363330
Surendranagar - હળવદ ના હળવદ માળીયા હાઇવે પર ધનાળા પાસે સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત
Halvad, Gujarat:હળવદ ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર ને હળવદ માળીયા હાઇવે પર ધનાળા પાસે સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पालडी चौक पर फायर ब्रिगेड की गाड़ी खड्डे में फँस गई
Ahmedabad, Gujarat:અમદાવાદ પાલડીમાં ફાયરબ્રિગેડની ગાડી ખાડામાં ફસાઈ પાલડી ચાર રસ્તા પર બન્યો બનાવ ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ગાડી ખાડામાં ફસાઈ0
0
Report
नवसारी में भारी बारिश से लोगों को परेशानी, 40 सड़कें बन्द
Navsari, Gujarat:સڵગ : NVS UNAI PANI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 7, જુલાઈના ફોલ્ડરમાં આજના 03 જુલાઈના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એંકર : નવસારીમાં ગણદેવી, ચીખલી બાદ વાંસદા તાલુકામાં મુશળધાર વરસાદનપડી રહ્યો છે. સવારથી ધીમી ધારે રહેલો વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા બપોરે 2 વાગ્યા સુધીમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાંસદાના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જેમાં વાપી શામળાજી હાઈવે નં. 56 ઉપર પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર પાસે પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે ઉષ્ણ અંબા માતાજીના દર્શને આવનારા ભક્તોને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 40 રસ્તાઓ બંધ થયા છે. જેમાં વાંસડા તાલુકાના 12 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉનાઈ માતાજી મંદિર પાસેથી વોક થ્રુ થયું છે...0
0
Report
सूरत में ऐतिहासिक डेम ओवरफ्लो, किसानों में खुशी का माहौल
Surat, Gujarat:સુરત : બ્રેકીંગ અંબિકા તાલુકાનો ડેમ છલકાયો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઓવર ફ્લો ડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો સર્જાયો સહેલાણીઓ તેમજ ગામવાસીઓ ડેમ જોવા માટે ઉમટી પડ્યા ઉપરવાસના વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો જગતના તાતને ખેતી કરવા માટે પુરતું પાણી મળી રહેશે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો.0
0
Report
Advertisement
मरबी मार्केट यार्ड बंद, किसानों के आंदोलन के समर्थन में रैली निकली
Morbi, Gujarat:Morbiના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની જોડણી લઈને વેચાણ કરવાનો પ્રયાસ કરે છે, જેને લઈને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે માર્કેટ યાર્ડબંધ રાખવામાં આવ્યો હતો અને સાંજે માર્કેટ યાર્ડથી જેતપર ગામે અપ્રવાસી છાવણી સુધીની કાર રેલી યોજવામાં આવી હતી. Morbi જિલ્લાની હલવડ ગામે આવેલ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા બે દિવસ પહેલાં તેમનું યાર્ડ બંધ રાખીને વેપારીઓ અને ખેડૂતો દ્વારા હળવદથી જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલી યોજાઈ હતી, ત્યારબાદ આજે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડને વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું અને હરાજી સહિતની તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વચ્ચે મેચમાં રેલીનું આયોજન થયું છે. આમાં ત્રણ તલાકાના ખેડૂતો અને વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ સરકાર દ્વારા વહેલી તકે નવી વળતર નીતિ જાહેર કરવાની માંગ કરી હતી, નહી તો નિર્ણય જાહેર કરવામાં આવે. બાઈટ 1: રાજ્ય સેવનના પ્રમુખ, માર્કેટ યાર્ડ મોરબી.0
0
Report
