Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Panchmahal389001
હાલોલ માં ધોધમાર વરસાદ: 7 ઇંચ પાણીથી રસ્તાઓ પર પાણી જ પાણી!
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:41
Godhra, Gujarat
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં મોડી રાત્રી થી ધોધમાર વરસાદ રાત્રી દરમ્યાન 7 ઇંચ વરસાદ હાલોલ માં ખાબક્યો તમામ રસ્તાઓ પર પાણી જ પાણી છેલ્લા 1 કલાક થી સતત વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાવવા ની થઈ શરૂઆત બસ સ્ટેન્ડ નજીક , હવેલી મંદિર , શાક માર્કેટ , વડોદરા રોડ , કસ્બા વિસ્તાર , પાવાગઢ રોડ , પાણી ભરાવવા ની થઈ શરૂઆત.. પાણી ભરાવવા ને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક રહીશો ને ભારે મુશ્કેલી
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Sept 01, 2025 10:00:06
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS NUDA KHEDUT VIRODH નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતોની જમીનને લગતા વિવિધ 5 મુદ્દાઓ ઉપર સેંકડો ખેડૂતોએ વિરોધ નોંધાવી, આજે નવસારીની ઘાંચી પંચની વાડીમાં સભા કર્યા બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરલાય ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિ અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ પાંચેય મુદ્દાઓનું સમાધાન લાવવાની માંગણી કરી હતી. સાથે જ ખેડૂતોને તેમની રજૂઆતો માટે કલેક્ટર અને જિલ્લા સંકલન સમિતિમાં સમય અપાવાની પણ માંગ કરી હતી. વી/ઓ : નવસારી જિલ્લાના ખેડૂતોને લગતા પ્રશ્નો મુદ્દે આજે ગુજરાત ખેડૂત સમાજ તેમજ ખેડૂતોના જિલ્લા કક્ષાના સંગઠનોની આગેવાનીમાં સ્વપ્નલોક સોસાયટી ખાતે સ્થિતિ ઘાંચી પંચની વાડીમાં ખેડૂત સભા યોજવામાં આવી હતી. જેમાં મહત્વના મુદ્દાઓમાં શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 60/40 ના રેશિયોમાં અસરગ્રસ્તો પાસેથી વિકાસ ફાળાના નામે લાખો રૂપિયા લેવાની નીતિ સામે ખેડૂતો તેમજ હળપતિ સમાજના અસરગ્રસ્તોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શહેરના વિકાસમાં જમીન પણ આપવાની અને સામે વિકાસ ફાળામાં લાખો આપવાના એ કેવો વિકાસનો પ્રશ્ન આગેવાનોએ ઉઠાવ્યો હતો. જેની સાથે મહાનગર પાલિકામાં નુડા અંતર્ગત આવતા ગામોનો સમાવેશ થયા બાદ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નવસારી અને જલાલપોર બે તાલુકા મળીને કુલ 77 ગામડાઓને સમાવવાની દરખાસ્ત સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં પણ ખેડૂતોની કિંમતી જમીનો વિકાસને નામે 60/40 ના રેશિયોમાં લઈ લેવામાં આવશે. જેના કારણે ખેડૂતોને વર્તમાન અને ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટને કારણે જમીન જવાની ભીતિ સામે જમીન રહેશે કે કેમ એની પણ ચિંતા સતાવી રહી છે. જ્યારે જલાલપોરમાં ચાલી રહેલા પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં લાઈન નંખાઈ ગઈ, ટાવરો ઉભા થઈ ગયા અને કેટલાક વિસ્તારોમાં લાઈન ચાલુ પણ થઈ ગઈ, પણ હજી સુધી વળતર મળવાની વાત તો દૂર વળતર નક્કી નથી થયું. જેથી જ્યાં સુધી ખેડૂતોને વળતર ન મળે ત્યાં સુધી કોઈને પણ જમીનમાં ઘુસવા દેવાના મૂડમાં ખેડૂતો નથી. જેની સાથે જિલ્લામાં સ્વામિત્વ યોજનામાં ઘરવાડાની જમીન પણ ગણવામાં આવે એવી માંગો ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સભા