Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002

पुणे की सोसाइटी में जर्मन शेफर्ड ने बच्चे पर हमला, CCTV में कैद

PDPRASHANT DHIVRE
Sept 25, 2025 08:16:53
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE વિઝ્યુઅલ: ઘટના સ્થળ,બાળક, સીસીટીવી,પોલીસ બાઈટ:બાળક પરિવાર,સ્થાનિકો ​એંકર:સુરત: સુરતના પુણા વિસ્તારમાં આવેલી રુદ્રમણિ સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પાલતુ જર્મન શેફર્ડ શ્વાને ૭ વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. અને તેના શરીરના અનેક ભાગો પર ઊંડા ઘા વાગ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીઓ:1 મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. શ્વાન માલિકની હાજરીમાં જ શ્વાને અચાનક બાળક પર હુમલો કરી દીધો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જ્યારે પીડિત બાળકના પરિવારે શ્વાન માલિકને આ ઘટના અંગે જણાવ્યું, ત્યારે શ્વાન માલિકે મદદ કરવાને બદલે ધમકી આપી હતી. તેણે ઉશ્કેરાઈને કહ્યું કે, "તમે મારું કંઈ બગાડી નહીં શકો, બધાને કોર્ટમાં લઈ જઈશ. જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો." બાઈટ:સુનિતા ગોદારા (બાળકની માતા) બાઈટ: સુમિત્રા બેન (નજરે જોનાર) ​ વીઓ:2 આ ઘટના બાદ, પીડિત બાળકના પરિવાર અને સ્થાનિક લોકો પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા. પરંતુ, પોલીસ ફરિયાદ નોંધવાને બદલે માત્ર એક અરજી લઈને સંતોષ માન્યો હતો. આ બાબતે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.પીડિત બાળકની માતા, સુનિતા ગોદારાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, "અમારી સોસાયટીમાં જર્મન શેફર્ડ નામનું આ કૂતરું સુરક્ષિત નથી. અમે શ્વાન માલિકને અનેક વખત રજૂઆત કરી છે કે આ કૂતરું સોસાયટીમાં ન રાખે, પરંતુ તેઓ માનવા તૈયાર નથી. આ કૂતરાએ મારા બાળક પર ગંભીર હુમલો કર્યો છે. જેને કારણે તેને ટાંકા લેવાની નોબત આવી છે. મારો બાળક આ ઘટના બાદ એટલો ડરી ગયો છે કે તે ઘરની બહાર નીકળવા તૈયાર નથી. આજે મારા બાળક સાથે આવું થયું છે. કાલે કોઈ બીજા બાળક સાથે પણ આવી ઘટના બની શકે છે. બાઈટ:સુનિતા ગોદારા (બાળકની માતા) બાઈટ: હિમાંશુ અગ્રવાલ (સ્થાનિક બાળક) પરિવારે સોસાયટીની કમિટીને પણ આ અંગે જાણ કરી છે અને તેઓ આ મામલે કડક પગલાં ભરવાની માગણી કરી રહ્યા છે. PACKAGE
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 25, 2025 10:34:58
Ahmedabad, Gujarat:ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ખુલ્લે આમ લુંટ હત્યા ચોરી અને મહિલા અત્યાચાર થાય છે અસામાજિક તત્વોને પોલીસ કે પ્રશાસન નો ડર નથી ગુજરાત કોમી એખલાસ ના વાતાવરણને ડોળવાનો પ્રયાસ થઇ રહેલો છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પેલાનીંગ સાથે આ કૃત્યો થઇ રહ્યા છે ધાર્મીક ઉત્તેજના વધે તે પ્રકાર ના કામ થઇ રહ્યા છે ગોધરા દેહગામ અને અન્ય શહેરમાં પણ આવા બનાવ બન્યા સરકારે કડકાઇથી કામગીરી કરવી જોઇએ વર્ષો થી સદભાવના થી રહેતા લોકો ને કેટલાક તત્વો દ્વારા લાગણી ઉશ્કેરવામાં આવે છે કેટલાક તત્ત્વો આ લાગણી ઉશ્કેરે છે તેને શોધીને કાર્યવાહી કરે સરકાર પાસે તંત્ર છે આઇ બી છે સાયબર સેલ છે તેનાથી ઘટનાના મૂળમાં જાય આવા બનાવો ન બને તે માટે સરકારે પ્રોએક્ટીવ બની કામ કરે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 10:34:50
