363330
Surendra nagar - ડોક્ટર બાબા આંબેડકર: 134મી જન્મ જયંતી ઉજવવા માટે ભવ્ય આયોજન
Halvad, Gujarat:ડોક્ટર બાબા આંબેડકર બંધારણના ઘડવૈયા આર્થિક સામાજિક પ્રસાતવર્ગના કલ્યાણકારી ની 134 મી જન્મ જયંતી ની ઊજવણી કરવા માં આવી।
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पलसाणा के सिल्वर प्लाज़ा में शॉर्ट सर्किट से दुकान जलकर खाक, नुकसान, जांच जारी
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- પલસાણા (સુરત) ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. પલસાણાના બગુમરા સિલ્વર પ્લાઝા પર દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું. સિલ્વર પ્લાઝા ચામુંડા નોવેલ્ટી શોર્ટસર્કિટ થી દુકાન સમાન બળીને ખાખ થયો હતો. આગ લાગતા સ્થાનિક જોતા અફરાત્રફરી મચી હતી. નોવેલ્ટીની દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો. સ્થાનિકોએ દુકાનમાં આગ જોતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ફાયર ઘટના સ્થળો પહોચી ત્યારે સુધી દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો.ફાયર ફાઇટરોએ પાણી નો મારો મારી ૪૦ મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નથી. પરંતુ સિલ્વર પ્લાઝા ફાયર સેફટી ને લઈ સવાલો ઉઠ્યા થયા હતા.કારણે કે ફાયર લાઇન છે પરંતુ કાર્યરત, બેદરકારી થી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? બાઈટ :- શુભાષચંદ્ર કુશવાહા (દુકાન માલિક)0
0
Report
दक्षिण गुजरात के किसानों के लिए CM से समय मिले, बारिश से फसल नुकसान
Surat, Gujarat:દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરી વળતર ચુકવવું, ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા મુફત બિયારણની વ્યવસ્થા કરવી. મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનોને રૂબરૂ મળવાનો 5-10 મિનિટનો સમય આપવો. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરતા વાવણી-રોપણીનું કામ અટકી ગયું છે.0
0
Report
बारडोलि नगर में माता फलिया के युवक की मींढोल्या नदी में डूबकर मौत
Surat, Gujarat:bar doli nagar mein mata faliya ke yuva ki meindhola nadi mein doob kar maut mataa falia na yuva kigi nadi kintha gaya hoto achanak kheench aavi jata nadi mein pad gaya hoto sthaniyo ne fire vibhag ni janata fire ni team e mrtadha nu nadi thi bahar kadhyo baidot: AR.R. SonI (fire officer - Bardoli nagarpalika)0
0
Report
Advertisement
पाडरा मुजपुर-गम्भीर ब्रिज के पुनर्निर्माण में अंतिम चरण, जुलाई तक पूरा होने की उम्मीद
Vadodara, Gujarat:પાદરાના મુજપુર-ગંભીરા બ્રિજના પુનઃનિર્માણની hojii હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગત વર્ષની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે શરૂ કરાયેલી કામગીરી આજે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. માત્ર એક જ વર્ષમાં નવા બ્રિજનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં સમગ્ર બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા લોકોની હાલાકી ઓછા કરવા માટે દિવસ-રાત સતત કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 1 કિલોમીટર લાંબા આ નવા બ્રિજ પર મજૂરો અને ઇજનેરો રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, જેથી નક્કી કરેલી સમયમર્યાદામાં બ્રિજ તૈયાર થઈ શકે. આધિકારીઓના જણાવ્યા અનુસાર, આવતા 5 ઓગસ્ટ સુધીમાં નવા 브િજને વાહનવ્યવહારમાં ખુલ્લો મૂકી દેવાની તૈયારી છે. બ્રિજ શરૂ થયા બાદ ભારે વાહનો સહિત તમામ પ્રકારના વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. જેના કારણે પાદરા, આનંદ અને આસપાસના વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે તેમજ હજારો લોકોને દૈનિક મુસાફરીમાં રાહત મળશે. દુર્ઘટના બાદ ઝડપથી નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે,0