બાદ ખેડૂતો રેલી સ્વરૂપે ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યુ હતું. ત્યાર બાદ અધિક કલેક્ટર આવતા ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ કલેક્ટર પાસે 1 કલાકનો સમય માંગ્યો હતો અને જિલ્લા સંકલન સમિતિમાં પણ ખેડૂતોને રજૂઆત માટે બોલાવવાની માંગ કરી હતી. બાઈટ : દિલીપ રાયકા, અસરગ્રસ્ત ખેડૂત, જલાલપોર બાઈટ : વિનોદ દેસાઈ, ખેડૂત આગેવાન, નવસારી વી/ઓ : ખેડૂતોના જમીન મુદ્દે થયેલી સભામાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે ભારત સરકાર અને ગુજરાત સરકારના અનેક નિર્ણયો, કાયદા અને બંધારણની કલમોના પુરાવા સાથે ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવાની વાત કરી હતી. જેમાં કમિશ્નરને વિકાસ નકશો બનાવવાની અને કલેક્ટરને વળતર નક્કી કરવાની સત્તા જ હોવાની મહત્વની વાતથી ખેડૂતોને વાકેફ કરી એકજૂટ થઈ પોતાની રજૂઆતો કરવાની અપીલ કરી હતી. જ્યારે ખેડૂતોના આવેદન મુદ્દે અધિક કલેકટરે તેમની રજૂઆતો સરકારમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતુ. બાઈટ : જયેશ પટેલ, પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ બાઈટ : યોગરાજસિંહ ઝાલા, અધિક કલેક્ટર, નવસારી વી/ઓ : નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતો તેમજ રહેણાંક અસરગ્રસ્તોની જમીન વિભિન્ન સરકારી યોજના અને વિકાસને નામે લેવા તેમજ તેમાં યોગ્ય વળતર ન ચૂકવવા મુદ્દે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બને એવી શક્યતા વર્તાઈ રહી છે.
0
comment0
Report
MMMitesh Mali
Sept 01, 2025 09:50:31
Vadodara, Gujarat:
आणंद जिले के आंकराव तालुका के नवाखल गांव से एक सनसनीखेज़ घटना सामने आई है। गांव की 6 साल की मासूम बच्ची का अपहरण कर तांत्रिक विधि के बाद उसे मिनी नदी में फेंक देने का मामला उजागर हुआ है। मिली जानकारी के अनुसार, नवाखल गांव के एक युवक ने बच्ची का अपहरण कर सिंधरोट इलाके में तांत्रिक विधि की। विधि पूरी होने के बाद आरोपी ने बच्ची को बेरहमी से मिनी नदी में फेंक दिया। घटना की सूचना मिलते ही आंकराव पुलिस ने त्वरित कार्रवाई कर युवक को हिरासत में ले लिया है। फिलहाल पुलिस आरोपी की कबूलियत के आधार पर बच्ची की तलाश कर रही है। SDRF की टीम मौके पर पहुंचकर बच्ची की खोजबीन शुरू कर चुकी है। नदी में तेज़ बहाव और गहराई के कारण रेस्क्यू ऑपरेशन में मुश्किलें आ रही हैं, लेकिन SDRF की टीम लगातार तलाशी अभियान चला रही है। इस घटना के बाद गांव में दहशत का माहौल है। पुलिस का कहना है कि बच्ची को जल्द से जल्द खोज निकालने के हर संभव प्रयास किए जा रहे हैं और मामले की विस्तृत जांच भी जारी है। WKT BITE : SANJAY BHAI PARMAR ( SDRF )
3
comment0
Report
NBNARESH BHALIYA
Sept 01, 2025 09:50:18
Jetpur, Gujarat:
SULG:- ZK RJT JETLSAR JANKSHAN GAAM PANI MUDE HOBALO...... FORMANT:- PKG..... APPROVED:- VISHAL BHAI...... FEED:- FTP JETPUR.... એન્કર :- જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે ભરચોમાસે પાણીની સમસ્યા સર્જાય છે, ગામમાં છેલ્લા બાર થી પંદર દિવસથી ગ્રામપંચાયત દ્વારા પાણી વિતરણ ન કરાયું હોવાથી આજે ગામની મહિલાઓનું ટોળું પંચાયત કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સુત્રોચાર કરી પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી,..... વિઓ :- જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામ કે જ્યાં દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે અને જંકશન હોવાથી અહીં રેલ્વેના કર્મચારીઓ સહિત ગામમાં મોટી વસાહત વસે છે,જેથી ગામમાં પાણીની ખૂબ મોટી જરૂરીયાત રહે છે તે જરૂરીયાત પુરી પાડવા માટે ગામને નર્મદાનું તેમજ બોર મારફત ગ્રામપંચાયત દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે,પરંતુ ગામમાં છેલ્લા બાર દિવસથી પાણી જ ન આવ્યું હોય ભરચોમાસે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,બાર બાર દિવસથી પાણી ન આવતા પાણી વેચાતું લેવું પડી રહ્યું છે જેમાં મધ્યમ વર્ગ અઠવાડિયામાં એક બે વાર પાણી વેચાતું લઈ શકે પરંતુ ગરીબ વર્ગ તો ત્રણસો ચારસો રૂપિયાની પાણીની ટાંકી કેવી રીતે વેચાતી લ્યે? જેથી પાણીની માંગ સાથે આજે મહિલાઓનું ટોળું ગ્રામપંચાયત કચેરીએ પહોંચ્યું હતું,જ્યાં પાણી બાબતે મહિલાઓએ સરપંચ પર પાણી ન આપવાના અને પાણી સંપમાંથી વેસ્ટ જતું હોવાના આક્ષેપ કર્યા હતાં. જ્યારે સરપંચ આરતીબેને નર્મદામાંથી જ છેલ્લા આઠ દિવસથી પાણી ન આવતું હોવાનું જણાવેલ અને મહિલાઓ સામે નર્મદાનું પાણી આપતા કર્મચારીને કોલ પણ કરેલ જેમાં નર્મદાના કર્મચારીએ નર્મદાનું પાણી ચાવંડથી જ અઠવાડિયાથી ન આવતું હોવાનું જણાવેલ પરંતુ નર્મદાને બદલે હાલ તેઓ ભાદર ડેમનું પાણી આપે છે અને એકાદ દિવસમાં નર્મદાનું પાણી પણ શરૂ થઈ જશે નો દાવો કર્યો હતો, પરંતુ નર્મદાનું પાણી જ્યારે નિયમિત આવતું ત્યારે પણ સરપંચ પાણી આપતા ન હોવાનો મહિલાઓએ આક્ષેપ કરતા સરપંચે જણાવેલ કે, પાણીના વાલ ખોલતો વાલમેન એક મહિનાની રજા પર છે એટલે હું જાતે જ વાલ ખોલું છું હાલ પણ હું વાલ ખોલવા જ જાવ છું તેમ કહીને પંચાયત કચેરીએથી નીકળતા પાણીની રજુઆત કરવા આવેલ મહિલાઓ વધુ ઉગ્ર બની હતી અને સરપંચની પાછળ દોડીને સરપંચ આરતીબેનના બળજબરી પૂર્વક હાથ પકડી લીધો હતો, વિઓ:- જેતલસર જંકશનના ખોડિયાર પરા,કટકા પરા સહિત ના વિસ્તારનો મહિલાઓ ગ્રામ પંચાયત ખાતે પાણી ન મળતું હોવાથી રજુઆત માટે પહોંચી હતી,સાથે બાર બાર દિવસ સુધી પાણી ન મળતું હોવાથી મહિલાઓ પરેશાન થઈ હતી,તેમજ સંપ માંથી પાણી બહાર છલી ને જાય છે પરંતુ સરપંચ પાણી ન આપતા હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા,સાથે મહિલા સરપંચ અમુક વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા,ત્યારે હાલ તો મહિલાઓ વેચાતું પાણી બહાર થી માંગવા મજબુર બન્યા છે,જેથી તાત્કાલિક પાણી વિતરણ કરવા મહિલાઓ માંગ કરી રહી છે,...... બાઈટ:- વૈશાલી - ભડેલીયા - સ્થાનિક.... બાઈટ:- રોશન બેન - સુમરા - સ્થાનિક.... વિઓ:- જેતલસર જંકશન ગામમાં પાણી ન મળતું હોવાથી સરપંચ ને પૂછતાં જણાવ્યું હતું કે,ઉપરથી નર્મદાની લાઇનનું પાણી બંધ હોવાથી પાણી વિતરણ થઈ શકતું નથી,સાથે ભાદર નું પાણી આવે છે પરંતુ તેનાથી આખા ગામમાં વિતરણ કરી નથી શકતા,સાથે નર્મદાનું પાણી બંધ છે તે બાબતે ઉપર રજુઆત કરી હોવાનો દાવો કર્યો હતો,સાથે આજે અથવા આવતીકાલ સુધીમાં લોકોને પાણી મળી જશે તેવો દાવો સરપંચે કર્યો હતો,... બાઈટ:- આરતી બેન સરવૈયા - સરપંચ જેતલસર જંકશન ગામ... વિઓ:- ભરચોમાસે જેતલસર જંકશન ગામે પાણીની વિકટ સ્થિતિ છે તો ઉનાળામાં પાણી અંગે કેવા હાલ થશે તે જોવું રહ્યું,.... વોક થ્રુ નરેશ ભાલીયા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 09:49:06
Surat, Gujarat:
બાઈટ સુરત મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા કુલ ૨૨ જેટલા કૃત્રિમ તળાવ માં વિસર્જન આ અંગે મેયર દક્ષેશ માવાણીએ માહિતી આપી પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘરે જ બાપ્પાનું વિસર્જન કરવા હાકલ કરી છે શેરી ગલીઓમાં વિસર્જન થશે તો લોકો ભેગા મળી વિસર્જન કરશે લોકોમાં એકતા વધશે વિસર્જન સ્થળે આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહેશે જ્યાં ગણપતિ બાપ્પાના વસ્ત્રો આભૂષણો કાઢી લેવામાં આવે છે આ સામગ્રી માંથી નવરાત્રી માટે પોશાક બનાવવામાં આવે છે અને એ પોષાક પાલિકાના સ્ટોલ માં વેચાણ માટે મૂકવામાં આવે છે દક્ષેશ માવાણી- મેયર સુરત
4
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Sept 01, 2025 09:47:18
Dahod, Gujarat:
દાહોદ બ્રેકિંગ ઝાલોદ તાલુકાના 10 ગામ ના ખેડૂતો આવ્યા મેદાને ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા 4 લેન અમદાવાદ થી રાજસ્થાન ને જોડતા ફોરલેન રસ્તા ના સર્વે નો વિરોધ નોંધાવ્યો 10 ગામ ના ખેડૂતો દ્વારા ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડૂતો દ્વારા એક ઇંચ પણ જમીન ન આપવાનો ઈનકાર કર્યો સરકાર દ્વારા જમીન લઈ વળતર ન આપવાનો દાવો ખેડૂતો દ્વારા કર્યો જો સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બાઈટ -મુકેશ ડાંગી - ખેડૂત આગેવાન બાઈટ - દામા ગરાસિયા - ખેડૂત
0
comment0
Report
ARAlkesh Rao
Sept 01, 2025 09:37:37
Vaghrol, Gujarat:
બનાસકાંઠા.. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે થરાદમાં અપાયું આવેદનપત્ર.. મોટી સંખ્યામાં સંતો,મહંતો,ગૌ રક્ષકો ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે એકત્રિત થયા.. ગૌ માતા રાજ્યમાતા બને અને તેની શરૂઆત મહારાષ્ટ્ર બાદ ગુજરાત થાય તેવી પણ માંગ ઉઠી.. કચ્છમાં યોગી દેવનાથ બાપુ પણ બેઠા છે ઉપવાસ ઉપર.. સંતો મહંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પહોંચી પ્રાંત કચેરીએ..
2
comment0
Report
RARavi Agrawal
Sept 01, 2025 09:33:42
Vadodara, Gujarat:
PLEASE TAKE FEED FROM KALAK VSAT वडोदरा में श्रीजी की मूर्ति पर अंडे फेंकने का मामला पुलिस ने अब तक 9 आरोपियों की गिरफ्तारी की, जिसमें 1 नाबालिग भी शामिल। पुलिस ने 3 आरोपियों का जुलूस निकाला। आरोपी जुनैद सिंधी, समीर और अनस का जुलूस निकाला गया। पानीगेट क्षेत्र में पुलिस आरोपियों को लेकर घटना का पुनर्निर्माण कर रही है। माफिया गैंग के सरगना को पुलिस ने बकरी बनाया। पुलिस ने आरोपियों की टांटियाटोड़ सर्विस भी की। आरोपियों से हाथ जोड़कर माफी मंगवाई गई।
0
comment0
Report
RARavi Agrawal
Sept 01, 2025 09:33:04
Vadodara, Gujarat:
PLEASE TAKE FEED FROM KALAK VSAT वडोदरा में फिर एक बार शांति भंग करने की घिनौनी कोशिश तरसाली के दीवालीपुरा स्लम क्वार्टर में श्रीजी के पंडाल के पास पथराव किया गया। सिद्धि विनायक युवक मंडल के अध्यक्ष ने पथराव होने की पुलिस को सूचना दी। असामाजिक तत्वों पर पथराव करने का आरोप। घटना के बाद मौके पर डीसीपी, एसीपी सहित भारी पुलिस बल पहुंचा। पुलिस ने स्लम क्वार्टर में कॉम्बिंग ऑपरेशन शुरू किया। दीवालीपुरा स्लम क्वार्टर में दोनों समुदाय के लोग रहते हैं। मंडल के सदस्यों का बयान: पिछले 35 वर्षों से श्रीजी की स्थापना कर रहे हैं। पहली बार ऐसी घटना हुई, जिम्मेदारों के खिलाफ कार्रवाई होनी चाहिए। क्षेत्र की शांति भंग करने की साजिश प्रतीत होती है। पुलिस सीसीटीवी फुटेज की जांच कर रही है। बाइट 1: धवल पंचाल - सदस्य, सिद्धि विनायक मंडल बाइट 2: नीरज तडवी - सदस्य, सिद्धि विनायक मंडल वॉक थ्रू: (हिंदी और गुजराती)