Ahmedabad, Gujarat:કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસનું નિવેદન આ સરકાર ઇવેન્ટ મેનેજમેન્ટની સરકાર છે દરેક કાર્યક્રમ ને ઇવેન્ટમાં કન્વર્ટ કરે છે આઈસીડીએસના યોજનાનો હેતુ કુ પોષણ દુર કરવાનો ગરીબ અને પછાત વર્ગના બાળકોને પ્રી સ્કુલ માટેનો છે મોટા ભાગની આંગણવાડી ૩૦ ટકા બાળકોની જ હાજરી હોય છે આંગણવાડી માં બાળકો જમતા નથી તેની સરકારને ચિંતા નથી પોષણયુક્ત આહારના જે પેકેટ આવે છે તે એટલા હલકી ગુણવત્તાવાળા છે કે લોકો પોતાના પશુઓને ખવડાવે છે રાજ્યની ૮૪૫૨ આંગણવાડીઓતુટેલા મકાનોમાં ,૩૩૮૧ કામ ચલાઉ મકાનમાં છે ૩૦ આંગણવાડી ઓ ખુલ્લી જગ્યામાં ચાલે છે ૧૨૯૯ આંગણવાડી માં ટોઇલેટ ની વ્યવસ્થા નથી ૧૦૩૨ આંગણવાડી માં પીવાના પાણીની વ્યવસ્થા નથી ૩.૮૨ કરોડના આરો મશીન આપ્યા પણ પાણી અને વિજળી ન હોવાથી કાટ ખાય છે આંગણવાડી બહેનો પાસે બાળકો સાચવવા સિવાયના અન્ય કામ લેવામાં આવે છે આંગણવાડી વર્ણ વેદ તોડવાની છે જોકે અન્ય રીતે કામ કરે છે યોગ્ય પ્રમાણમાં આંગણવાડી ન હોવાથી રસી કરણને અસર થઇ રહી છે સર્વ સમાવેશ વિકાસ સાધવામાં સરકાર નિષ્ફળ બાઇટ જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 10:34:43
Ahmedabad, Gujarat:અમિત ચાવડાનુ નિવેદન ગુજરાત સ્થાપના દિવસથી વિકાસમાં અગ્રેસર આજે પણ ગુજરાત પર કુ પોષણ નું લાંછન કેગના અહેવાલમાં કુ પોષણની ચિંત વ્યક્ત કરાઇ મોદી મોડલના ગુજરાતમાં કુપોષણ આજે પણ યથાવત પ્રજાના ટેક્સના કરોડોના ખર્ચ બાદ કુપોષણ ભાજપના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાત પર કુ પોષણ લાંછન આખા દેશમાં કુ પોષીત જિલ્લાની યાદીમાં ૧૦ પૈકી પાંચ ગુજરાતના કરોડોના ખર્ચ બાદ આદિવાસી જિલ્લામાં કુ પોષણનું પ્રમાણ ગુજરાતના વસ્તી પ્રમાણે પુરતા આંગણવાડી કેન્દ્રો નથી અનેક કેન્દ્રો ભાડાના મકાનમાં અને પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જે છે તે જર્જરિત હાલતમાં છે લાઇટ પાણી કે ટોઇલેટની વ્યવસ્થા નથી સરકાર ખરીદી કરી ભ્રષ્ટાચાર કરવામા મસ્ત જ્યારે ભીડ ભેગી કરવાની હોય ત્યારે આંગણવાડીની બહેનોનો ઉપયોગ હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં પુરતો પગાર આપવા સરકાર ગંભીર નથી ભાજપના મળતીયા અને અધિકારીઓ ક્યારેય કુ પોષીત થતા નથી સરકાર પાસે માંગ કે આંગણવાડી બહેનોને પુરતો પગાર આપવામાં આવે વસ્તીના પ્રમાણમાં આગંણવાડી કેન્દ્રો બનાવાય ૨૦ ટકા બાળકો યોજનાનો લાભ લઇ શકતા નથી સરકાર તેનો સર્વે કરી લાભ આપે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 25, 2025 10:21:41
Surat, Gujarat:એકર રૂ 1.35 કરોડની કિંમતનો હીરાનો માલ ખરીદ્યા બાદ માલના પૈસા નહિ આપતા મામલો ઇકો સેલ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો ઇકોસેલ પોલીસે સમગ્ર બનાવવામાં તપાસા ધરી આરોપી જીમિત સવાણીની ધરપકડ કરી હતી.જીમિતે રૂ 1.35 કરોડનો માલ ખરીદ્યા બાદ માત્ર 35 લાખ ચૂકવ્યા હતા બાકીની રકમ ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વિઓ.1 સુરતમાં હીરા ઉદ્યોગકાર મિલન અમરતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2024માં એપ્રિલ માસમાં આરોપી જીમીત જીમીન્દ્રકુમાર સવાણી તેમની ઓફીસ પહોંચ્યો હતો.