Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૈજનાથ દાદા માટે અનોખા હનુમાનજીનો શણગાર, ભક્તોએ દર્શન કર્યું

Aug 24, 2024 14:55:52
Himatnagar, Gujarat

રાયગઢના વૈજનાથ દાદાને શનિવારે વિવિધ રંગોના ઉપયોગથી અનોખા હનુમાનજીના શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ માસની તીવ્ર વરસાદી સ્થિતિ વચ્ચે, ભક્તોએ આ શણગારનો દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર ખાતે ભાવિક ભક્તોએ ધૂપ આરતી અને દીપ આરતી કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો. "હર હર મહાદેવ" અને "જય શ્રી રામ" ના નારા લાગ્યા.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Nov 14, 2025 18:45:23
Surat, Gujarat:સુરત શહેરના લસકાણા ખાતે શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયા, સુરત મનપા ના મેયર દક્ષેશ માવાણી,ધારાસભ્ય મુકેશ પટેલ,પૂર્ણેશ મોદી સહિત પાટીદાર સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે સમાજ માં ચાલતા દૂષણ સામે સંકલ્પ લેવડાવવા માટે આવ્યો હું છું. જે માતા પિતાએ બાળક ને અભ્યાસ કરી મોટો કરાવે છે,પરંતુ એ જ બાળક પોતાના જ માતા પિતાને વૃદ્ધા શ્રમમાં મુકતો હોય તો એવા પાસે ફંડ ના લેવું જોઈએ અને પહેલી હરોળ માં પણ નાં બેસાડતા,સાથે ડ્રગ્સ ના દુષણ ને લઈને પણ હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે હું પોલીસની પાછળ પડી ગયો છું,સુરત નહી આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબુત કરવા પાછળ પડ્યો છું,માત્ર ચાર વર્ષમાં આપણી ગુજરાત પોલીસે 75 પાકિસ્તાની ડ્રગ્સ વેચનાર ને જેલમાં ધકેલી દીધા છે.સમાજમાં આવી મોટી લડાઈમાં તમારો સાથ જોઈશે.ડ્રગ્સ નાબૂદ ના થાય ત્યાં સુધી હું ઝપવાનો નથી સાથે માવઠાને લઈને પણ જણાવ્યું હતું કે કમોસમી વરસાદે ખૂબ મોટું નુકશાન કરાવ્યું છે. માત્ર 7 દિવસની અંદર સર્વે નું કામ પૂર્ણ કરાવીqy וחદું અને 10 દિવસમાં 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કોઈ ખેડૂતની ફરિયાદ આવી તો યાદ પગલા ભરવામાં આવશે તેવું કીધું છે
195
comment0
Report
AKArpan Kaydawala
Nov 14, 2025 16:47:24
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન હોલમાં ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન માળાની પુર્ણાહુતી થઇ. 11 થી 14 નવેમ્બર દરમ્યાન યોજાયેલી આ વ્યાખ્યાન માળાના ચોથા અને આખરી દિને સંઘના સહસરકાર્યવાહ આલોક કુમારજીએ સંઘના પાંચમા અને છઠા સરસંઘચાલક એવા અનુક્રમે એસ સુદર્શન અને ડો મોહન ભાગવતજીના કાર્યકાળ, કાર્યપધ્ધતિ અને તેમના વિચારો અંગે વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને વર્તમાન અને તેમના પુરોગામી સરસંઘચાલકોના ભારતીય સમાજમા વ્યાપક સંપર્ક અને તેમની સજ્જન શક્તિ જેવા વિષયમાં ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. આ ಪ್ರಸંગે ભાજપના વર્તમાન હોદ્દેદારો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને મહિલાઓ સહીત સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. जहाँ आखરમાં સ્વયંસેવકોએ પૂછેલા કેટલાક પ્રશ્નો અંગે સહસારકાર્યવાહ આલોક કુમારજીએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા. સ્પીચ : આલોક કુમારજી, સહસારકાર્યવાહ - rss
129
comment0
Report
CPCHETAN PATEL
Nov 14, 2025 16:33:20