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 01, 2025 08:49:20
Vapi, Gujarat:
વલસાડના સંજાણમાં બુરખાધારી ચોર નો આતંક ઘરમાં ઘૂસી લૂંટનો કર્યો પ્રયાસ ઘરમાં હાજર દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરી માર મારી લૂંટનો પ્રયાસ બુમા બુમ થતા બુરખો પહેરેલો ચોર ઘટનાસ્થળ થી ફરાર ઘર બહાર ફરાર થતો બુરખાધારી ચોર ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ સીસીટીવી ના આધારે પોલીસે હાથ ધરી તપાસ ઘટના સ્થળ નજીક થી બુરખો પણ મલી આવ્યો. બાઈટ - સોનમ બેન બાઈટ - વસીમ ભાઈ ભોગ બનાર. નિલેશ જોશી ઝી મીડીયા સંજાણ.
1
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 01, 2025 08:35:30
Vadodara, Gujarat:
એન્કર: છોટાઉદેપુર જિલ્લામાં zee 24 કલાક ન્યુઝ ચેનલની અસર જોવા મળી છે છોટાઉદેપુરના નાલેજ ગામે ત્રણ દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદની અંદર બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે ડાયવર્ઝન ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને લોકો દ્વારા ડાઈવરજન ઉપર સેન્ટીંગ ની પ્લેટ મૂકી જીવના જોખમને અવર-જવર કરી રહ્યા હતા જેના સમાચાર zee 24 કલાક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરાતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં જ ડાયવર્ઝન ઉપર માટી મેન્ટલ કરી અવર-જવર કરવા માટેનો રસ્તો બનાવી આપતા લોકો દ્વારા g 24 કલાક ન્યુઝ ચેનલ નો આભાર માન્યો છે. બાઈટ:પ્રવીણ રાઠવા.સ્થાનિક રહેવાસી બાઈટ :કિરણ રઠવા.રાહદારી વોક થ્રુ
1
comment0
Report
SBShilu Bhagvanji
Sept 01, 2025 08:33:46
Porbandar, Gujarat:
3008 ZK PBR PGVCL FORMAT-PKG DATE-30-08-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- સમયની સાથે સૌર ઉર્જા તરફ લોકો વળે તે માટે સરકાર દ્વારા સબસીડી સાથે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.સૌર ઉર્જાથી થતા ફાયદાઓ અને તેના લાભોની જાણકારી આપ્યા બાદ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવી પરંતુ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી આ 68 જેટલા ખેડૂતોને સોલાર સિસ્ટમથી ફાયદા થવાને બદલે આ સિસ્ટમ તેઓ માટે માથાના દુખાવા સમાન બની છે કારણ કે સોલાર સિસ્ટમથી ફાયદો થવાને બદલે તેઓને મસમોટા બિલ આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીઓ-1 સૌર ઉર્જા માટેની સરકારની "સ્કાય" યોજના એટલે કે "સૂર્ય શક્તિ કિસાન યોજના" ખેડૂતોને આ યોજના વડે આર્થિક ફાયદા સાથે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સબસીડી સાથે ખેડૂતોને આ યોજના લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.આ યોજનાથી તેઓને રાહત મળશે તેવા હેતુ સાથે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલ યોગેશ્વર ફિડરના 68 જેટલા ખેડૂતોએ 5 હોર્સ પાવરથી લઈને 12 હોર્સ પાવરની સોલાર સિસ્ટમ તેમના ખેતરમાં લગાવી હતી.