Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૈજનાથ દાદા માટે અનોખા હનુમાનજીનો શણગાર, ભક્તોએ દર્શન કર્યું

Aug 24, 2024 14:55:52
Himatnagar, Gujarat

રાયગઢના વૈજનાથ દાદાને શનિવારે વિવિધ રંગોના ઉપયોગથી અનોખા હનુમાનજીના શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ માસની તીવ્ર વરસાદી સ્થિતિ વચ્ચે, ભક્તોએ આ શણગારનો દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર ખાતે ભાવિક ભક્તોએ ધૂપ આરતી અને દીપ આરતી કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો. "હર હર મહાદેવ" અને "જય શ્રી રામ" ના નારા લાગ્યા.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SCSHAILESH CHAUHAN
Nov 20, 2025 10:47:18
Idar, Gujarat:සාબરකાંઠા તા.૨૧-૧૧-૨૫ સ્લૉગ પદયાત્રા ફીડ એફટીપી સ્ક્રીપ્ટ 2C એપ્રુવ આઈડિયા શૈલેષ ચૌહાણ એન્કર સردار પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે એકતા પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતેથી प्रસ્થાન થઇ હતી.જેમાં પ્રધાન ડૉ પ્રધ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધીકારીઓ જોડાયા હતા.યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વીઓ-૦૧ અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ નિમિટ્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી એકતા પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસ થી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર વિધાનસભામાં એકતા પદયાત્રા આજે યોજાઈ હતી જે એકતા પદયાત્રા હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડો પ્રધ્યુમન વાઝા, જીલ્લા સાંસદ શોભના બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,આઇડર અને પ્રાંતિજના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધીકારીઓ,સ્થાનિકો અને શહેરીજનો આ એકતા પદયાત્રામાં પદયાત્રા જોડાયા હતા આ યાત્રામાં બસસ્ટેન્ડ,મોતીપુરા,GIDC,બોરિયા,પીપલોદી સહીત વિવિધ જગ્યાએ એકતા પદયાત્રાનુ ફૂલડાઓ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.ટાવર થી પ્રસ્થાન થયેલી એકતા પદયાત્રા છ કી મી થી વધુ પદયાત્રા કરી સાબરડેરી ખાતે પહોચી પુર્ણ થઈ હતી.સાબરડેરીના ઓડીટોરીયમ ખાતે સભા યોજાઈ હતી જ્યા વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા.સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ યુનિટી માર્ચ પદયાત્રાની પુર્ણાહુતી 26 નવેમ્બર થી 6 ડીસેમ્બર કરમસદ થી કેવડીયા સુધી એકતા પદયાત્રાથી થશે. બાઈટ-ડૉ પ્રધ્યુમન વાજા, સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:20:32
Surat, Gujarat:સુરત महानगरપાલિકાના પૂર્વ અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 46 લાખની માંગણી કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન સાઇબર ક્રાઈમPolice લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પૂર્વ અધિકારીના રેસ્ક્યુ કરી તેમને છોડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને સીબিআઈનો ફ્રોડ લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને ડિજિટલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સીબીઆઈને સહયોગ આપવા માટે જણાવાયું હતું. હાલમાં જે રીતે ઠગબાજો ડિજિટલ ઍરેસ્ટના નામે લાખો રૂપિયાની પડાવી લેતા આવ્યા હતા, આવી સ્થિતિમાં સુરતમાં પણ તેવો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં 62 વર્ષનો વૃદ્ધ અનિલ દેસાઈ ડિજિટલ ઍરેસ્ટનો શિકાર બનતાં પહેલાં સાઇબર ક્રાઇમપોલીસે લાઈવ રેસ્ક્યુ કરી તેમણે છોડાવ્યા હતા. સુરતમાં રહેતા અનિલ દેસાઈ પૂર્વ મનપા અધિકારી હતા. તેમનો દીકરો અને દીકરી વિદેશ અભ્યાસ અર્થે ગયા છે. 17મી નવેમ્બરના રોજ તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમબ્રાંચ તરીકે આપી હતી. બાદમાં મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને બોગસ લેટરપેડ બનાવીને મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈનો પણ બોગસ લેટરપેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો અને ડિજિટલ ઍરેસ્ટના પહેલા દિવસે રાત્રે 9:00 વાગ્યે તેને નકલ કરેલો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે અનિલ દેસાઈને ડિજિટલ કોર્ટમાં રજૂ કરાયું હતું. કોર્ટમાં તેમના જવાબોમાં સવાલો પૂછવામાં આવ્યા અને સીબીઆઇને મદદરૂપ થવા માટે આદેશ આપાયો હતો. સીબીઆઈ દ્વારા તેમની પ્રોપર્ટી અંગે વિગત લેવામાં આવી અને 46 લાખની રકમ આરબીઆઈના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવાયું હતું. ભાઈને આ વાત જાણ થતાં સીબીઆઇને જાણ કરવામાં આવી અને ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમે લાઈવ ડિજિટલ ઍરેસ્ટ દરમિયાન વૃદ્ધને બચાવી લીધો હતો. હાલ સમગ્ર બનાવની તપાસ સીબીઆઈ ટીમ દ્વારા ચાલી રહી છે.