Surat, Gujarat:સુરત બ્રેક રસ્તાના કામની ગુણવત્તા ચકાસવા કમિશનર શાલિની અગ્રવાલનો થર્મોમીટર ટેસ્ટ લિંબાયત ઝોનના ટી.પી.-19 વિસ્તારમાં કમિશનરનું અચાનક નિરીક્ષણ હોટ મિક્સ મટિરિયલનું ટેમ્પરેચર સ્થળ પર જ માપવામાં આવ્યું પૂરતું ગરમ ન હોય તો રસ્તો ટકતો નથી: રોડ વિભાગની સ્પષ્ટતા ઠંડા મટિરિયલથી રિકાર્પેટિંગ નિષ્ફળ જવાનું જોખમ ગરમ હોટ મિક્સથી રોલિંગ થતા રસ્તો મજબૂત બને છે મુખ્યમંત્રીએ રસ્તા મુદ્દે ઉચ્ચસ્તરીય મોનિટરિંગના આદેશ આપ્યા કમિશનરે તમામ ઝોનલ ચીફને ફિલ્ડમાં ઉતરી કામ ગતિમાન કરવાનો આદેશ આપ્યો શહેરના 43 રસ્તાઓ પર યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી 30 નવેમ્બર સુધી તમામ પેચવર્ક પૂરા કરવા કડક સૂચનો અત્યાર સુધી 3129 મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ પૂર્ણ 4124 મીટર લંબાઈ અને 21,408 ચો.મી. વિસ્તાર આવરી લેવાયો મિડલ રિંગરોડથી માધવ બાગ સુધીના રિકાર્પેટિંગનું નિરીક્ષણ મેટ્રો રૂટ અને મુખ્ય માર્ગો પર રિસરફેસિંગ વધુ ઝડપી અઠવા, લింబાયત, વરાછા, ઉધના સહિત તમામ ઝોનમાં કામગીરી તેજ ગતિએ ચાલુ
188
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 14, 2025 16:32:54
Sadhara, Gujarat:LCB ने भुज के सरपट नाका के पास दबिश देकर मुख्य आरोपी अजरुद्दीन कसमशा शेख (उम्र 26) को रंगे हाथ पकड़ा। उनसे पुलिस ने कुल ₹14.98 लाख का माल जब्त किया, जिसमें ₹9.93 लाख मूल्य के नकली और असली नोट, 11 नकली सोने के बिस्किट, 1 असली सोने का बिस्किट (किमत ₹12.70 लाख), ₹2.13 लाख से अधिक नकद राशि, कई मोबाइल फोन और सिम कार्ड शामिल हैं। बाकी चार आरोपी अब भी फरार हैं: रमजुशा कसमशा शेख, अलीशा कसमशा शेख, शेखडाडा, सुल्तान लंघा। इन पर पूर्व में भी ठगी के मामले दर्ज हैं। भुज शहर बी-डिविजन पुलिस स्टेशन में मामला संख्या 1402/2025 दर्ज किया गया है। पुलिस ने लोगों को सावधान करते हुए कहा है कि ऐसे वीडियो देखकर कभी भी पैसा न भेजें; शक होने पर तुरंत पुलिस सहायता लें। इस कार्रवाई का नेतृत्व IG Chirag Cordiya, SP विकास सुण्डा और LCB PI H.R. जठी तथा उनकी टीम ने किया।
159
comment0
Report
CPCHETAN PATEL
Nov 14, 2025 15:52:03
Surat, Gujarat:સુરત સુરતનું મેગા ટ્રાન્સફોર્મેશન GSRTC પ્રોજેક્ટના 2 તૈયાર માળનિ આકર્ષક ડ્રોન વ્યુ 25 માળના ટાવર માટે ટેન્ડર જારી, MMTH પ્રોજેક્ટ ફેઝ-1 50% પૂર્ણ GSRTC બસ ટર્મિનલ ઉપર 25 માળના મેગા કોમર્શિયલ ટીવર બનશે 248 કરોડ રિઝર્વ પ્રાઇસ,90 વર્ષની લીઝ. નિર્માણ કાર્યના બે માળ પૂર્ણ, આકર્ષક ડ્રોન શોટ્સમાં પ્રોજેક્ટની ભવ્યતા અને વર્તમાન સ્થિતિ સ્પષ્ટ દેખાઈ. સુરત રેલવે સ્ટેશન MMTH પ્રોજેક્ટ: ફેઝ-1 નું 50% અને ફેઝ-2 નું 15% કામ પૂર્ણ; 2027 સુધીમાં દેશનું પ્રથમ 'વન-કનેક્ટ' હબ બનશે. MMTH ખાતે 40 લિફ્ટ, 70 એસ્કેલેટર અને 1,500 વાહનોની પાર્કિંગ સુખાિતા સાકાર થશે, જે એરપોર્ટ જેવી સુવિધા આપશે. સ્ટેશન પરિસરમાં જ 33,188 ચોરસ મીટરમાં GSRTC નું ISBT બનશે, જેમાં 44 બોર્ડિંગ બે sẽ હશે. આ ડ્રોન શોટ્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે GSRTC ટર્મિનલના બે માળના બાંધકામ પૂર્ણ થઈને તૈયાર છે. આ વિશાલ સ્ટ્રક્ચર, જે હજારો ચોરસ મીટરમાં ફેલાયેલું છે, તે ભવિષ્યમાં બનનારા 25 માળના ગગનચુંબી ટાવર માટે એક મજબૂત પાયા તરીકે કામ કરશે. ડ્રોન વ્યુમાં આધુનિક સ્થાપત્યકલા, વિશાળ બીમ અને કોલમ્સની ગોઠવણ, અને প্রોજેક્ટનું સ્કેલ સ્પષ્ટ દેખાય છે.