જ્યાં તેને મિલનભાઈને વિશ્વાસમાં લઇ જીમીતના પિતા જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ભાઇ ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી ત્રણેય ભેગા મળી મુંબઇ હીરાબજારમાં છુટકમાં નેચરલ ડાયમંડ એલ.બી.હીરાનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું. સુરત ખાતેથી અલગ-અલગ પાર્ટીઓ પાસેથી ઉધારીમાં ૪૫ થી ૬૦ દિવસની ઉધારીમાં માલ ખરીદ કરી વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચુકવી આપતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો .તેમને મિલન ભાઈને કહ્યું હતું કે જો તમેં પણ અમને નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ આપશો તો તમને પણ સમયસર પેમેન્ટ ચુકવી આપવાની વાત કરી હતી. આ વાતમાં મિલન આવી જતા આરોપી જીમિતે 30 એપ્રિલ 2024 થી 26 સપ્ટેમ્બર 2024 સુધી માં 1.35 કરોડનો નેચરલ ડાયમડ નો માલ ખરીદ્યો હતો. ખરીદેલા નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ ૩૦ થી ૭૫ દિવસની ઉધારીમાં રૂબરૂ તથા આંગડીયા મારફતે મેળવ્યો હતો . જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ ફોન ઉપર માલ મળી ગયા નું કહી મિલન ને રૂ 34.79 લાખની રકમ ચુકવી આપી હતી. જ્યારે રૂ 1 કરોડનું પેમેન્ટ આપેલ નિયત સમયમાં ચુકવણું કરી આપવાની વાત કરી હતી. પેમેન્ટ આપવાના સમય દરમિયાન આરોપીઓએ અલગ-અલગ વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ મિલને ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ વોટસઅપ ઉપર એક ચીઠ્ઠીમાં હિશાબ મોકલી આપ્યો હતો.જેમાં તેઓએ ફરીયાદી મિલનને ૮૧,૭૮,૧૩૭/-જ ચુકવી આપવાના બાકી હોવાનો હીશાબ મોકલી આપયો હતોમ જેથી મિલને આરોપીને ફોન કરી જણાવેલ કે, તેને રૂ.1 કરોડનુ પેમેન્ટ લેવાનુ છે.આ વાત કરતા આરોપીઓએ થોડો સમય માંગી પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી હતી. ત્યારબાદ જીમીત સવાણી તથા જીતેન્દ્રકુમાર સવાણી તથા ઋત્વીક સવાણીએ મિલન નો ફોન બ્લોક કરી દીધો હતો. ફોન બ્લોક કરી દેતા મિલન ને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે પોતે ઠગ ના હાથે છેતરાય ગયો છે. જેથી મિલને આ બાબતે ઇકો સેલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપીડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ પૈકી જીમિત ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. બાઈટ..કિરણસિંહ વાઘેલા.ડીસીપી ઇકો સેલ
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:51
Srinagar, :2509ZN_SRN_NC_PC ( TVU 3 ) लेह में जो हो रहा है वह बहुत गंभीर मुद्दा है। वे दो हफ़्ते से भूख हड़ताल पर हैं। ये लोग छठी अनुसूची और राज्य का दर्जा माँग रहे हैं। इन बच्चों से कई वादे किए गए थे जो पूरे नहीं हुए। ये बच्चे सड़कों पर आ गए और गाँधी मार्ग से चले गए, लेकिन विरोध प्रदर्शनों का कारण बने और भाजपा कार्यालय और अन्य इमारतों को जला दिया गया। इसमें चार लोगों की मौत हो गई है, जबकि 60-80 लोग घायल हुए हैं। यह सब अधूरे विरोध प्रदर्शनों के कारण हुआ है। सरकार को यह समझने की ज़रूरत है कि यह एक सीमावर्ती राज्य है और उसे और विरोध प्रदर्शनों का इंतज़ार नहीं करना चाहिए। सरकार को लद्दाख से सबक लेने की ज़रूरत है। हम लेह में हुई मौतों पर शोक व्यक्त करते हैं। हम घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करते हैं। नेपाल और बांग्लादेश अलग हैं। हम एक अलग राष्ट्र हैं। वे बिना कुछ किए बस बातें करते रहे, लद्दाखी पाँच साल तक इस उम्मीद में इंतज़ार करते रहे कि दिल्ली जागेगी। वे निराश महसूस कर रहे हैं और मुझे लगता है कि दिल्ली को तेज़ी से आगे बढ़ना चाहिए।