नवसारी जिले में तेज बारिश ने बाढ़ जैसी स्थिति बना दी; पुल पर खतरे की आशंका
Navsari, Gujarat:નવસારી વિસ્તારમાં સવારથી વરસી રહેલો મુશળધાર વરસાદ હમણાં આફતના રૂપમાં Cheng? (સુસ્નેહ) બની ગયો છે. બપોરથી મેઘાએ વાંસદા તાલુકામાં ધમાકેદાર વરસાદ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં વાંસદામાં 9 ઇંચથી વધુ વરસાદ પડતા તાલુકામાં પંચાયત હસ્તકના 12 રસ્તાઓ ઓવરટોપીંગને કારણે બંધ થયા હતા. જેના કારણે હજારો લોકોને લાંબો ચક્કર મારીને હોમ બનાવાની સ્થિતિ બની હતી. જયારે વાપી શામળાજી હાઈવે નં. 56 ઉપર ભીનાર પાસે કાવેરી નદી ઉપર નવનિર્મિત પુલનો એપ્રોચ બેસી ગયો હતો. હાલ રસ્તો ચાલુ નથી. પરંતુ એપ્રોચ ઉપર માટી પુરાણ બાદ રસ્તો બનાવવામાં આવ્યો છે અને ફક્ત ડામર પાથરવાનો જ બાકી હોય એવી સ્થિતિ છે. ત્યારે એપ્રોચનો મોટો ભાગ બેસી જતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જુદામાં બાજુમાં રસ્તો કાર્યરત છે. જે દ્વારા વાહનવ્યવહારને કોઈ અસર જોવા મળી નથી. એપ્રોચ પાસેથી વોક થ્રુ થયું છે…0
0
Report
सूरत जिले में बारिश से जनजीवन प्रभावित
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સુરત જિલ્લા ના અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો કામરેજ, ઓલપાડ, માંગરોળ, બારડોલી, મહુવા સહિતના તાલુકામાં વરસાદ સુરત જિલ્લામાં આવેલ નદી,નાળા, જળાશય માં પાણી ની આવક થઈ વરસાદ વરસતા જન જીવન થઈ અસર.0
0
Report
Advertisement
पोरबंदर बंदरगाह पर तीन नंबर का सिग्नल, मौसम विभाग की चेतावनी के अनुसार सतर्क रहें
Porbandar, Gujarat:પોરબંદર પોરબંદર બંદર પર લાગ્યું ત્રણ नम्बरનું સિગ્નલ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી લગાવાયું સિગ્નલ પોરબંદરના દરિયામાં થોડે અંશે કરંટ જોવા મળ્યો શહેરીજનોએ દરિયા કિનારે ન જવા તંત્રની અપીલ માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા અપીલ0
0
Report
जेतपुर के खीरसरा गांव में भारी बारिश से नदी में बाढ़, ग्रामीण सहमे
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના ખીરસરા ગામે ધોધમાર વરસાદ ને લઈને નદીમાં પુર, જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદી માં આવ્યું પુર, ખીરસરા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદી માં પુર આવ્યું, ગ્રામજનો નદી જોવા માટે ઉમટી પડ્યા,0
0
Report
भाजपा ने 50,000 बूथ जीतने का लक्ष्य और एक दिन विधानसभा कार्यक्रम शुरू किया
Surat, Gujarat:આગામી ગુજરાત રાજ્યની ૨૦૨૭ માં યોજાનારી ચૂંટણી માટે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા ખાસ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50,000 થી વધુ બૂથ જીતવાના મજબૂત લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. આ લક્ષ્યને પાર પાડવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા 'વન ડે વન વિધાનસભા' (One Day One Vidhan Sabha) નામના વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ ઇનિશિયેટિવ અંતર્ગત તેઓ આખો દિવસ જે-તે વિધાનસભામાં વિતાવે છે અને ત્યાં મંડળ, બૂથ તેમજ જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ સાથે შეხვედકે કરે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં गुजरातની તમામ 182 એ 182 વિધાનસભા બેઠકો પર આ પ્રવાસ ખેડીને ભાજપને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે.0
0
Report
Advertisement
आनंद के जनसेवा केंद्र में पानी नहीं आ रहा, लोग परेशान, प्रशासन पर रोष