આ સોલાર સિસ્ટમ માટે તેઓએ 15 હજારથી લઈને 50 હજાર સુધીના ચેક પણ પીજીવીસીએલને આપ્યા હતા.2018 થી શરૂ થનાર આ સોલાર સિસ્ટમ કોઈ કારણોસર 2021 માં ફિટ કરવામાં આવી હતી.ખેડૂતોને જે તે વખતે પીજીવીસીએલ અને સારસ્વત કંપની દ્વારા એવુ જણાવવામા આવ્યુ હતુ કે,48 કલાકમાં સિસ્ટમમાં કોઈ ફોલ્ટ આવશે તો તો રીપેર કરાશે.5 હોર્સ પાવરની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9 હજાર યુનિટ જનરેટ થશે જેનુ તેઓને વળતર આપવામાં આવશે.આ અંગે થયેલ એગ્રીમેન્ટ અંગે પણ કોઈ જાણ કરવામાં આવી નથી અને 6-6 મહિનાથી સિસ્ટમ બંધ હોવા છતા સિસ્ટમ શરુ કરવા કોઈ કામગીરી થયેલ નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.સાથે જ ખેડુત,પીજીવીસીએલ અને સારસ્વત કંપનીના ત્રીપક્ષીય કરાર પર 80 ટકા ખેડુતોની બોગસ સહી કરીને કરાર કરાયા હોવાનું તેમજ એક કેસમાં તો કરાર થયાના બે વર્ષ પહેલા જે ખેડુતનું નિધન થયેલ છે તેવા ખેડુતની બોગસ સહી પણ કર્યાનું ખેડુતો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.તો ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી સામે ખેડૂતોને 50થી હજારથી લઈને 2 લાખના બિલો પીજીવીસીએલ દ્વારા અપાયા છે.છેલ્લા 5 વર્ષથી આજ પ્રકારે આ સોલાર સિસ્ટમ ખેડૂતો માટે માથાનો દુખાવા સમાન બનતા આ યોગેશ્વર ફીડરના તમામ ખેડૂતો તેમને આવેલ મસમોટા બિલો સાથે પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બાઈટ-1 આવડા બાપોદરા ખેડૂત,આદિત્યાણા બાઈટ-2 પ્રતાપ ગોઢાણીયા ખેડૂત,આદિત્યાણા બાઈટ-3 લખમણ કારાવદરા ખેડૂત,આદિત્યાણા વીઓ-2 "સૂર્યશક્તિ કિસાન યોજના"ને લઈને હાલમાં ખેડૂતો જે રીતે પોતાનુ ખેતીકામ છોડીને પીજીવીસીએલની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને આ યોજનાથી ફાયદાને બદલે મુશ્કેલીરુપ બનેલી આ યોજનાને લઇને ખેડૂતો દ્વારા પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે અધિક્ષક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોની આ રજુઆત બાદ પીજીવીસીએલ દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે જ્યારે અધિક્ષક ઈજનેરને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,"સૂર્ય શક્તિ કિસાન યોજના" હેઠળ અગ્રેમેન્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ અધિકારીએ લાજવાને બદલે ગાજતા જણાવ્યું હતું કે ખેડૂતો રાજકીય દબાણ કરીને ફીડર લાવ્યા હતા જેથી કરીને કોઈ એકનો વાંક નથી પરંતુ ખેડૂત,પીજીવીસીએલ અને એજન્સી મળી તમામ એટલા જ દોષિત છે તેમ જણાવી હાથ ઉંચા કરતા જોવા મળ્યા હતા. બાઈટ-3 સી.સી.ડામોર અધિક્ષક ઈજનેર,વર્તુળ કચેરી,પીજીવીસીએલ,પોરબંદર વીઓ-3 ખેડૂતોને સોલાર પ્લાન્ટ વડે આર્થિક ફાયદો થાય તેઓને મફત વીજળી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી પરંતુ તેમા પીજીવીસીએલ અને સોલાર કંપનીની બેદરકારીને કારણે આ ખેડૂતો આજે હેરાન-પરેશાન થઈ ગયા છે.છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે આવીને રજૂઆત કરતા આવ્યા છે,અધિકારીઓ અને જવાબ બદલાયા છે,પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ.ત્યારે જોવાનું રહ્યું કે ખેડૂતના આ પંચવર્ષીય પ્રશ્નનો ઉકેલ ક્યારે આવે છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 08:22:08
Surat, Gujarat:
સુરત સાઇબર સેલે સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પદાફાશ કરી પંજાબથી બે અને સુરતથી એક આરોપીને પકડી પાડયો હતો. ભારતના ૩૭ તથા શ્રીલંકા, પાકિસ્તાનના મળી કુલ ૪૦ નાગરિકોને નોકરીના બહાને થાઇલેન્ડ અને ત્યાંથી ચાઇનીઝ ગેંગના ઈશારે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી સાયબર ગુલામીના દલદલમાં ધકેલી દેવાયા હતા. આ નાગરિકોને કોલ સેન્ટરમાં બંધક બનાવી ડિજિટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના સાયબર ફ્રોડ કરવા મજબૂર કરાતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. વિઓ.1 સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે, ભારતના નોકરીવાંચ્છુ યુવકોને વિદેશ નોકરીની લાલચ આપી થાઈલેન્ડ, કંબોડિયા, મ્યાનમાર મોકલી સાયબર સ્લેવરીના રેકેટમાં ધકેલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલી રહ્યું છે. ચાઇનીઝ ગેંગ કહો તે માફિયાના ઈ શારે ભારતીય યુવકોને ગેરકાયદે કોલ સેન્ટરમાં બેસાડી ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ક્રિપ્ટોમાં રોકાણ સહિતના સાયબર ફોડ માટે ભારતના જ લોકોને કોલ કરવા દબાણ કરાવાતું હતું. જે બાબતે સુરત સાયબર સેલની ટીમે વર્કઆઉટ કર્યુ હતું. પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબરો અને વોટ્સએપ ચેટના ડેટા મળ્યા હતા. જે દિશામાં તપાસ કેન્દ્રિત કરતા આ મોબાઈલ નંબરધારકોનું ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન મળી આવ્યું હતું. મોબાઇલ નંબરોનું લોકેશન પંજાબ ખાતે મળતા સાયબર સેલની ટીમ પંજાબ પહોંચી હતી. પંજાબના ઝીરકપુર ખાતે વીઆઈપી રોડ પર પેન્ટા હોમ્સ બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. જ્યાં પાંચમા માળે ફલેટમાં ઘૂસી પોલીસે નીપેન્દર ઉર્ફે નિરવ લવકુશ ચૌધરી અને પ્રીત રસિક કમાણી ને પકડી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી લેપટોપ, ૨ મોબાઇલ, ૨ આઈફોન મળી કુલ રૂપિયા ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાયબર સેલ દ્વારા સુરતથી આશિસ રાણા નામના વિઝા એજન્ટની પણ ધરપકડ કરાઈ હતી.. સાયબર સેલની પુછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચોધરી ચાઇનીઝ કંપનીમાં એચઆર મેનેજર હોવાનું ખુલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૂણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ વિમ કુંપેંગ એલીંગ, શશાંક, સ્ટ્રોંગ એમ ૧૧ સાગરીતોના નામ લખાવ્યા હતા. જે તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી. ઊંચા પગારે નોકરીનો ઝાસો આપી ભારતના ૩૭ તથા શ્રીલંકાના ૨. પાકિસ્તાનના ૧ એમ ૩૫ જણાને થાઇલેન્ડ મોકલી ચાઈનીઝ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા. ચાઇનીઝ ગેંગ સંચાલિત ગેરકાયદે કોલ સેન્ટરમાં બંધક બનાવી ભારત તથા અન્ય દેશના નાગરિકોને ઓનલાઇન છેતરપિંડી કહો કે સાયબર કાઇમ માટે કોલ કરવા દબાણ કરાવાતું હતું. ચાઇનીઝ ગેંગ નીરવને એક વ્યક્તિ દીઠ એજન્ટો મારફતે ૩૦૦૦ યુએસડીટી (રૂપિયા 3 લાખ) ટ્રસ્ટ વોલેટમા આપતા હતા. રાજકોટના પ્રીત કમાણીએ પુછપરછમાં જણાવ્યું કે, પોતે વિવેક ભાતુ મારફતે ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ ગયો હતો. જ્યાં એલેક્ષ નામના યુવકે અન્ય સાગરીતો સાથે મળી થાઇલેન્ડમાં નદી ક્રોસ કરાવી મ્યાનમાર KK3 નામની ચાઇનીઝ કંપનીમાં લઇ ગયા હતા. અહીં અલગ-અલગ દેશના લોકોને કોલ કરી રોકાણની સ્કીમના નામે સાયબર ફ્રોડના ગુના આચરવાની કામગીરી સોંપાઈ હતી. અંગ્રેજી બોલવામાં તકલીફ પડતા પ્રીતે રાજીનામું આપી દીધું હતું. જેના બદલામાં અન્ય એક માણસ અથવા તો 4 હજાર ડોલર (૩.