0
Report
गुजरात: मुजपुर-गम्भीरा पुल हादसे को एक साल, परिवार आज भी दर्द से जूझ रहा
Vadodara, Gujarat:મહી નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 9 જુલાઈ 2025ના રોજ બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર गुजरातને હચમચાવી દીધું હતું. બ્રિજ અચાનક તૂટી પડતા અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા, જેમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની પીડા લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. આ દુર્ઘટનામાં પાદરાના મુજપુર ગામના એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા. પરિવાર માટે આ દિવસ આજે પણ કાળજું કંપાવી દે તેવી યાદો લઈનેાવે છે. પરિવારના 7 સભ્યોમાંથી માત્ર સોનલ પઢીયારનો જ ચમત્કારિક રીતે જીવ બચ્યો હતો. જ્યારે તેમના પતિ, પુત્રી, એકના એક દીકરા સહિત કુલ 6 સ્વજનોને તેમણે એક જ ક્ષણમાં ગુમાવ્યા હતા. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ સોનલ પઢીયાર અને તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સોનલ પઢીયારે તે કાળજું કંપાવી દેતી ક્ષણો યાદ કરતાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. આજે પણ ન્યાયની આશા અને સ્વજનોની યાદો સાથે પરિવાર જીવન પસાર કરી રહ્યો છે. બાઈટ : સોનલ પઢીયાર (ઘટનામાં બચી જનાર) બાઈટ : WKT0
0
Report
भाँवड़ के खरावाड़ में आवारा कुत्ते ने एक वर्षीय बच्ची पर हमला, गंभीर हालत
Bhanvad, Gujarat:ભાણવડ માં રખડતા શ્વાનનો વધુ એક આતંક, એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો ભાણવડના ખરાવાડ વિસ્તારમાં બની હચમચાવનારી ઘટના ઘર નજીક રમી રહેલી પરપ્રાંતીય શ્રમિક પરિવાર ની એક વર્ષની બાળકી પર રખડતા શ્વાનો કર્યો હુમલો હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાણવડ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર છેલ્લા પાંચ חודשיםમાં ભાણવડ ના ખરાવાડમાં શ્વાનના હુમલાની બીજી ગંભીર ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ, તંત્ર પાસે રખડતા શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ.0
0
Report
Advertisement
राजकोट में बुलेट मोटरसाइकिल विवाद के पीछे पिता-पुत्र ने युवक की हत्या कर दी
Rajkot, Gujarat:એન્કર : રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ હંકાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડી જ મિનિટોમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ. શહેરના નાનામૌવા વિસ્તારે પિતા અને બે પુત્રોએJoined મળીને 32 વર્ષીય યુવાન પર ફાયરિંગ અને જીવલેણ હુમલો કર્યો, જેમાં યુવાનનું મોત થયું જ્યારે બચાવવા આવેલા તેના પિતરાઈ દાદા ગંભીર રીતે ઘાયલ થયા છે. તો મૃતકના કૌટુંબિક કાકા અને ઇજા গ্রસ્ત પિતરાઈ દાદાનો પુત્ર પોતે રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. રાજકોટના નાનામૌવા ગામતળ શેરી નંબર-4માં આવેલા Cariયોગ મકાન બહાર 8 જુલાઈની રાત્રે બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ફરિયાદ મુજબ બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવેવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી કે બંને પક્ષ વચ્ચે મારામારી झाली અને બાદમાં સગીરે પોતાના મોટાભાઈ અને ત્યારબાદ પિતાને પણ બોલાવ્યા હતા. થોડી જ વારમાં રણજીતસિંહ વાળા પોતાના બે પુત્રો સાથે કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઘરની બહાર જ બોલાચાલી બાદ રણજીતસિંહે પોતાની પાસે રહેલા હથિયારથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્રણેય પિતા-પુત્રોએ મળીને કૃષ્ણસિંહ પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા કૃષ્ણસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કૃષ્ણસિંહને બચાવવા વચ્ચે પડેલા તેના 72 વર્ષીય પિતરાઈ દાદા રહેન્દરસિંહ જાડેજાના માથામાં બંદૂકના કુપંથી રણજીતસિંહ વાળા દ્વારા હુમલો કરી તેમને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. બાઈટ : भ्रત બસિયા, एसीपी क्राइम, રાજકોટ પોલીસ પરિવારના સભ્યો પર થયેલ હુમલાને પગલે તેમજ ફાયરિંગનો બનાવ બન્યો હોવાની જાણ થતા તરત જ રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર દોડી ગયેલા પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના કઈ રીતે બની હતી? તેમજ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ રણજીતસિંહ વાળા તેમજ તેના બંને પુત્રો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાની ધરપકડ કરી હતી. જ્યારે સગીર આરોપીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ક્રાઈમબ્રાન્ચની પ્રાથમિક તપાસમાં રણજીત વાળા પાસે રહેલા હથિયાર તેણે ગેરકાયદેસ્ટ રીતે મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રણજીત વાળાએ કોની પાસેથી ગેરકાયદેસર હથિયાર ક્યારે મેળવ્યું હતું. અગાઉ પણ ગેરકાયદેસર હથિયારનો તેણે ઉપયોગ કર્યો હતો કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. બાઈટ : भ्रत बसिया, एसीपी क्राइम, RJ પોલીસ હવે સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી રહી છે. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી રણજિતસિંહ વાળા સામે પૂર્વમાં ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી છે. જે કારમાં આરોપીઓ રાજકોટ શહેરથી પોતાના વતન અમરેલી તરફ જવા રવાના થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કૃષ્ણસિંહ પોતાના માતા પિતાના એકનો એક દીકરો હોવાનું તેમજ પોતાને પણ સંતાનમાં નાની ઉંમરના દીકરો દીકરી હોવાનું સામે આવ્યું ਹੈ. કૃષ્ણસિંહ સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બાઈટ : भ्रत बसिया, एसीपी क्राइम, RJ સামાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં જીવલેણ હત્યાકાંડમાં ફેરવાઈ ગયો. શહેરના પોલિસ કર્મચારીના પરિવાર સુધી પહોંચી ગઈ આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. આરોપીઓ ઝડપાઈ ગયા હોવા છતાં હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર છે ઘટનાના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરીને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાનો.0
0
Report
गांधी नगर में मध्यरात्रि लिफ्ट में फंसे व्यक्ति को दमकल ने सुरक्षित निकाला
Gandhinagar, Gujarat:ગાંધીનગર રાયસણના પ્રતિક મોલમાં મધરાતે લિફ્ટમાં એક વ્યક્તિ ફસાયો ગત રાત્રે લગભગ 2:00 વાગ્યે બની ઘટના લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિની મદદ માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયરની ટીમ દ્વારા લિફ્ટ માંથી સહિ સલામત વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી લિફ્ટમાં ખામીનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ0