Anand, Gujarat:આણંદ શહેરમાં જિલ્લા સેવા સદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં અરજદારોને પીવાના પાણીની સુવિધા માટે આરઓ સાથે વોટર કુલર મૂકવામાં આવ્યું છે,પરંતુ છેલ્લાં દસ દિવસથી વોટર કુલર તો ચાલુ હોય છે,પરંતુ નળમાંથી પાણી આવતું નથી,જેને લઈને પીવનાં પાણીને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા છે. વીઓઃજિલ્લા સેવા સેદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં કામ અર્થે આવતા અરજદારોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે પાણીની પરબ બનાવી આરઓ મશીન સાથે વોટર કુલર મુકવામાં આવ્યું છે,પરંતુ તંત્રની બેદરકારીનાં કારણે વોટર કુલર શોભાનાં ગાંઠીયા સમાન બન્યું છે,અહિયાં વોટર કુલર તો ચાલુ હોય છે,પરંતુ પાણીનાં નળમાં પાણીજ આવતું નથી. વીઓઃ અરજદારો પાણી માટે પરબમાં જાય છે,પરંતુ પાણીનાં નળમાંથી પાણીજ આવતું નથી,તેમજ અરજદારોને પાણી પીવા માટેનાં ગ્લાસ પણ મુકવામાાં આવ્યા નથી,આ અંગે જનસેવા કેન્દ્ર સીટી મામલતદારની ચેમ્બરબર્સની બાજુમાં જ આવેલું છે,અને આ અંગે સીટી મામલતદારને પણ રજુઆત કરવા છતાં છેલ્લા દસ દિવસથી પાણીના નળ બંધ હાલતમાં છે,તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,જેને લઈને સ્થાનિક રહીસોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.0
0
Report
भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा का शहरा दौरा: बूथ कर्मियों से सीधा संवाद
Godhra, Gujarat:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લામાં પ્રવાસે આવ્યા હતા. આ સંગઠનાત્મક મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને સ્થાનિક સંગઠનને વેગ આપ્યો હતો. પોતાના પ્રવાસની શરૂઆતમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરાના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભગવાન ભોળાનાથના દર્શન-આરતી કરી ધન્યતા અનુભવી હતી અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી, શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે આવેલી જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કૉલેજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ શહેરા મતવિસ્તારના બુથ લેવલના સક્રિય કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આગામી સમયના સંગઠનાત્મક કાર્યો અંગે ચર્ચા કરી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બુથ સ્તરની બેઠક સંપન્ન કર્યા બાદ, પ્રદેશ પ્રમુખે કોલેજના યુવા વિદ્યાર્થીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણોને સાંભળ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ યુવા પેઢીને પ્રોત્સાહિત કરતા તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી, આ સમગ્ર પ્રવાસ દરમિયાન સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.0
0
Report
दक्षिण गुजरात में भारी बारिश से जीवन हलचल, 27 सड़कें बंद
Surat, Gujarat:વલસાડ, ડાંગ, નવસારી અને વાંસદા સહિતના સમગ્ર પંથકમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની ગંભીરતાને જોતા વલસાડના સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે. કેન્દ્રિય પ્રાવૃત્તિઓ મુજબ જિલ્લામાં તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર થઇ છે. પાણી ભરાઈ જવાના કારણે અને નદીઓ ઓવરફ્લો થતાં વલસાડ જિલ્લાના લગભગ 27 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થયા છે. Ned: 500 કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. NDRF ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ કુદરતી આફતને લઈ સંપૂર્ણ એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવીને જરૂરી સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.0
0
Report
Advertisement
