Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
1.35 करोड़ के डायमंड घोटाले में आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Sept 25, 2025 10:21:41
Surat, Gujarat
એકર રૂ 1.35 કરોડની કિંમતનો હીરાનો માલ ખરીદ્યા બાદ માલના પૈસા નહિ આપતા મામલો ઇકો સેલ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો ઇકોસેલ પોલીસે સમગ્ર બનાવવામાં તપાસા ધરી આરોપી જીમિત સવાણીની ધરપકડ કરી હતી.જીમિતે રૂ 1.35 કરોડનો માલ ખરીદ્યા બાદ માત્ર 35 લાખ ચૂકવ્યા હતા બાકીની રકમ ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વિઓ.1 સુરતમાં હીરા ઉદ્યોગકાર મિલન અમરતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2024માં એપ્રિલ માસમાં આરોપી જીમીત જીમીન્દ્રકુમાર સવાણી તેમની ઓફીસ પહોંચ્યો હતો.જ્યાં તેને મિલનભાઈને વિશ્વાસમાં લઇ જીમીતના પિતા જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ભાઇ ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી ત્રણેય ભેગા મળી મુંબઇ હીરાબજારમાં છુટકમાં નેચરલ ડાયમંડ એલ.બી.હીરાનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું. સુરત ખાતેથી અલગ-અલગ પાર્ટીઓ પાસેથી ઉધારીમાં ૪૫ થી ૬૦ દિવસની ઉધારીમાં માલ ખરીદ કરી વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચુકવી આપતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો .તેમને મિલન ભાઈને કહ્યું હતું કે જો તમેં પણ અમને નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ આપશો તો તમને પણ સમયસર પેમેન્ટ ચુકવી આપવાની વાત કરી હતી. આ વાતમાં મિલન આવી જતા આરોપી જીમિતે 30 એપ્રિલ 2024 થી 26 સપ્ટેમ્બર 2024 સુધી માં 1.35 કરોડનો નેચરલ ડાયમડ નો માલ ખરીદ્યો હતો. ખરીદેલા નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ ૩૦ થી ૭૫ દિવસની ઉધારીમાં રૂબરૂ તથા આંગડીયા મારફતે મેળવ્યો હતો . જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ ફોન ઉપર માલ મળી ગયા નું કહી મિલન ને રૂ 34.79 લાખની રકમ ચુકવી આપી હતી. જ્યારે રૂ 1 કરોડનું પેમેન્ટ આપેલ નિયત સમયમાં ચુકવણું કરી આપવાની વાત કરી હતી. પેમેન્ટ આપવાના સમય દરમિયાન આરોપીઓએ અલગ-અલગ વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ મિલને ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ વોટસઅપ ઉપર એક ચીઠ્ઠીમાં હિશાબ મોકલી આપ્યો હતો.જેમાં તેઓએ ફરીયાદી મિલનને ૮૧,૭૮,૧૩૭/-જ ચુકવી આપવાના બાકી હોવાનો હીશાબ મોકલી આપયો હતોમ જેથી મિલને આરોપીને ફોન કરી જણાવેલ કે, તેને રૂ.1 કરોડનુ પેમેન્ટ લેવાનુ છે.આ વાત કરતા આરોપીઓએ થોડો સમય માંગી પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી હતી. ત્યારબાદ જીમીત સવાણી તથા જીતેન્દ્રકુમાર સવાણી તથા ઋત્વીક સવાણીએ મિલન નો ફોન બ્લોક કરી દીધો હતો. ફોન બ્લોક કરી દેતા મિલન ને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે પોતે ઠગ ના હાથે છેતરાય ગયો છે. જેથી મિલને આ બાબતે ઇકો સેલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપીડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ પૈકી જીમિત ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. બાઈટ..કિરણસિંહ વાઘેલા.ડીસીપી ઇકો સેલ