170
comment0
Report
MDMustak Dal
Nov 20, 2025 09:08:43
Jamnagar, Gujarat:જામનગરમાં કમૌસમી માવઠાના કારણે બદલાયેલા વાતાવરણથી જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વкерતો જાય છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વકરતા રોગચાળાને કારણે દર્દીઓનેનો અનેકગણો ધસારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવના રોગના દર્દીઓનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જી. જી. હોસ્પિટલમાં સર્જાઇ છે. આ વકરતા રોગચાળામાં નવેમ્બર મહિનાના દસ દિવસમાં ડેન્ગ્યૂના 30 કેસ માત્ર જી. જી. હોસ્પિટલમાં નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા અનેકગણી વધારે હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેંબ્યૂએ તેનો પંજો ફેલાવી દીધો છે. ડેન્ઘ્યૂ ઉપરાંત શરદી, ઉધરસ, તાવના વાયરલ દર્દીઓ અનેકગણા વધારે છે. આ રોગચાળાના કારણે સરકારની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની ધસારો જોવા મળે છે.
156
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:08:01
Surat, Gujarat:લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ એટર્ની ઊભી કરી બજાજ ફાઈનાન્સ બેંક માંથી રૂપિયા 2.92 કરોડની લોન લીધી હતી જે બાબતોને લઈને તેમના ભાઈના પત્ની અને દીકરી દ્વારા Eco સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટના આદેશ બાદ આ રકમ તો ચૂકવી દેવામાં આવી હતી પરંતુ જે દસ્તાવેજો બેંકમાં રજૂ કર્યા ગયા હતા તે દસ્તાવેજો પરિવારને સોંપવામાં આવતા Eco સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 24 ઓક્ટોબર 2024ના રોજ Eco સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ સૂરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાર્ટર વિરુદ્ધ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાકટર એ તેના મળતીયા માણસો સાથે મળી તેમના ભાઈ સ્વ: હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની ભારત દેશમાં હાજર નહીં હોવાનું જાણવા છતાંbogus પાવર ઓફ એટર્ની બનાવીને બજાજ ફાઇનાન્સ બેંકમાં રજૂ કરી იქથી 469 ચો. મી. વાળી RDS હાઉસ વાળી મિલકત ઉપર 2.92 કરોડની લોન લેવામાં ahi. કનૈયાલાલ કોન્ટ્રાકટર એ પાવર ઓફ એટર્ની ખોટો હોવાનું જાણતા હોતા પણ બજાજ ફાઇનાન્સ પ્રા.લી.માં સાચા તરીકે રજુ કરી લોન લીધી હોવાની જાણ હેમંતભાઈના પત્નીને થઈ ગઈ હતી જેથી આ બનાવ અંગે હેમંતભાઈના પત્નીએ Eco સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કનૈયાલાલ સેસન્સ કોર્ટ, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાંથી તેઓને જામીન મળ્યા ન હતા. લોન ભરપાઈ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જે આદેશ બાદ લોન ભરપાઈ કરવામાં આવી થઈ પરંતુ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બેંકમાં જમા કરવામાં આવ્યા હતા તે વિવાદીની સમર્પમાં સોંપેલા ન હતા. તેથી Eco સેલ દ્વારા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
153
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 08:35:25