૫૦ લાખ રૂપિયા) આપવાની શરત મુકાતા પ્રીતે હરિયાણાના રજનીશ બન્નાને નોકરી માટે મ્યાનમાર બોલાવી પાકિસ્તાની એજન્ટ એલેક્ષ સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે પ્રીતની મુલાકાત નીરવ ચૌધરી અને દિલ્હીના કુણાલ સાથે થઇ હતી. નીરવ ઉર્ફે નીપેન્દરે પ્રીતને જણાવ્યું કે, મ્યાનમારમાં ચાઇનીઝ કંપનીના અલગ-અલગ કોલ સેન્ટરો ચાલે છે. ભારતના લોકોને મ્યાનમાર માટે તૈયાર કરશે તો વ્યક્તિ દીઠ ૪૦-૫૦ કમિશન આપવામાં આવશે એવી ઓફર પણ કરી હતી. રાજકોટના પ્રીતે આશિષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની ૮ વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફતે ઓનલાઇન ઇન્ટરવ્યુ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા. થાઇલેન્ડથી તેઓને મળતિયા એજન્ટો થકી ગેરકાયદે બોર્ડર કોસ કરાવી મ્યાનમાર મોકલો ચાઇનીઝ ગેંગે અટકાયત કરી કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબુર કર્યા હતા. સાયબર સેલે પ્રીતની પુછપરછના આધારે વિઝા એજન્ટ આશિષ રમણલાલરાણા ની પણ ધરપડ કરી હતી. આશિષને કમિશન પેટે પ્રીતે 30 હજાર રૂપિયા ચુકવ્યા હતા. તેને પ્રીત કમાણીના ઇશારે 3 વ્યક્તિને થાઇલેન્ડ થઇ મ્યાનમાર મોકલ્યા હતા બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 08:16:44
Surat, Gujarat:
નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસે 17 કિલો ગાંજો ઝડપી પાડ્યો સારોલી પોલીસે કિંમત રૂપિયા 1 લાખ 70 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો સારોલી પોલીસે કડોદરા સાબરગામ ત્રણ રસ્તા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો બાતમીના આધારે આરોપી અનિલ કરૂણાકર ને 17 કિલો 14 ગ્રામ ગાંજા ના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડયો પોલીસે ગાજો મંગાવવા પીન્ટુ બિસોઈ ને વોન્ટેડ જાહેર કર્યા સારોલી પોલીસે NDPS નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી બાઈટ..આલોક કુમાર..ડીસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 08:16:39
Surat, Gujarat:
સુરત : અડાજણ પાટિયામાં આગની ઘટના જીલાની મસ્જિદ પાસે સફી પાર્કના બંગલામાં પહેલા માળે આગ લાગી. બીજા માળે સૂતેલા વૃદ્ધ દંપતી જલીલ અબ્દુલ શેખ અને રૂબિના અબ્દુલ શેખ ફસાઈ ગયા. જીવ બચાવવા માટે તેઓ બાલ્કનીમાં પહોંચ્યા. ફાયર વિભાગે સીડી મૂકીને દંપતીને સહીસલામત રીતે બહાર કાઢ્યું. અડાજણ, મુગલીસરા અને મોરાભાગળ ફાયર સ્ટેશનની 5 ગાડીઓએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. પહેલા માળે ચાલુ એસીના કારણે આગ લાગ્યાનો પ્રાથમિક અંદાજ. ઘરના એક ભાગને નુકસાન, પરંતુ જાનહાની ટળી.
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 01, 2025 08:04:17
Modasa, Gujarat:
અરવલ્લી નલ સે જલ યોજના કૌભાંડ નો આરોપી ઝડપાયો મહીસાગર જિલ્લામાં આચરાયેલા કૌભાંડનો આરોપી ઝડપાયો બાયડ તાલુકાના વજેપુરા ગામથી ઝડપાયો આરોપી આંબલીયારા પોલીસે આસિસ્ટન્ટ મિકેનિકલ ને ઝડપી પાડ્યો અલ્પેશ પરમાર ને તેના ઘરે વજેપુરા થી ઝડપી પાડ્યો આઠ માસથી ફરાર આરોપીને ઝડપી CID CRIME સેલ ને સોંપવામાં આવ્યો
2
comment0
Report
Advertisement
Back to top