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:45
Kargil, :2509ZN_KHALID_MP_TT ( TVU 9 ) EXCLUSIVE लद्दाख में अचानक हुवी हिंसा पर लद्दाख के संसद मोहम्मद हनीफ़ जान भी अचंबे में हैं माँग कर रहे है की घटना की घेरी जाँच हो और जो क़सूरवार है उसे सज़ा दी जाए। संसद से जी न्यूज़ से ख़ास बात चीत में कहा लद्दाख के लोग अपना हक़ माँग रहे है जब से यूटी बना है एक भी नौकरी नहीं लगी है यहाँ का युवा जो पहले जम्मू कश्मीर का हिसा था उसने स्टेट के इम्तिहानों के लिए तैयारी की थी मगर अचानक लद्दाख अलग हो गया उनके सपने टूट गए लद्दाख में इकॉनमी कुछ ख़ास नहीं है यहाँ के लोगों ने अपने पेट काट कर बच्चों को पढ़ाया है। इसीलिए पिछले कई सालों से लेह की अपैक्स बॉडी और कारगिल की केडीए बॉडी मिलकर लद्दाख के मुद्दों के लिए लैड रहे है हमारी चार मांगे है मगर सुनवाई नहीं ही रही है। कल की घटना पर बोलते हुए संसद ने कहा यह कोई प्री प्लान प्रदर्शन नहीं था यह चौधा दिनों से चल रहा था अचानक हिंसा कैसे हुवी दरअसल लोग नाराज़ थे कि उनकी सुनवाई नहीं हो रही है उन्होंने ने कहा कि इसीलिए वो उग्र हुए लेकिन उस बीड को संभाला जा सकता था इस तरह के बल का इस्तेमाल नहीं होना चाहिए था। संसद ने कहा में लद्दाख के एलजी ने मिलकर दो बातों के लिए डिमांड कर रहा हूँ एक की इस पूरे घटनाक्रम की जाँच होनी चाहिए। दूसरा लोग जो मारे वो कैसे मारे गोली से या पेलेट से और गोली चलाने का आदेश किसने दिया इसकी घेरी जाँच होनी चाहिए। खालिद हुसैन कारगिल
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:37
Chaka, :2509ZN_SAJAD_KARGALI_TT ( TVU 9 ) लद्दाख में पौधा हुई स्थिति के बाद जहाँ प्रसाशन ने सख़्त कदम उठाते हुए लेह में कर्फ्यू लगाया और कारगिल में धारा 163BNS नफ़ीज़ किया है। छे साल से चल रहे लद्दाख में यह प्रदर्शन क्यों अचानक हिंसक हुआ और जो लेह अपैक्स बॉडी और कारगिल डेमोक्रेटिक अलायन्स पर जो बीजेपी, एमएचए और लद्दाख प्रशासन ने जो हिंसा बड़काने का जीमेदार ठहराया उसपर जी न्यूज़ से ख़ास बात चीत की केडीए ( कारगिल डेमोक्रेटिक अलायन्स ) के एग्जीक्यूटिव मेम्बर एमएचए के साथ बात चीत करने वाली कमिटी के मेम्बर सज्जाद करगली ने। कारगिली ने कहा हम हिंसा के बिल्कुल साथ नहीं है और इसकी निंदा करते है लेकिन उन्होंने यह भी कहा कि यह सब आरोप है हम हमेश देश के साथ रहे है जब जब देश को हमारी ज़रूरत पड़ी हम खड़े रहे लेकिन जब हमे कुछ चाहिए तो क्यों नहीं दिया जाएगा। उन्होंने ने कहा कि यह को राजनीतिक प्रदर्शन नहीं था और सोनम वांगचुक का इसमें मुझे लगता है कोई हाथ नहीं था। उन्हीं कहा ग्रह मंत्री ख़ुद हमे मिलने के बाद अगली बात चीत कुछ दिनों में होने का आश्वासन दिया था मगर आज चार महीने होगे। हम को माँगते है वो क़ानून के से बाहर नहीं है हम चाहते है डेमोक्रेसी लद्दाख के लिए जिसका दावा ख़ुद प्रधान मंत्री करते है। कहाँ आगे लेह अपैक्स बॉडी और कारगिल डेमोक्रेटिक अलायन्स बैठेगी बात करेगे और आगे क्या करना है वो ताई होगा। ख़ालिद हुसैन