Ahmedabad, Gujarat:અમદાવાદ મહಿಳાઓની સુરક્ષા માટે ક્રાઈમ બ્રાંચની ખાસ ડ્રાઈવ મહત્વનાં વિસ્તારોમાં 30 દિવસીય ડ્રાઈવનું આયોજન સાંજ-રાતનાં સમયે સુરક્ષિત વાતાવરણ ઉભુ કરવા ડ્રાઈવ મહિલા મુસાફરો, મુલાકાતીઓ અને નાગરિકોમાં સુરક્ષા વધારવા પ્રયાસ રાત્રિનાં સમયે ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં રખાશે વોચ એસ.જી હાઈવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ પર રહેશે બાજનજર મહિલા સેલની શી ટીમો વિસ્તારમાં રહેશે કાર્યરત સર્વેલન્સ, પેટ્રોલિંગ અને તરત પ્રતિસાદ માટે ક્રાઈમની ટીમો વધારાઈ શહેરનાં ઉપદ્વવી તત્વો સામે કરાશે કાર્યવાહી બાળકો સાથે દૂરાચારને લઈને પણ કરાશે કાર્યવાહી નાગરિકોને આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા સૂચના બાઈડ: હિમાલા જોશી, ACP, મહિલાં ક્રાઈમ, અમદાવાદ
113
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 08:35:15
Ahmedabad, Gujarat:દિલ્હી બ્લાસ્ટ કેસ અને અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ મામલો દિલ્હી બ્લાસ્ટ અને અમદાવાદ બ્લાસ્ટ કેસ માં કોમન કડી આવી સામે દિલ્હી બ્લાસ્ટ કેસ ના આરોપી ફરીદાબાદ ની અલ ફલાહ યુનિવર્સિટી માં ભર્યા કરતા હતા અમદાવાદ વર્ષ 2008 સીરિયલ બ્લાસ્ટ કેસ નો પણ એક આરોપી અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો વર્ષ 2008 બ્લાસ્ટ કેસ નો આતંકી બેગ મરીઝા શાહદાબ પણ અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ નો આરોપી બેગ મરીઝા શાહદાબ હજી પણ ક્રાઈમ બ્રાંચ ના ચોપડે વોન્ટેડ છે આતંકી બેગ મરીઝા શાહદાબ ને લઇ ને ખાસ વાત કરી બ્લાસ્ટ કેસ ના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ઝી 24 કલાક સાથે ક્રાઈમ બ્રાંચ ના એસીપી ભરત પટેલે ઝી 24 કલાકને આપી માહિતી ઉદય રંજન સાથે ભરત પટેલ એસીપી , અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વર્ષ 2008 બ્લાસ્ટ કેસ માં કુલ 90 આરોપીઓ ના નામ સામે આવ્યું હતા 76 આરોપીઓ ની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ 14 આરોપી ફરાર છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
71
comment0
Report
RMRaghuvir Makwana
Nov 20, 2025 08:35:00
Botad, Gujarat:બોટાદ. ગઢડા તાલુકાનાં વિરડી,ખોપાળા, કાપરડી ગામે આવતા ભેદી અવાજ અને હળવા આંચકાને લઈ વિરડી ગામે गांधीનગર સીસ્મો ગ્રાફીની ટીમે લીધી મુલાકાત.. વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સીસ્મોમીટર (ભૂકંપ માપવાનું યંત્ર) મુકવામાં આવ્યું.. ગઢડાના વિરડી, કાપરડી, ખોપાળા સહિભાગ ગામોમાં છેલ્લા બે માસથી ભેદિ અવાજ અને ભૂકંપની જેવા હળવા આંચકા અનુભવાતા હતાં.. सतत ભેદિ અવાજ અને હળવા આંચકા અનુભવાતા સ્થાનિક ગામ લોકોમાં ચિંતામાં અને ભયન માહોલ સર્જાયો હતો.. આ ઘટના ની ગંભીરતા લઈને ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર ના સીસ્મો ગ્રાફીની ટીમ વિરડી ગામે પહોંચી.. સીસ્મો ગ્રાફીના ગાંધીનગર ની ટીમે લોકોને ഭૂેકંપ સમયે કેવી રીતે સાવચેતી રાખવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તથા આફત દરમિયાન કઈ રીતે સંયમ રાખવો તેની માહિતી આપી લોકો ને જાગૃત કરાયા.. બાઇટ-સિદ્ધરાજ સિંહ વાળા-મામલતદાર
134
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 20, 2025 08:34:43
