Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

કચ્છમાં અનરાધાર વરસાદથી ઊંટોના મોત, જાણો શું થયું!

LJLakhani Jaydeep
Jul 08, 2025 18:01:02
Dwarka, Gujarat
વીઓ :- છેલ્લા બે-ત્રણ દિવસથી કચ્છ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે એક કરુણ ઘટના બની છે. વરસાદના તેજ પ્રવાહમાં અનેક ઊંટ તણાઈ ગયા હતા. જેમાંથી ઘણા વાડીનાર જેટી નજીક સમુદ્ર કિનારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. એવું મનાય છે કે આ ઊંટો સ્થાનિક માલધારી પરિવારોના હતા અને નદીઓમાં આવેલા પૂરના પાણીમાં તણાઈને સમુદ્રમાં પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં અંદાજે પાંચ ઊંટના મોત થયા હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top