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 25, 2025 12:21:28
Surat, Gujarat:હાલ તહેવારોની મોસમ વચ્ચે ચોરી કરતી ગેંગ સક્રિય.સુરતના ચૌટાપુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો ત્યાં ચોર ટોળકી લાભ ઉઠાવી રહી છે.ગ્રાહકોના સ્વાંગમાં આવતાં ચોરોએ ચૌટાપુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો.ચોટાપુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચુકવી જ્વલેરી ચોરી હોવાનો સીસીટીવી સામે આવ્યો.આ ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી આપી.ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે બે બુરખાધારી મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે.લાંબા સમય સુધી દુકાનમાં રહ્યા બાદ આ બે પૈકી એક મહિલા દુકાનદારની નજર ચુકવી જ્વેલરીનું એક આખું બોક્સ પહેલા દુરથી ખેંચે છે
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 25, 2025 12:04:20
Porbandar, Gujarat:2509 ZK PBR TAX FORMAT-PKG DATE-25-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વધારાનો નિર્ણય આજે અધિકૃત રીતે પાછો લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે..આ પહેલા 2 મહિના પૂર્વે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરાઈ હતી પરંતુ ત્યારબાદ કાગળ પર આ અંગે કોઈ નિર્ણય નહીં આવતા લોકોએ નવા વધેલા વેરા ભર્યા હતા જેઓને આગલા વર્ષે બાદ આપવાની વાત કરાઇ છે.આટલા લાંબા સમય બાદ આજે મહાનગરપાલિકા કમિશનરે વેરામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે,જે વેરો વધારો થયો હતો તેમાંથી 45 ટકા જેટલો વેરો પરત લેવામાં આવશે.આ નિર્ણય બાદ જે જાગૃત નાગરિકોએ આ વેરાના વિરોધમાં લાંબી લડત ચલાવી હતી તેઓએ આ નિર્ણયને પ્રજાની જીત ગણાવી હતી અને મનપા દ્વારા રીબેટની તારીખ વધારવામાં આવે તેવી તેઓએ માંગણી પણ કરી હતી. બાઇટ-1 એચ.જે.પ્રજાપતી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા બાઇટ-2 જીતેન્દ્ર મદલાણી જાગૃત નાગરિક બાઇટ-3 અમિત ખોડા શહેરીજન,પોરબંદર
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 25, 2025 12:04:03
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૫/૦૯/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગર માર્કેટયાર્ડમાં સેક્રેટરીની નિમણૂક નહીં થતા અનેક કર્મચારીઓ પગારથી વંચિત. એન્કર : ભાવનગર માર્કેટયાર્ડમાં સેક્રેટરી અભાવે અનેક કામો અટવાયા, નાણાકીય વહીવટ ઠપ્પ થઈ જતા તહેવાર ટાણે જ યાર્ડના કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત રહ્યા છે, બે માસ પહેલા ઈનચાર્જ સેક્રેટરીનો કાર્યકાળ પૂર્ણ થઈ જતા નાનામોટા અનેક કાર્યો ટલ્લે ચડી રહ્યા છે. વિઓ ૧: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સરકારની અગત્યની મંજૂરીઓ નહીં મળતા ઘણા લાંબા સમયથી સેક્રેટરીનું સ્થાન ખાલી રહી જવા પામ્યું છે, માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ઈનચાર્જ તરીકે રહેલા સેક્રેટરી 31 જુલાઈ 2024 ના રોજ સેવા નિવૃત થતા તેને વધુ એક વર્ષ માટે એક્સ્ટેન્શન ફિક્સ પગાર પર નિમણૂક આપી કાર્યકાળ વધારવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષ સુધીમાં સરકાર પાસે કાયમી સેક્રેટરીની નિમણૂક માટે શાસકો નબળા પુરવાર થતા એક્સ્ટેન્શન અપાયેલ સેક્રેટરીનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો હતો, જેના કારણે માર્કેટ યાર્ડમાં ફરી સેક્રેટરીનું સ્થાન ખાલી થયું હતું, એક્સટેન્શન અપાયેલ સેક્રેટરીનો કાર્યકાળ પૂર્ણ થઈ જવામાં હોવાની જાણ હોવા છતાં યાદના શાસકો દ્વારા કાયમી સેક્રેટરીની નિમણૂક કરવામાં બાબતે કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું, જેના કારણે ફરી ગત 31 જુલાઈ 2025 ના રોજ સેક્રેટરીનો બીજી વખતનો કાર્યકાળ પૂર્ણ થઈ જતા અનેક વહીવટી કામો અટવાઈ પડ્યા છે, ખાસ તો યાર્ડના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 40 જેટલા કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત રહેવા પામ્યા છે, એક બાજુ તહેવારો હોય પગાર નહીં મળતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દ્વારા ખર્ચ કરવાની મર્યાદા 2 લાખ માંથી વધારી 5 લાખ કરવામાં આવી છે, પરંતુ 10 હજારથી ઓછી રકમના કામો સિવાય મોટી રકમના કામો સેક્રેટરી ની સહી વગર થઈ શકતા નથી, જેના કારણે ચેરમેનને ખર્ચ કરવા અપાયેલી સત્તા સાવ નિરર્થક સાબિત થઈ રહી છે, હાલમાં નવા કાયમી સેક્રેટરીની જ્યાં સુધી નિમણૂક કરવામાં ના આવે ત્યાં સુધી જૂના સેક્રેટરીની નિમણૂક કરવા સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં રજીસ્ટરની મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ રાજ્ય સરકારના અધિકારી અન્ય કામોમાં રોકાયેલા હોય ભાવનગરમાં સેક્રેટરીની નિમણૂક નું કોકડું ગૂંચવાઈ ગયું છે. જેના કારણે અનેક કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે, તો બીજી બાજુ વહીવટી કાર્યો પણ ઠપ્પ થઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન રણછોડભાઈ ઝાઝડિયા એ પણ સેક્રેટરી વગર અનેક કામો અટવાયા હોવાનો સ્વીકાર કર્યો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડ વેપારી એસોશિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ નિર્ણય કરી સેક્રેટરીની કાયમી નિમણૂક કરવામાં આવશે, તેમજ હાલ થોડા સમયમાં ઈનચાર્જ સેક્રેટરિની નિમણૂક કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાઈટ: રણછોડભાઈ ઝાઝડિયા, ચેરમેન, ભાવનગર માર્કેટ યાર્ડ. બાઈટ: નરેન્દ્રસિંહ ગોહીલ, પ્રમુખ, વેપારી એસોસિએશન, ભાવનગર માર્કેટ યાર્ડ.
0
comment0
Report
GDGaurav Dave
Sept 25, 2025 11:22:53
Rajkot, Gujarat:SLUG - 2509ZK_LIVE_RJT_NEEL_CITY REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED SEND TVU 75 2509ZK_LIVE_RJT_NEEL_CITY FEED SEND TVU 75 એન્કર - રાજકોટના નીલ સીટી ક્લબમાં નવરાત્રીના આયોજન માં આયોજકો ભાન ભૂલ્યા છે. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર નીલ સીટી ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ અને હોલીવુડના ગીત ડીજે ઉપર વગાડવામાં આવી રહ્યા છે. જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં અર્વાચીન રસોત્સવ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. નવરાત્રી માતાજીની આરાધના કરવાનો પર્વ છે જ્યારે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી હોય તેમ નીલસિટી ક્લબના સંચાલક દ્વારા બેફામ રીતે હિન્દી અને અંગ્રેજી ગીતો પર લોકોને નચાવવામાં આવી રહ્યા છે જેથી આ વિડીયો સામે આવ્યા બાદ વિવાદો શરૂ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિલ સિટી કલબના દાંડિયાની માન્યતા રદ્દ કરવા કરવામાં આવે તેવી માંગ કરી છે. નીલ સિટી કલબ દ્વારા કોઈ આવા કૃત્ય કરવા ન જોઈએ. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું. આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ નીલ સિટી કલબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા. VHPના અગ્રણી મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, આયોજકોને કહીએ છીએ કે તમે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા જ રમાડો. બોલીવુડ સોંગ ન વગાડવા જોઈએ. ભારતીય યુવા તમને અવડે માર્ગે દોડાવવાનું બંધ કરવું જોઈએ... ચોપાલ - ગૌરવ દવે જોકે આ મામલે સનાતન સંત સમિતિ અને સાધુ સંતોની અંદર પણ નીલ સીટી સામે રોષ ફેલાયો છે. સનાતન સંત સમિતિના પ્રવક્તા જ્યોર્તિનાથ બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નીલ સીટી ક્લબ અવાર-નવાર વિવાદોમાં આવે છે અને રાજકીય ઓથ હોવાને કારણે તેની સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. સામાન્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય તો માતાજીના ગરબા માટે કરવામાં આવે છે. નવરાત્રી રમાડવી જોઈએ જેને બદલે દર વર્ષે નીલ સીટી ક્લબની અંદર 31 ડિસેમ્બર જેવી પાર્ટીઓ કરવામાં આવી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા જતા ક્યાંક આપણે આપણી મર્યાદા પણ ભૂલી જઈએ છીએ તેવું જ્યોર્તિનાથ બાપુ માની રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા નીલસીટી ક્લબની અંદર ચાલતા ઠૂમકાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તે જરૂરી છે. બાઈટ - જ્યોર્તિનાથ બાપુ, પ્રવક્તા, સનાતન સંત સમિતિ અર્વાચીન દાંડિયા રાસ આયોજનમાં હિન્દી ગીતોને લઈને વિવાદ શરૂ થયો છે. જેને લઈને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેને કહ્યું હતું કે, નવરાત્રી એ આપના હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે. આપણા વડવાઓ દ્વારા આ પરંપરા જાળવી છે. હિંદુઓએ અને ખાસ તો બ્રાહ્મણ આયોજકોએ આ નવરાત્રીને લઈને સાવચેતી રાખવી જોઈએ. માતાજીની એક તરફ સ્થાપન થઈ હોઈ અને બીજી તરફ ફિલ્મી ગીતો અને અણછાજતું વર્તન ખાસ કરીને ૩૧ ડિસેમ્બર જેવું નવરાત્રી મહોત્સવ દરમિયાન ન જ થવું જોઈએ. બાઈટ - રામભાઈ મોકરિયા, રાજ્યસભા સાંસદ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 25, 2025 11:16:41