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ બેઠક મળી હતી,અને આજે લાંબા સમય બાદ બોર્ડમાં ચર્ચાનો ગરમાવો જોવા મળ્યો હતો .અઢી વર્ષમાં પ્રથમ વખત વિપક્ષના પ્રશ્નોને લઈને मીટીંગમાં તીવ્ર ચર્ચા થઈ હતી.ફ્લાવર બેડ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગ ધીયાએ अनेक સવાલો ઉઠાવ્યા હતા અધિકારીઓને ભીડવાતા મુદ્દાઓ અંગે પણ વિપક્ષે કડક વાંધા નોંધાવ્યા હતા .ફ્લાવર બેડ મામલો આખી બેઠકનો કેન્દ્રબિંદુ બની રહ્યો . માણસ જનરલ બોર્ડની બેઠકની શરૂઆત થતા ની સાથે જ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા કમિશનરને પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધીમાં સર્ટિફિકેટ અને હાઈરાઇજ બિલ્ડીંગોના ટાઉન પ્લાનિંગ માટે કેટલી અરજીઓ મળી છે એમાંથી કેટલી અરજીઓ મુદ્દે તપાસ કરવામાં આવી છે અને કેટલી અરજીઓને BU પરમિશન આપવામાં આવી છે.. જ્યારે એના જવાબમાં કમિશનરે કહ્યું હતું કે હાલ અત્યાર સુધીમાં 99 જેટલી અરજીઓ મળી છે જેમાંથી 49 જેટલી અરજીઓની સ્થળ તપાસ કરવામાં આવી છે અને તેમાંથી અત્યાર સુધીમાં આઠ અરજીઓને પરમિશન આપવામાં આવી છે. જ્યારે તેમના જવાબમાં વશરામ સાગઢીયા એ પ્રશ્ન કર્યો હતો કે કઈ તારીખે તેમને અરજીઓને પરમિશન આપવામાં આવી છે ત્યારે કમિશનરે એ પ્રશ્નના મુદ્દે ગલ્લા તલ્લા કર્યા હતા.. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતા વિરોધ પક્ષ નેતા વસરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે આ નિર્ણયથી પ્રજાના માથે સીધો બોજો આવશે બિલ્ડરોને છૂટ મળશે અને ટેક્સનો ભાર આખરે સામાન્ય નાગરિક પર આવશે . જે મુદ્દે ખરેખર ભાજપના કોર્પોરેટરો એ પ્રશ્ન કરવો જોઈએ પરંતુ એ પ્રશ્ન વિપક્ષ તરીકે અમે કરી રહ્યા છીએ.જ્યારે સત્તાપક્ષે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા.સત્તાપક્ષનો દાવો— રાજ્ય સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સાથે સતા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા પ્રશ્ન કર્યો ત્યારે અમે શાંતિપૂર્ણ એ પ્રશ્નને સાંભળ્યો હતો અને એમના પ્રશ્નોનો કમિશનિવે વિગતવાર જવાબ આપ્યો હતો.. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કમિટી ચેરમેન રાજકોટ મનપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ … એક તરફ વિપક્ષની આક્રમકતા,બીજી તરફ સત્તાપક્ષની સ્પષ્ટતા.ફ્લાવર બેડ મુદ્દે બંને પક્ષોની વચ્ચે જોરદાર ટકરાવ આજે બોર્ડની બેઠકમાં જોવા મળ્યો.રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ફ્લાવર બેડ મુદ્દે ઉઠેલા સવાલો આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનો મુદ્દો બનવાની સંભાવના છે. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કોમિટી ચેરમેન રાજકોટ મણપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ
165
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 07:16:28