124
comment0
Report
SBShilu Bhagvanji
Nov 14, 2025 15:15:16
Porbandar, Gujarat:પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી પોરબંદર વચ્ચે આજથી વધુ બે ટ્રેનોનો શુભારંભ થયો છે. પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના હસ્તે આ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટથી શરૂ થયેલ આ ટ્રેનમાં મુસાફરી કરી કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયા પોરબંદર रेलवे સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયા તથા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા રેલ્વેના અધિકારીઓ સહિતે આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. રાજકોટથી પોરબંદર વચ્ચે આવેલ રેલ્વે સ્ટેશनों પર ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા સ્થાનિકો દ્વારા ઢોલ નગારા સાથે આ ટ્રેનો શરૂ કરાવવા બદલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ મામડવીયાનુ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ નવી શરુ થયેલ ટ્રેનોના કારણે પોરબંદરથી રાજકોટ જતા સ્થાનિકો તથા વ્યાપારીઓ સૌ કોઈને ખુબજ ઉપયોગી થશે.
154
comment0
Report
NJNILESH JOSHI
Nov 14, 2025 15:02:15
Vapi, Gujarat:બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ અને ભાજપને حصلેલા ઐતિહાસિક વિજયને લઈ દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ..વલસાડ જિલ્લામાં પણ આજે भाजपा કાર્યકર્તાઓએ બિહાર ચૂંટણી પરિણામોને ઉત્સાહભેર વધાવ્યા હતા. વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ની હાજરીમાં ભાજપે વીજિયોત્સવ યોજ્યો હતો.નાણામંત્રી ના જનસંપર્ક કાર્યાલય પર કાર્યકર્તાઓ એ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરી અને બીહાર ચૂંટણી પરિણામોને વધાવ્યા હતા.મહત્વપૂર્ણ છે કે બિહાર ચૂંટણીની ચૂંટણીમાં ભારજ भाजपा સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે .અને એનડીએ ફરી એક વખત પ્રચંડ બહુમત સાથે સત્તા પર આવ્યું છે..ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા..
100
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 14, 2025 13:42:54
Rajkot, Gujarat:રાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગતેલના ભાવો ચર્ચાનો વિષય બન્યા છે. સતત વધતા ભાવોના કારણે ઘરગથ્થુ ગ્રાહકો થી લઈને વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી રહી છે. સિંગતેલનો 15 કિલોનો ડબ્બો હવે ₹2620 સુધી પહોંચ્યો છે. જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ ₹100 નો ઉછાળો નોંધાયો છે. માવથાએ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે. બજારમાં મગફળી વેંચાવવા આવે છે તેની ક્વોલિટી પણ નબળી પડી છે. આ સીધી અસર હવે તેલના બજારમાં જોવા મળી રહી છે. નવા સિંગતેલના ડબ્બાના આજે ₹2600 થી ₹2620 સુધીના ભાવ નોંધાયા છે. જે બજારમાં સર્જાયેલી તંગીનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. તેલ મિલરો અને વેપારીઓનો કહેવું છે કે માવઠા પછી પીલાણ માટે યોગ્ય મગફળી મળી રહી નથી, જેના કારણે બજારમાં સારો માલ ટૂંકો પડી રહ્યો છે. માલની ખેંચ વધતા સિંગતેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો બજારમાં સપ્લાય સરળ બનશે અને ભાવો સામાન્ય સ્તરે આવી શકે એવી આશા ವ್ಯಕ್ತ થઈ રહી છે.