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 25, 2025 10:18:11
Karantha, Gujarat:નર્મદા સાંસદ ગાજ્યા રાજપીપલા ડેડીયાપાડાને જોડતો યાલ મોવી પુલ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ,ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ 8 કરોડ ના ખર્ચે બનેલ નવા પુલ બનાવવા માટે નું ખાતમુહૂર્ત કર્યું.સાસંદ મનસુખ વસાવા સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ડેડીયાપાડા ના ધારાસભ્ય ને લલકાર્યા ,ડેડીયાપાડા માંથી અલગ તાલુકો ચીકડા ને બનાવવા પર રાક્ષકો ની માનસિકતા ધરવતા લોકો સારા કાર્ય ના યજ્ઞ માં હાડકા નાખે એમને વિકાસ થાય એ નથી ગમતું.આદિવાસી બાળકો ને સ્ટાર બેન્ડ બોલાવી કુંદાવે એનાથી વિકાસ નથી થવાનો અને મારી વાત સાચી એ લોકો નહિ માને.ગઈ કાલે જેલ માંથી છૂટી આવી એમનું દ્રશ્ય જોયું ને અમે તો એમના ગુનેગાર નથી ને છત્તા અમને લોકો ને એમને ગાળો દીધી.અને હવે એવું શીખ્યા કે જૂઠું બોલે અને જોરથી બોલે એટલે લોકો એની વાત માની જાય પણ સાચી વાત ને સમજવા જેવી છે ...અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષ ને જેલ માં નાખી દઈએ. આજે આદિવાસી યુવાનો ખોટી દિશા માં જઈ રહ્યા છે .. અને કેટલાક લોકો એને પ્રોસાહિત કરી રહ્યા છે ...એમનું કાંઈ નથી જવાનું એ લોકો કમાઈ ને બેઠા છે એમની પાસે શુ હતું અને આજે કેટલી મિલકત વસાવી લીધી છે કહી ચૈતર વસાવા પર પ્રહાર કર્યા અને એમને કેવી રીતે મિલકત વસાવી એ મને ખબર છે અને પ્રૂફ સાથે કહી શકું છું અમે ડરવા વાળા નથી..ગઈ કાલે ચૈતર વસાવા નું મેં ઇન્ટરવ્યૂ જોયું એમાં મોટી રિજનલ ચેનલ માં એ કહે છે કે મનસુખ વસાવા ઘટના માં 5 મિનિટ આવી જતા રહ્યા અને બીજી એની પોતાની યુ ટુંબર ચેનલ માં કહે કે આખું કાવતરું મનસુખ વસાવા એ કર્યું છે ...આમ બે મોઢે વાત કરે છે .અને કહે છે કે cctv કેમેરા બંધ કરાવ્યા પણ સાચી હકીકત માં હું પણ આક્ષેપ કરી શકું છું કે ચૈતર ને બચાવવા માટે અધિકારી એ cctv કેમેરા ડેમેજ કરી દીધા .જો cctv કેમેરા હોત તો આજે ચૈતર વસાવા જેલ માં હોતે એ બહાર ન આવ્યા હોત હું આક્ષેપ કરી શકું છું . બાઈટ અને સ્પીચ - મનસુખ વસાવા (સાંસદ)
0
comment0
Report
UPUMESH PATEL
Sept 25, 2025 09:48:08
Valsad, Gujarat:Approved By Assignment એન્કર : દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ થી શરૂ થયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભ્યાન શરૂ કરાયેલ જે અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં દરેક પી.એચ.સી સેન્ટર તથા સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે સારવાર કેમ્પ ચાલી રહ્યો છે આ કેમ્પમાં મહિલાઓને લગતી તમામ બીમારીની સારવાર ફ્રીમાં કરવામાં આવી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો તમામ રિપોર્ટ પણ ફ્રી માં કરવામાં આવી રહ્યા છે જેને લઈ વલસાડ જિલ્લાની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ રહી છે તો તમામ મહિલાઓએ પ્રધાન મંત્રીનો આભાર માન્યો હતો બાઈટ : તેજલ બેન લાભાર્થી બાઈટ : દક્ષા બેન લાભાર્થી બાઈટ : પ્રીતિ બર્ન લાભાર્થી બાઈટ : ડો કુંજન પટેલ (phc ડૉક્ટર ) બાઈટ : એ.કે સિંઘ આરોગ્ય અધિકારી