सुरेंद्रनगर में अवैध रेत खनन पर राजकोट रेंज का छापा, 63 लाख का माल जब्त
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર નોલી ગામે ગેરકાયદેસર રેતી ખનન પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોânicosટેશન વિસ્તારોના નોલી ગામના સ્મશાન પાસે આવેલી સરકારી જમીન પરથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતી ટોળકી સામે રાજકોટ રેન્જોએ મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન ૧ ડમ્પર, ૧ ટ્રેક્ટર, ૧ લોડર અને રેતી ચાળવાનો ચારણો સહિત કુલ રૂ. ૬૩.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પ્રતિાપભાઈ વાસ્તુભાઈ ખાચર સહીત સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આરોપીઓને ધજાળા પોingsસને સોંપી ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.0
0
Report
भावनगर के उमराला में चोरी: क्राइम ब्रांच ने दो चोर पकड़े, सोना-चांदी व नगद बरामद
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે ચાર રહેણાંકમાં ચોરી કરનાર 2 તસ્કરો ઝડપાયા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમ્યાન વલભીપુરના ચોગઠના ઢાળ પાસેથી 2 તસ્કરો ને ઝડપી લીધા. ઘરફોડ ચોરીના અનેક ગુન્હોમાં ಆರೋಪીઓ છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા હતા. એલસીબી પોલીસ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થળ તપાસ કરતા શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મળી આવેલ મુદ્દામાલ ચોરી કરી મેળવ્યો હોવાની કબૂલાત. પોલીસે રૂપિયા 8,68,500 લાખની કિંમતના સોના-ચાંਦੀના દાગીના અને 56 હજાર રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો. ક્રાઇમ બ્રાન્ચે બગસરાના ચતુર ઉર્ફે ખેખરૂ ગભરૂભાઈ ડાભી અને સિંહોરના અરૂણ દિપકભાઈ ઉર્ફે દિપુ ચુડાસમા ને કુલ રૂપિયા 9,40,600 ના દર્દામાલ સાથે ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
मिनरल वॉटर धंधे के बहाने करोड़ों की ठगी, आरोपी उजास परिख गिरफ्तार
Ahmedabad, Gujarat:મિનરલ વોટર ધંધા માં રોકાણ ના બહાને કરોડોની ઠગાઈ કરનાર આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. પહેલેથી પણ આરોપીએ અન્ય લોકો સાથે ઠગાઈ કરવાની સ્થિતિ રહેલી હોવાનું ખુલાસો થયું છે.પરાંત ફરિયાદ ન નોંધાય માટે તે પૈસા ચૂકવી સમાધાન કરતો હોવાનું સામે આવ્યું છે. કોણ છે આ આરોપી? આ હવાલમાં અહેવાલમાં... આર્થિક ગુના નિવારણ શાખાની ગિરફ્ત રહેલ આરોપી ઉજાસ પરીખ વહેંચાયો છે, જેનો આરોપી કામ લોકો સાથે ઠગાઈ કરતો હતો. આ નફો લેવા કેટલાક લોકો સાથે 1.55 કરોડ નું રોકાણ કરાવી ને ઠગાઈ કરી હતી, જેમાં આરોપીએ 25 લાખનું મશીન ખરીદી લાવીને ફરિયાદી પરેશ પટેલ ને 1.14 બનાવમાં મશીન હોવાનું કહીને છેતરપિંડી કરી હતી. આ મુદ્દે આરોપી उजાસ સિડલ કંપનીનું ખોટું ટેક્સ ઇનવોઈસ બિલ તૈયાર કરવાનો આરોપ હતો. અકિલ આ આરોપી અને ફરિયાદી ભેગા થઈને કે.કે એન્ટરપ્રાઇઝ નામની નવી પેઢી ખોલી ભાગીદારી કરી હતી. બેંક દ્વારા તપાસમાં નાણાંોની પુછપરછ દરમિયાન ખબર પડી કે છેલ્લાં 3 વર્ષથી લોકો સાથે ઠગાઈ કરતો હતો.પરંતુ જો ફરિયાદી કોઈ અરાજક કરે તો તેને પૈસા આપી સમાધાન કરી દેતો હોવાનું સામે આવ્યું છે. આ અર્પી નવરાત્રી દરમ્યાન પાણી ના સ્ટોલ દ્વારા ઠગાઈ કરી હતી અને ફરિયાદી સાથે સમાધાન થયું હતું. આ રિપોર્ટ મુજબ તેનો હાઈ-ફાઈ લાઇફસ્ટાઇલ માટે પૈસાની જરૂરિયાત હોવાથી લોકોને વિશ્વાસમાં લઈ ને ઠગાઈ કરતો હતો. વેપારી સાથે દોઢ કરોડ ના ઠગાઈ મામલે આ આરોપીએ બનાવેલા બોગસ ડોક્યુમેન્ટ અને કેટલીક રકમ પોતાની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. પોલીસ તપાસ ચાલે છે.0
0
Report
Advertisement