Surat, Gujarat:બ્રેકીંગ સુરતના સરથાણા પોલીસે છેતરપિંડી કરનાર ઈસમોને પકડી પાડ્યા 2016 માં ઓલપાડના ફૂડસદ ગામે પ્રોજેક્ટ બનાવ્યો હતો રોયલ રેસીડેન્સી નામનો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો હતો સરથાણા રોયલ આર્કેડ ખાતે ઓફિસ ખોલી હતી ઓફિસમાં અનેક લોકોએ પૈસા આપી મકાન લખાવ્યા હતા 36 મહિના તમામ મકાનો તૈયાર કરી લોકોને સોંપવાનો વાયદો આપ્યો હતો 36 મહિનામાં મકાન ન મળે તો ડબલ રૂપિયા પરત અપાવની સ્કીમ આપી હતી 2019 માં આ પ્રોજેક્ટ માંથી બુટલ ટ્રેન પસાર થવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાબતે સરકાર તરફથી 3.50 કરોડ બિલ્ડરને મળ્યા હતા 25 થી વધુ લોકોને રૂપિયા પરત આપ્યા વગર છેતરપિંડી આચરી હતી લોકોએ પોતાની મેહનત આશરે 1.50 કરોડ રૂપિયા મકાન લેવા બિલ્ડરને આપ્યા હતા બિલ્ડર દ્વારા રૂપિયા પરત આપવા બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવ્યા આખરે ભોગ બનનાર લોકોએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી સરથાણા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો સરથાણા પોલીસે બે આરોપીની કરી ધરપકડ એક આરોપી વોન્ટેડ અને એક આરોપી મૃત્યુ પામ્યો છે
0
comment0
Report
GDGaurav Dave
Sept 25, 2025 11:02:09
Rajkot, Gujarat:SLUG - 2509ZK_LIVE_RJT_MARKETING REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - ગુજરાતમાં મહિલાઓના સ્વસ્થ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિવસે ''''''''સ્વસ્થ નારી, સશક્ત પરિવાર'''''''' પ્રોજેકટની શરૂઆત કરી હતી. આગામી 2 તારીખ સુધી ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ''''સ્વસ્થ નારી, સશક્ત પરિવાર''''ના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં 18 વર્ષમાં 34 જેટલા આરોગ્ય કેન્દ્રો પર દરરોજ મહિલાઓને લાગ્યા રોગને લઈને તપાસ કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારની આશા બહેનો દ્વારા પોતાના વિસ્તારની ગર્ભવતી મહિલાઓ અને યુવતીઓને આરોગ્ય લક્ષી તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને મહિલાઓના રોગનું નિદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. એટલું જ નહીં આરોગ્ય કેન્દ્રો ખાતે અલગ અલગ રોગના ચેકઅપ, બ્લડ રિપોર્ટ, ડાયાબીટીસ રિપોર્ટ, ગાયનેકોલોજિસ્ટ સહિતના તબીબો દ્વારા મહિલાઓના સ્વસ્થની ચકાસણી કરવામાં આવે છે. જેનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓ લઈ રહ્યા છે. સગર્ભા મહિલા લાભાર્થી કંચન જાધવે કહ્યું હતું કે, ઘરમાં મહિલા સ્વસ્થ હશે તો આખો પરિવાર સશક્ત પરિવાર બનશે. જો મહિલા જ બીમાર હશે તો પરિવારમાં પણ ધ્યાન આપી શકાતું નથી જેથી આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો દ્વારા મારા જેવા બહેનોને લઈ અવવામાં આવે છે અને નિયમિત દવા, રિપોર્ટ અને બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે. લાભાર્થીઓ સરકારની આ યોજના થી ખુશ થઈ આશીર્વાદ આપી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. ભૂમિબેન કામાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલાઓની તપાસ કરવામાં આવે છે આશા વર્કર બહેનો પોતાના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનો યુવતીઓ અને પરણીત એક મહિલાઓને નિયમિત રીતે ચેક કરતા હોય છે જોકે પ્રધાનમંત્રીએ પોતાના જન્મદિવસે શરૂ કરેલી સ્વસ્થ નારી સશક્ત પરિવાર હેઠળ આ યોજનામાં દરરોજ મોટી સંખ્યામાં બહેનો ના આરોગ્યનું તપાસ કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાના 34 જેટલા આરોગ્ય કેન્દ્ર પર મહિલાઓના રોગને લગતા રિપોર્ટ તેમજ ગાયનેક ડોક્ટર દ્વારા તેમનું નિદાન કરવામાં આવે છે મહિલા સ્વસ્થ હશે તો તેમનું પરિવાર પણ સશક્ત રહેશે તે ઉમદા હેતુથી આ કેમ યોજવામાં આવે છે દરરોજ અલગ અલગ ત્રણથી ચાર વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર ઉપર કેમ્પ કરી મહિલાઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. ''''સ્વસ્થ નારી, સશક્ત પરિવાર'''' હેઠળ ક્યાં ક્યાં રોગના નિદાન • મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ • મહિલાઓને લગતા સામાન્ય સ્વાસ્થ્ય મુદ્દાઓ જેમ કે પોષણનો અભાવ (એનિમિયા), માનસિક સ્વાસ્થ્ય અને સ્ત્રીરોગ સંબંધી રોગો. • મહિલાઓના સ્વાસ્થ્ય પર આધારિત જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, મિશન ઇન્દ્રધનુષ અને અન્ય સરકારી આરોગ્ય યોજનાઓ • નિવારણ અને ઉપચાર: નિયમિત સ્વાસ્થ્ય તપાસ, સંતુલિત આહાર, કસરત અને યોગનું મહત્વ. • સામાજિક જાગૃતિ: મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે પરિવાર અને સમાજની જવાબદારી અને જાગૃતિ કેળવવાના પ્રયાસો. • સ્વસ્થ મહિલાઓનું સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન સરકારી મહિલાલક્ષી યોજનાઓની યાદી ● જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ● મિશન ઈન્દ્રધનુષ ● પોષણ સુધા ● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ● પૂર્ણા યોજના બાઈટ - ડો. ભૂમિ કમાણી, મેડિકલ ઓફિસર, RMC બાઈટ - સુમિત્રા ચૂસસમા, આશા વર્કર બાઈટ - કંચન જાદવ, લાભાર્થી સગર્ભા
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 10:34:58
Ahmedabad, Gujarat:ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ખુલ્લે આમ લુંટ હત્યા ચોરી અને મહિલા અત્યાચાર થાય છે અસામાજિક તત્વોને પોલીસ કે પ્રશાસન નો ડર નથી ગુજરાત કોમી એખલાસ ના વાતાવરણને ડોળવાનો પ્રયાસ થઇ રહેલો છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પેલાનીંગ સાથે આ કૃત્યો થઇ રહ્યા છે ધાર્મીક ઉત્તેજના વધે તે પ્રકાર ના કામ થઇ રહ્યા છે ગોધરા દેહગામ અને અન્ય શહેરમાં પણ આવા બનાવ બન્યા સરકારે કડકાઇથી કામગીરી કરવી જોઇએ વર્ષો થી સદભાવના થી રહેતા લોકો ને કેટલાક તત્વો દ્વારા લાગણી ઉશ્કેરવામાં આવે છે કેટલાક તત્ત્વો આ લાગણી ઉશ્કેરે છે તેને શોધીને કાર્યવાહી કરે સરકાર પાસે તંત્ર છે આઇ બી છે સાયબર સેલ છે તેનાથી ઘટનાના મૂળમાં જાય આવા બનાવો ન બને તે માટે સરકારે પ્રોએક્ટીવ બની કામ કરે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 10:34:50
Ahmedabad, Gujarat:કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસનું નિવેદન આ સરકાર ઇવેન્ટ મેનેજમેન્ટની સરકાર છે દરેક કાર્યક્રમ ને ઇવેન્ટમાં કન્વર્ટ કરે છે આઈસીડીએસના યોજનાનો હેતુ કુ પોષણ દુર કરવાનો ગરીબ અને પછાત વર્ગના બાળકોને પ્રી સ્કુલ માટેનો છે મોટા ભાગની આંગણવાડી ૩૦ ટકા બાળકોની જ હાજરી હોય છે આંગણવાડી માં બાળકો જમતા નથી તેની સરકારને ચિંતા નથી પોષણયુક્ત આહારના જે પેકેટ આવે છે તે એટલા હલકી ગુણવત્તાવાળા છે કે લોકો પોતાના પશુઓને ખવડાવે છે રાજ્યની ૮૪૫૨ આંગણવાડીઓતુટેલા મકાનોમાં ,૩૩૮૧ કામ ચલાઉ મકાનમાં છે ૩૦ આંગણવાડી ઓ ખુલ્લી જગ્યામાં ચાલે છે ૧૨૯૯ આંગણવાડી માં ટોઇલેટ ની વ્યવસ્થા નથી ૧૦૩૨ આંગણવાડી માં પીવાના પાણીની વ્યવસ્થા નથી ૩.