0
comment0
Report
AKAshok Kumar
Sept 25, 2025 09:22:07
Junagadh, Gujarat:જુનાગઢ એંકર વણઝારી ચોકમાં યોજવામાં આવેછે 92 વર્ષથી પ્રાચીન ગરબી ગરબીમાં મહીસાસુર વધ અને સળગતી ઇંઢોણીનો રાસ કરયો રજૂ વીઓ શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકમાં 92 વર્ષથી નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધના કરવા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે વર્ષો પહેલા નવાબનું શાસન હતું ત્યારે બહેનો જાહેરમાં ગરબા ગાઈ શકતા ન હોય ત્યારે પુરુષો ગરબા કરતા આવી એક ગરબાની સ્પર્ધામાં વણઝારી ચોકના યુવકો વિજેતા બનતા જુનાગઢ ના નવાબે ચાંદીનો ગરબો અને માથે ઢાંકવાની ચાંદીની રકાબી ભેટ રૂપે આપી હતી આજે પણ નવરાત્રીના પર્વમાં પ્રાચીન ગરબીની શરૂઆત ના સમયે ચાંદીની રકાબી અને મા અંબાના સ્વરૂપ ચાંદીનો ગરબો પધરાવવામાં આવે છે અને તેમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાચીન ગરબીની શરૂઆત કરવામાં આવે છે વણઝારી ચોક પ્રાચીન ગરબીમાં 180 જેટલી નાની મોટી બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે બાળાઓ ભુવા રાસ સળગતી ઈંઢોણી નો રાસ પીપળી રાસ પટેલ પટલાણી રાસ તેમજ પ્રખ્યાત મહીસાસુર વધનો રાસ રજુ કરેછે આજે ત્રીજા નોરતે વણઝારી ચોકની બાળાઓએ મહિષાસુર વધ અને સળગતી ઈંઢોણી નો રાસ રજૂ કર્યો હતો વણઝારી ચોક યુવક મંડળ દ્વારા બાળાઓ પાસેથી ગરબીમાં રમવા માટેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને નોરતાની ગણતરી પ્રમાણે બાળાઓને દરરોજ લાણીનું પણ વિતરણ કરવામાં આવે છે દશેરાના હવન બાદ બાળાઓ ને ગરબી સંચાલકો દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ નવરાત્રી ગરબા ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે મોટી સંખ્યામાં શહેરીજનો વણઝારી ચોકની પ્રાચીન ગરબી જોવા ઊમટી પડે છે બાઈટ.. કિશોર ધનેશા વણઝારી ચોક ગરબી મંડળ પ્રમુખ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 25, 2025 08:34:12
0
comment0
Report
ARAlkesh Rao
Sept 25, 2025 08:17:00
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે. સ્લગ-ગઢ રાજ્યસરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ નવા બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે ત્યારે પાલનપુર તાલુકાના નબાવી તહેશીલ ગઢ ગામને તાલુકો બનાવવાની 30 વર્ષોની માંગ હોવા છતાં તેને તાલુકો ન બનાવતા ગઢ ગામ સહિત આજુબાજુના 30 ગામોના લોકોએ આજે ગઢ ગામે ભેગા થઈને સુત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ગઢને તાલુકો નહિ બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરાશે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો 20 હજારથી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ,પશુ દવાખાનું,પોલીસ સ્ટેશન,વિધુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે ગઢ ગામ આજુબાજુના 35થી 40 ગામોથી વેપાર ધંધા સાથે સંકયાળેલુ છે જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામે આવે છે ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને 100 જેટલા હીરાના કારખાના હોવા થી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે તેની ગઢ પંથકના વિસ્તાર ના વિકાસ માટે ગઢ ને તાલુકો બનાવવો જોઇએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે અનેક વાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે પરંતુ ત્યાર બાદ કશુંજ થતું નથી જોકે ગઈકાલે સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી જોકે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હડાદ તાલુકો અને ઓગડ તાલુકો તેમજ વાવ -થરા જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ,ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામોના સ્થાનિકોએ આજે ગઢ ગામે એકઠા થઈને સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે ગઢને તાલુકો નહિ બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહિ સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામુહિક બહિષ્કાર કરશે. બાઈટ-1-દેવાભાઈ સાળવી-સ્થાનિક આગેવાન ગઢ ( અમારી 30 વર્ષની ગઢ તાલુકો બને તેવી માંગ હતી ,અનેક નેતાઓએ વાયદાઓ આપ્યા પણ કશું થયું નહિ અમે હવે ઉગ્ર આંદોલન કરીશું) બાઈટ-2-રામસિંહ સોલંકી-સ્થાનિક ( ગઢ તાલુકો ન બન્યો એનો અમને વિરોધ છે અને 30 ગામના લોકો ભેગા થઈને આંદોલન કરીશું) બાઈટ-3-ભરતભાઈ લૂંટયા-સ્થાની (અમારે બીજા કોઈનો વિરોધ નથી પણ અમારી વર્ષોની માંગ ન સ્વીકારતા અમે તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું) બાઈટ-4;અમરતભાઈ બ્રહ્મણીયા-સ્થાનિક ( અમે ગઢ તાલુકો બને તે માટે જિલ્લા પંચાયતમાં પણ ઠરાવ કર્યો હતી,નેતાઓ વાયદાજ આપે છે ,અમે હવે આંદોલન કરીશું.ચૂંટણી બહિષ્કાર કરીશું) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 25, 2025 07:49:59
Surat, Gujarat:સુરત બ્રેક નવરાત્રી દરમિયાન સૌ પ્રથમવાર સુરત પોલીસે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો ડોમમાં 50થી વધુ એઆઈ કેમેરા લગાડવામાં આવ્યા 15 જેટલા મોટા ડોમનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે જ્યાં 10 હજારથી વધુ લોજો ભેગા થાય છે ત્યાં એઆઈ કેમેરા લગાડવામાં આવ્યા છે ડુમસ, સરસાણા, વેસુ તથા કતારગામ સહિત ના વિસ્તારોના ડોમમાં કેમેરા લગાડવામાં આવ્યા એઆઈ કેમેરાથી કેટલા લોકો ઇન થયા અને કેટલા લોકો આઉટ થયા, આ ઉપરાંત ટોટલ કરી આંકડો ડિસ્પ્લે પર બતાવે છે ડોમની કેપેસિટી પહેલેથી સિસ્ટમમાં નાખી દેવામાં આવે છે ઓવર ક્રાઉડ હશે તો પોપ પોપ જનરેટ થશે અને કંટ્રોલરૂમમાં એલર્ટ બતાવવામાં આવશે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા તાત્કાલિક ધોરણે જે તે પોલીસ સ્ટેશનને વોકીટોકી થી સંપર્ક કરવામાં આવશે ઓવ ક્રાઉડ મેન્ટેન કરવા માટે સુચના આપવામાં આવશે કયા પોલીસકર્મીની ક્યાં ડ્યુટી છે તે અંગે પણ એઆઈ કેમેરાથી જોઈ શકાશે ગત વર્ષે 4,000 ની કેપેસિટીમાં 18000 જેટલા ખેલૈયાઓ ડોમમાં પહોંચ્યા હતા આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પહેલેથી તકેદારી રાખવામાં આવી છે એ આઈ કેમેરાથી ક્રિમિનલ અને પીક પોકેટર પર પણ નજર રખાશે કોઈ વ્યક્તિ ડોમમાં પ્રવેશે છે ત્યારે તેના હાથમાં બેગ છે કે કેમ અને નીકળે છે ત્યારે તેના હાથમાં કોઈ વસ્તુ છે કે કેમ તે અંગે પણ જાણી શકાશે ગરબા પત્યા બાદ ટ્રાફિક સંકલન માટે 1,400 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે વન ટુ વન..કરણરાજ વાઘેલા..ડીસીપી
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top