109
comment0
Report
DPDhaval Parekh
Nov 14, 2025 13:26:09
Navsari, Gujarat:
116
comment0
Report
AKArpan Kaydawala
Nov 14, 2025 13:25:35
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના કન્કોરિયા આર્ટ સેન્ટર સ્થિત ઉર્મિલા આર્ટ ગેલેરીમાં ખાસ ફોટો પ્રદર્શની યોજાઈ. ગુજરાત માહિતી ખાતાના પૂર્વ કેમેરામેન અને તે બાદ પોતાના વ્યવસાયને શોખ બનાવી 2012 માં નિવૃતિ બાદ સતત તેને જીવંત રાખનારprasિદ્ધ ફોટોગ્રાફર મહેશ કાનાવત દ્વારા લેવાયેલા ફોટોની પ્રદર્શની યોજાઈ. પોતાના નિવૃત્તિ બાદ ભારત સહીત અન્ય દેશોમાં ફરતા સમયે તેઓએ જે દ્રશ્યો કેમેરામાં કંડાર્યા હતા એમાંથી પસંદગીના ફોટોગ્રાન્થીની પ્રદર્શની સફર કે રંગ શીર્ષક હેઠળ યોજવામાં આવી. ખાસ કરીને उत्तરના રાજ્યોનું કુદરતી સૌંદર્ય અને દક્ષિણ મંદિરોની કલાકૃતિ તેઓએ પોતાના કેમેરામાં કંડારી હતી. આ પ્રદર્શની નિહાળવા મોટી સંખ્યામાં ફોટો રસિકો પહોંચી શકે છે. બાઈટ : મહેશ કાનાવત, ફોટોગ્રાફર
44
comment0
Report
GDGaurav Dave
Nov 14, 2025 13:24:44
Rajkot, Gujarat:એન્કર - બિહাৰত મહાગઠબંધનના સુપડાના લાભથી NDAને બહુમતિ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર અને జిల్లా ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઢેબર રોડ ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકઠા થયા હતા અને મોં મીઠા કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભાજપના કાર્યકરોએ બિહારમાં પ્રજા દ્વારા ભારતીય જનતા પક્ષ પર જે વિશ્વાસ મુક્યો તે બદલ અભિનંદન મૂક્યા હતા. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટિલને બિહારમાં સહપ્રભારી બનાવવામાં આવ્યા હોવાથી ગુજરાતમાં જે ચૂંટણી મોડેલ લાગુ કર્યું હતું તેe ચુનાવ મોડેલ બિહારમાં લાગુ કરી ભારે બહુમતી અપાવી છે. ચુનવાના પરિણામોને કારણે ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં એક ઉત્સાહ આવ્યો છે. આ પરિણામની અસર આગામી સમયે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં NDAનો ભવ્ય વિજય બનતા બિહાર ભાજપ કાર્યકરોની સાથે સમગ્ર દેશના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
68
comment0
Report
GDGaurav Dave
Nov 14, 2025 13:24:18
Rajkot, Gujarat:એન્કર - કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આજે રાજકોટથી પોરબંદર બે લોકલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી રાજકોટથી પોરબંદર સુધી કુલ 2 લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાંથી એક ટ્રેન દરરોજ દોડશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. આ લોકલ ટ્રેવ્રણના પ્રારંભથી સૌરાષ્ટ્રવાસીઓને અનેકગણો ફાયદો થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રિ મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રાજકોટથી પોરબંદર સુધીનું ટ્રેનનું ભાડું માત્ર 45 રૂ. રાખવામાં આવ્યું છે. જેનાથી લોકોને મોટો ફાયદો થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદપુરઓ પουνમ માડમ, સાંસદ રામ અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ: ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી મોકરિયાએ અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની માંગ કરી રાજ્યસભાના સાંસદ રામ मुकરિયાએ આ પ્રસંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેઓ અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની માંગ કરી રહ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને અપીલ કરી હતી કે તેઓ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સુધી તેમની આ રજૂઆત પહોંચાડે. રામ મ ockriyaએ સૂચન કર્યું હતું કે, જો અમદાવાદ સુધી આવતી હરિદ્વારની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો પણ સૌરાષ્ટ્રના લોકોને આ યાત્રાધામ માટે ઘણો ફાયદો મળશે. હળવા અંદાજમાં उनले કહ્યું હતું કે, મીડિયા ટૂરોમાં ભારણ નથી.
67
comment0
Report
Advertisement
Back to top