૮૨ કરોડના આરો મશીન આપ્યા પણ પાણી અને વિજળી ન હોવાથી કાટ ખાય છે આંગણવાડી બહેનો પાસે બાળકો સાચવવા સિવાયના અન્ય કામ લેવામાં આવે છે આંગણવાડી વર્ણ વેદ તોડવાની છે જોકે અન્ય રીતે કામ કરે છે યોગ્ય પ્રમાણમાં આંગણવાડી ન હોવાથી રસી કરણને અસર થઇ રહી છે સર્વ સમાવેશ વિકાસ સાધવામાં સરકાર નિષ્ફળ બાઇટ જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 10:34:43
Ahmedabad, Gujarat:અમિત ચાવડાનુ નિવેદન ગુજરાત સ્થાપના દિવસથી વિકાસમાં અગ્રેસર આજે પણ ગુજરાત પર કુ પોષણ નું લાંછન કેગના અહેવાલમાં કુ પોષણની ચિંત વ્યક્ત કરાઇ મોદી મોડલના ગુજરાતમાં કુપોષણ આજે પણ યથાવત પ્રજાના ટેક્સના કરોડોના ખર્ચ બાદ કુપોષણ ભાજપના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાત પર કુ પોષણ લાંછન આખા દેશમાં કુ પોષીત જિલ્લાની યાદીમાં ૧૦ પૈકી પાંચ ગુજરાતના કરોડોના ખર્ચ બાદ આદિવાસી જિલ્લામાં કુ પોષણનું પ્રમાણ ગુજરાતના વસ્તી પ્રમાણે પુરતા આંગણવાડી કેન્દ્રો નથી અનેક કેન્દ્રો ભાડાના મકાનમાં અને પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જે છે તે જર્જરિત હાલતમાં છે લાઇટ પાણી કે ટોઇલેટની વ્યવસ્થા નથી સરકાર ખરીદી કરી ભ્રષ્ટાચાર કરવામા મસ્ત જ્યારે ભીડ ભેગી કરવાની હોય ત્યારે આંગણવાડીની બહેનોનો ઉપયોગ હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં પુરતો પગાર આપવા સરકાર ગંભીર નથી ભાજપના મળતીયા અને અધિકારીઓ ક્યારેય કુ પોષીત થતા નથી સરકાર પાસે માંગ કે આંગણવાડી બહેનોને પુરતો પગાર આપવામાં આવે વસ્તીના પ્રમાણમાં આગંણવાડી કેન્દ્રો બનાવાય ૨૦ ટકા બાળકો યોજનાનો લાભ લઇ શકતા નથી સરકાર તેનો સર્વે કરી લાભ આપે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:51
Srinagar, :2509ZN_SRN_NC_PC ( TVU 3 ) लेह में जो हो रहा है वह बहुत गंभीर मुद्दा है। वे दो हफ़्ते से भूख हड़ताल पर हैं। ये लोग छठी अनुसूची और राज्य का दर्जा माँग रहे हैं। इन बच्चों से कई वादे किए गए थे जो पूरे नहीं हुए। ये बच्चे सड़कों पर आ गए और गाँधी मार्ग से चले गए, लेकिन विरोध प्रदर्शनों का कारण बने और भाजपा कार्यालय और अन्य इमारतों को जला दिया गया। इसमें चार लोगों की मौत हो गई है, जबकि 60-80 लोग घायल हुए हैं। यह सब अधूरे विरोध प्रदर्शनों के कारण हुआ है। सरकार को यह समझने की ज़रूरत है कि यह एक सीमावर्ती राज्य है और उसे और विरोध प्रदर्शनों का इंतज़ार नहीं करना चाहिए। सरकार को लद्दाख से सबक लेने की ज़रूरत है। हम लेह में हुई मौतों पर शोक व्यक्त करते हैं। हम घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करते हैं। नेपाल और बांग्लादेश अलग हैं। हम एक अलग राष्ट्र हैं। वे बिना कुछ किए बस बातें करते रहे, लद्दाखी पाँच साल तक इस उम्मीद में इंतज़ार करते रहे कि दिल्ली जागेगी। वे निराश महसूस कर रहे हैं और मुझे लगता है कि दिल्ली को तेज़ी से आगे बढ़ना चाहिए।
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:45
Kargil, :2509ZN_KHALID_MP_TT ( TVU 9 ) EXCLUSIVE लद्दाख में अचानक हुवी हिंसा पर लद्दाख के संसद मोहम्मद हनीफ़ जान भी अचंबे में हैं माँग कर रहे है की घटना की घेरी जाँच हो और जो क़सूरवार है उसे सज़ा दी जाए। संसद से जी न्यूज़ से ख़ास बात चीत में कहा लद्दाख के लोग अपना हक़ माँग रहे है जब से यूटी बना है एक भी नौकरी नहीं लगी है यहाँ का युवा जो पहले जम्मू कश्मीर का हिसा था उसने स्टेट के इम्तिहानों के लिए तैयारी की थी मगर अचानक लद्दाख अलग हो गया उनके सपने टूट गए लद्दाख में इकॉनमी कुछ ख़ास नहीं है यहाँ के लोगों ने अपने पेट काट कर बच्चों को पढ़ाया है। इसीलिए पिछले कई सालों से लेह की अपैक्स बॉडी और कारगिल की केडीए बॉडी मिलकर लद्दाख के मुद्दों के लिए लैड रहे है हमारी चार मांगे है मगर सुनवाई नहीं ही रही है। कल की घटना पर बोलते हुए संसद ने कहा यह कोई प्री प्लान प्रदर्शन नहीं था यह चौधा दिनों से चल रहा था अचानक हिंसा कैसे हुवी दरअसल लोग नाराज़ थे कि उनकी सुनवाई नहीं हो रही है उन्होंने ने कहा कि इसीलिए वो उग्र हुए लेकिन उस बीड को संभाला जा सकता था इस तरह के बल का इस्तेमाल नहीं होना चाहिए था। संसद ने कहा में लद्दाख के एलजी ने मिलकर दो बातों के लिए डिमांड कर रहा हूँ एक की इस पूरे घटनाक्रम की जाँच होनी चाहिए। दूसरा लोग जो मारे वो कैसे मारे गोली से या पेलेट से और गोली चलाने का आदेश किसने दिया इसकी घेरी जाँच होनी चाहिए। खालिद हुसैन कारगिल
0
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 25, 2025 10:20:37
Chaka, :2509ZN_SAJAD_KARGALI_TT ( TVU 9 ) लद्दाख में पौधा हुई स्थिति के बाद जहाँ प्रसाशन ने सख़्त कदम उठाते हुए लेह में कर्फ्यू लगाया और कारगिल में धारा 163BNS नफ़ीज़ किया है। छे साल से चल रहे लद्दाख में यह प्रदर्शन क्यों अचानक हिंसक हुआ और जो लेह अपैक्स बॉडी और कारगिल डेमोक्रेटिक अलायन्स पर जो बीजेपी, एमएचए और लद्दाख प्रशासन ने जो हिंसा बड़काने का जीमेदार ठहराया उसपर जी न्यूज़ से ख़ास बात चीत की केडीए ( कारगिल डेमोक्रेटिक अलायन्स ) के एग्जीक्यूटिव मेम्बर एमएचए के साथ बात चीत करने वाली कमिटी के मेम्बर सज्जाद करगली ने। कारगिली ने कहा हम हिंसा के बिल्कुल साथ नहीं है और इसकी निंदा करते है लेकिन उन्होंने यह भी कहा कि यह सब आरोप है हम हमेश देश के साथ रहे है जब जब देश को हमारी ज़रूरत पड़ी हम खड़े रहे लेकिन जब हमे कुछ चाहिए तो क्यों नहीं दिया जाएगा। उन्होंने ने कहा कि यह को राजनीतिक प्रदर्शन नहीं था और सोनम वांगचुक का इसमें मुझे लगता है कोई हाथ नहीं था। उन्हीं कहा ग्रह मंत्री ख़ुद हमे मिलने के बाद अगली बात चीत कुछ दिनों में होने का आश्वासन दिया था मगर आज चार महीने होगे। हम को माँगते है वो क़ानून के से बाहर नहीं है हम चाहते है डेमोक्रेसी लद्दाख के लिए जिसका दावा ख़ुद प्रधान मंत्री करते है। कहाँ आगे लेह अपैक्स बॉडी और कारगिल डेमोक्रेटिक अलायन्स बैठेगी बात करेगे और आगे क्या करना है वो ताई होगा। ख़ालिद हुसैन
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top