0
Report
भावनगर के रतनपर में पशु-आड़ से युवक की मौत, गांव ने नियंत्रण की मांग
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકાના ગાયકવાડી રતનપર ગામનો યુવાન અલ્પેશ બચુભાઈ અવૈયા વલભીપુર કોઈ કામે ગયા હતા, ત્યાંથી પોતાના ગામ રતનપર બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તે પગલાંવાળા આઠલાએ અલ્પેશ અવૈયા ને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક વલભીપુર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સિવિલમાં ખસેડતા સારવાર દરમ્યાન મોત થયું છે, માનવ જિંદગીનો ભોગ લેવાયો આવા રસ્તે રઝળતા પશુઓ પર નિયંત્રણ લાવવા ગામલોકોની માંગ છે.0
0
Report
Advertisement
द्वारका के पास मालवाहक जहाज़ तकनीकी खराबी से फँसा, क्रू के बारे में जानकारी जुटी
Dwarka, Gujarat:દ્વારકાના લાઈટ હाउस નજીકના દરિયાઈ વિસ્તામાં એક માલવાહક જહાજ અચાનક બંધ પડી જવાની घटना સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ જહાજ કંડલાથી માલ-સામાન ભરીને યમન તરફ જઈ રહ્યું હતું ત્યારે મધદરિયે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જહાજ પર અંદાજિત ૮ થી ૧૦ જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલ સાંજથી જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ જહાજનો સંપર્ક સાધવાના પ્રયત્નો કરી રહી થઈ રહ્યા છે. દરિયો તોફાની હોવાથી જહાજ અટવાયું છે કે પછી તેને આગળ જવાની પરવાનગી નથી મળી, તે અંગે હજુ સુધી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. હલాల్ તમામ એજન્સીઓ ઘટના પર નજર રાખી રહી છે અને વધુ વિગતોની પ્રતીક્ષા થઈ રહી છે. સ્ટોરી – જયદીપ લાખાણી, ZEE MEDIA, દેવભૂમિ દ્વારકા0
0
Report
पटण्य नगरपालिका की गंदगी और नालों के पानी पर लोगों का सड़क पर विरोध
Patan, Gujarat:પાટણ નગરપાલિકા અણઘડ વહીવટથી કંટાળીને જનતા રસ્તા પર ઉતરી આવી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરોના પાણીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આ મામલે સ્થાનિકો અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલિકા સામે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. પરંતુ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સ્થાનિક મહિલાઓ તેમજ કોંગ્રેસના મહિલા કાઉન્સિલર વચ્ચે જાહેરમાં ઝપાઝપી અને તુષ્ચા દ્રશ્યો સર્જાયા હતા. અીતહાસિક નગર પાટણ ગંદકી અને ગટરના પાણીના સામ્રાજ્ય નીચે દબાઈ ગઈ છે. પાટણના પદમનાથ મંદિર તરફ જતા રોડ પર છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી હતી. રોડ પર જાણે ગંદા પાણીના તળાવભરાયા છે જેનાથીlocals નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્રના પેટના પાણી નહીં હલતા, આજે જીલ્લા કોંગ્રેસ અને વોર્ડ નંબર 11નાlocals નો ગુસ્સો ફાટી નિકેલો હતો. આક્રોશિત જનતા અને કોંગ્રેસે પાલિકા શાસકોને જગાડવા માટે આભ્યાસokeo વિરોધ કર્યો. પ્રજાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા બનાવ્યા અને આ પૂતળાઓને માર્ગે વહી રહેલા ગટરના દૂષિત પાણીમાં ડુબાડીને પૂતળા વિસર્જન theatrical ઘરાએ પાલિકાના વહીવટ સામે અગર્ષ ઠાલવ્યો હતો. પાટણ નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઊભરાય છે, ત્યાં કામગીરી રાત દિવસ ચાલુ છે. જે વિસ્તારમાં સમસ્યા અંગેના ફોન આવે તો લોકો મોકલી કામગીરી કરવામાં આવે. આપણા સમયમાં આ વિરોધ પ્રદર્શન ભારે આક્રોશ વચ્ચે રણમેદાનમાં ફેરવાઈ ગયું. Oppositionષ પ્રદર્શન દરમિયાન normales હવાલાત વચ્ચે સાર્વજનિક બોલાચાલી જેટલી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું.0