Surat, Gujarat:સુરત બ્રેક દમણના દરિયામાં ટૂરિસ્ટ બનીને ક્રાઇમબ્રાંચનો સફળ ઓપરેશન 2.5 વર્ષથી ફરાર ચાલતો અરવિંદ ટંડેલ દમણના દરિયામાં દબોચાયો કૃપાલી સાગર બોટમાં માછીમારી કરીને Jetty પર આવવાની બાતમી મળી હતી સુરત ક્રાઈમબ્રાંચના સ્ટાફે જીવના જોખમે દરિયામાં રણનીતિ ગોઠવી આઠવાલાઇન્સ પોલીસમાં કરોડોની જમીન ચીટિંગ કેસમાં વોન્ટેડ હતો લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ ફરાર થઈ દમણ દરિયાનું છુપાયો હતો ટીમે ત્રણ દિવસ સુધી ટૂર્સ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી અરવિંદ બોટને Jettyથી 20 ફૂટ દૂર ઊભી રાખીને બચવાનો પ્રયત્ન કરતો પોલીસે ફિલ્મી ઢબે દરિયામાં જઈને આરોપીને દબોચી લીધો અરવિન્દ ટંડેલનું ગયા અઢી વર્ષથી ‘ડબલ લાઇફ’ બહાર આવ્યું 17-17 દિવસ સુધી દરિયામાં રહિ માછીમારી કરીને લાખોની કમાણી કરતો 2-3 દિવસ માટે ઘરે આવતો અને રાત્રે જ પરિવારને મળતો દિવસ દરમિયાન દરિયામાં જ રહેતો જેથી પોલીસનો પત્તો ન લાગી શકે 2022માં જમીનના નકલી દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી કરી હતી ત્રીણ ચીટિંગ કેસમાં વોન્ટેડ અરવિંદ હવે ફરી પોલીસના સકંજામાં
103
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 07:16:18
Ahmedabad, Gujarat:अहमदाबाद में रખड़ता ढौर के मामले में अहमदाबाद शहर के अधिक बड़ा निर्णय सामने आया है। अहमदाबाद शहर पुलिस कमिश्नर जी एस मलीक द्वारा કેટलफ्रીઝॉन जारी किए गए हैं। अहमदाबाद के पश्चिम ज़ोन के सातों क्षेत्रों को કેટलफ्रीज़ॉन जारी किए गए हैं। अहमदाबाद में रખड़ता ढोर मामले गुजरात हाई कोर्ट के आदेश बाद सीएनसीडी विभाग द्वारा कार्रवाईं किया गया था। तथापि कुछ क्षेत्रों में फिर से रघड़ता ढोर का त्रास बढ़ने की शिकायतें मिली थीं साथ ही ढोर पकड़ने जाते स्टाफ पर भी हमलों के मामले बढ़े थे। सीएनसीडी के स्टाफ पर बढ़ रहे हमलों को लेकर भी पुलिस कठोर कदम उठाकर ढोर को छोड़ने वालों के विरुद्ध جرم दर्ज करने की सूचना देने में आई है। नगरपालिका और पुलिस के उच्च अधिकारियों के साथ मुलाकात के बाद बुधवार को यह 扎ोन (ज़ोन) के बारे में अधिसूचना जारी की गई है। जिसमें शहर के पश्चिम ज़ोन में खासकर स्कूल, कॉलेज अन्य शिक्षा संस्थान, धार्मिक स्थल, सीजी रोड, रिवरफ्रंट गार्डन जैसे क्षेत्रों का उल्लेख करने में आया है।
217
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 07:16:04
Ahmedabad, Gujarat:અમદાવાદ. દાહોદ પ્રભારી મંત્રીની મિટિંગમાં ભારે ગરમાગરમી નો મામલો અર્જુન મોઢવાડિયા સમક્ષ ધારાસભ્ય દ્વારા અધિકારીની કામગીરી સામે ઉઠाव્યા હતા સવાલો DDO નો मनસ્વી વહીવટ:ધારાસભ્ય મહેશ ભુરીયાના આક્ષેપ મનરેગા અંતર્ગત કુવાના કામો ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર આપ્યા હોવાના આક્ષેપો સંકલન અને દિશાની બેઠકમાં ddo ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપો ઝાલોદના ધારાસભ્ય આંકરા પાણીએ, અધિકારીઓની ઉપસ્થિતિમાં રોકડું પારખ્યું પ્રભારી મંત્રીની મીટીંગનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોષીની પ્રતિક્રિયા અધિકારીઓના માધ્યમથી તમામ જગ્યા પર ભ્રષ્ટચાર કમલ્મ સુધીના માધ્યમો સેવા સદનના બદલે મેવા સદન છે.. રાજ્યમાં ધારાસભ્યની વાત અધિકારીઓ સાંભળતા નથી એક તરફ મંત્રી પુત્રોના બેફામ ભ્રષ્ટચાર અને કૌભાંડીઓને કમલ્મ શરણું આપે. પાયમાલ ખેડૂતો. બેરોજગારી. મહિલા સુરક્ષા અને શિક્ષણ સહિત વિવિધ બાબત ની વાત સંભળાતી નથી ધારાસભ્ય જો કહે કે અધિકારી વાત સાંભળતા નથી એનો મતલબ એ કર અધિકારી બેબાકડા બન્યા છે ભ્રષ્ટ છે ભુપેન્દ્ર પટેલ સરકારને કહીશ કે એવું શું છે કે આવું થાય છે. જનતાનો અવાજ કોણ સાંભળશે અને ન્યાય કોણ આપશે તે પ્રશ્ન છે આ બાબતે કોંગ્રેસ લડે છે અને 21 નવેમ્બર થી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરીશું. સરકારમાં શરમ હોય તો બીજા પર જાસૂસી કરવાના બદલે અધિકારી સાંભળે તેવો પ્રયત્ન કરે બાઈટ. ડો. મનીષ દોષી. પ્રવકતા. कांग्रेस
119
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 07:15:51
170
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 06:49:36
Ahmedabad, Gujarat:नगरદેવી ભદ્રકાળી મંદિરને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેDecision મુજબ માતા ધરાવાતા થાળની રસોઈ હવે મંદિરના આંગણે જ બનાવાશે. જે 615 વર્ષ પછી ભદ્રકાળીનો થાળ મંદિર પરિસરમાં જ બનશે. મંદિર પરિસરમાં એક સપ્તાહમાં રસોડું બની જશે. હાલ રસોડું બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રથા લગભગ 615 વર્ષ પછી પુનઃ શરૂ થશે. પોલીસ મુજબ હાલ મંદિરમાં થાળ માટેની રસોઈ ગુજરી બજાર પાસેના પૌરાણિક લક્ષ્મી માતાના મંદિરે બને છે. જ્યાં લક્ષ્મી મંદિરસો પૂજારી મંત્રવિધિ સાથે થાળ લઈને ભદ્રકાળી મંદિર જાય છે. આ બંને મંદિર વચ્ચે અડધો થી એક કિલોમીટરનો માર્ગ છે, ત્યાં ટ્રાફિક વધુ રહે છે જે અડચણો ઊભી કરે છે. હવે મંદિર પરિસરમાં રસોડું બનતા તમામ અડછળો દૂર થશે. पहले રસોડો ચલતા સમયે ભદ્ર મંદિરને મનાઈ કરાઈ હતી, પરંતુ હવે AMC દ્વારા પ્રમાણભૂત પ્રક્રિયાં પછી અંુંબમાં થીમિંગના ઠેર અને રસોડું બનાવવાનું આયોજન શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયાથી થાળની સાત્વિકતા અને સાદગી જળવાઈ રહેશે એવી મંદિ્ર ટ્રસ્ટનું માનવું છે.
72
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 06:49:19
Ahmedabad, Gujarat:आगामी महीनों में नगरदेवी भद्रकाली माता के भक्तों को पूर्ण सोवर्ण जड़ित गर्भगृह के दर्शन होंगे। अब नगरदेवी माता भद्रकाली माता का पूर्ण गर्भगृह सोवर्ण जड़ित बनेगा। अगले सप्ताह गर्भगृह को सोवर्ण जड़ित बनाने का काम शुरू होगा। हाल में 50 प्रतिशत गर्भगृह सोवर्ण जड़ित है। राज्य के तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी के वक्त पहली कलश सोवर्ण जड़ित किया गया। कोरोना आदि से काम बंद रहा। अब मंदिर द्वारा गर्भगृह सोवर्ण जड़ित बनाने का काम फिर शुरू। पहले नागरिका की संरचना के ऊपर कॉपर और कॉपर पर सोवर्ण जड़ित वारख लगाकर गर्भगृह को सोवर्ण जड़ित बनाते हैं। सोमनाथ, द्वारका आदि मंदिरों में काम कर रहा गृहरुकृपा गोल्डन टच एंड आर्ट गैलरी ने यह काम शुरू किया और वही गर्भगृह फिर से सोवर्ण जड़ित बनवाएंगे। एक अनुमान के अनुसार 50 प्रतिशत गर्भगृह में लगभग डेढ़ किलो सोना है; अभी अन्य डेढ़ से 2 किलो सोना लगाने से कुल 4 किलो सोने में गर्भगृह पूर्ण सोवर्ण जड़ित बनेगा। भक्तों के लिए मंदिर एक व्यक्ति से 1 ग्राम सोना लेने का निर्णय करेगा।
97
comment0
Report
Advertisement
Back to top