0
Report
नवसारी जिले में बाढ़ के कारण एक व्यक्ति की मौत, कई जगहों पर हादसे
Navsari, Gujarat:/* ब्रेकिंग, नवसारी */ નવસારી જિલ્લામાં આવેલા પૂરના કારણે એકનું મૃત0
0
Report
Advertisement
अरवल्ली के मोडासा में 24 से अधिक अतिक्रमण हटाए गए, प्रदर्शन जारी
Modasa, Gujarat:લોકેશન અરવલ્લી જિલ્લો મોડાસા નગરપાલિકા વિસ્તારના કોલેજ છાપરા થી બાલાપીર દરગાહ રોડ પરના 24 થી વધુ કાચા પાકા દબાણો નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ ની સંયુક્ત કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિકો માં ભારે રોષ ની લાગણી જોવા મળી હતી. મોડાસા કોલેજ છાપરા તરીકે જાણીતા વિસ્તારમાં રસ્તાની બન્ને બાજુ ઉભા કરી દેવામાં આવેલા કાચા પાકા રહેણાંક મકાનોના દબાણ દૂર કરવા માટે કાયદાકીય આંટીઘુટીઓ બાદ છેવટે તંત્રએ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બે જીસીબિ, ડમ્પર, ટ્રેક્ટર અને માનવ બળના સહારે સવારથી દબાણ હટાવો કાર્યવાહી ચાલતું હતું, ચોમાસારની ઋતુમાંikarાળી કાર્યવાહીதால் અસરગ્રસ્તોને ભારે રોષ ફેલાયો હતો. દબાણ હટાવવા આગોતરી કાય હરજના વિના નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરાતા અસરગ્રસ્ત પરિવારો માટે ઉપર આભ અને નીચે ધરતિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બીજી તરફ દબાણ દૂર કરવા કરાઈ રહી કાર્યવાહીનો વિરોધ કોંગ્રેસના કાઉન્સિલર્સ દ્વારા કરવામાં આવ્યો. આક્રોશમાં આકલ્પ હતો કે તંત્ર મનસ્વી રીતે પગલુ ભર્યું અને 40 વર્ષથી વસવાટ કરતાં પરિવારોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. તંત્રની નિબ્દાઈ વિશે અધિકારીઓએ નોટિસ મુજબ પુટો સમયગાળો પૂર્ણ થયા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત કાર્યવાહીથી શરૂ કરાઈ છે, હાલતો મુદ્દો રાજકીય રંગ લઇ રહ્યો હોવાનો સંકેત દેખાય રહ્યો છે.0
0
Report
भाजपा अध्यक्ष जगदीश विश्वकर्मा ने जामनगर दौरे में सांसद पूनमबेन माडम की मां को श्रद्धांजलि दी
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે જામનગરની મુલાકાતે જૂામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી પૂનમબેનના નિવાસ્થાને તેમની માતાને ભાજપ પ્રદેશ પ્રમુખે શ્રદ્ધાંજલિ પાઠવી તાજેતરમાં સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રીનું થયું હતું નિધન0
0
Report
अहमदाबाद के जीवराज पार्क में एक साथ दो चमगादड़ गिरे, ट्रैफिक बाधित
Ahmedabad, Gujarat:સ્માર્ટ સિટી બન્યું ભુવા નગરી. અમદાવાદમા સામાન્ય વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે. વાસણા બાદ હવે જીવરાજપાર્ક ભુવો પડ્યો છે. जीवરાજ પાર્ક ચાર રસ્તા પર એક સાથે થોડાક જ અંતરમાં બે ભુવાના પડ્યા છે. બે વિશાળ ભુવા પડવાના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળી. સ્થાનિકો ભુવાના કારણે હેરાન પરેશાન થયાં હતા. ગયા વર્ષે પણ जीवરાજ પાસે ચાર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. ભ્રષ્ટાચાર નો ઉત્તમ નમૂનો જોવા મળ્યો જીવરાજ વિસ્તારમાં. મનપાએ ભુવો કોર્ડન કરી સમારકામ ચાલુ કર્યું હતું.0
0
Report
Advertisement
