Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363330

Surendra nagar - ડોક્ટર બાબા આંબેડકર: 134મી જન્મ જયંતી ઉજવવા માટે ભવ્ય આયોજન

Apr 15, 2025 10:20:39
Halvad, Gujarat

ડોક્ટર બાબા આંબેડકર બંધારણના ઘડવૈયા આર્થિક સામાજિક પ્રસાતવર્ગના કલ્યાણકારી ની 134 મી જન્મ જયંતી ની ઊજવણી કરવા માં આવી।

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Dec 04, 2025 15:04:37
Palanpur, Gujarat:બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગ્રહના હસ્તે તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામા આવ્યું,આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે.આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ,લોન ટેનિસ કોર્ટ,વોલીબોલ,ગ્રાઉન્ડ, Length જમ્પ, કબડ્ડી, ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સંકુલ બનાસકાંઠાના ડીસા તેમજ આસપાસના વિસ્તારના ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર કરશે.જેની સાથે ડીસા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગુનેગારોને સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચતા રાજકીય અને વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો था. ડીસાના લોકોને હર્ષ સંઘવી માટે આગ્રહ લેખિત જણાવાયું છે કારણ કે તેઓ અહીંના દીકરા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું કે ડીસામાં પ્રવેશનો અવસર જ્યારે બાઈક પર બેસીને મળ્યાએ ક્ષણ મારા માટે વિશેષ રહી છે. ડીસાના યુવાનોએ મોબાઈલમાં સમય બરબાદ ન કરે, રમતોમાં જોડાય.તેમણે દીકરીઓ અંગે કહ્યું રમતગમત સંકુલમાં દીકરીઓનું ભવિષ્ય उज્વળ છે. દીકરીઓને હાથ પકડીને આગળ વધારીએ. બનાસકાંઠા અને ગુજરાતમાંથી એક બાદ એક ખેલાડીઓ બહાર આવશે હર્ષ સંઘવીએ વલસાડની દીકરીના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યુંકે ગુજરાત પોલીસ ઉણૈ ન્યાય અપાવ્યો. વલસાડના મહાનગરમાં દુષ્કર્મ ઘટનામાં ગુજરાન કરનાર પરિવારની 6 વર્ષની માસુમ દીકરી ઉપર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ કેસમાં ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉભા થયા. કોર્ટમાં સતત ન્યાય આપવાની વાત મોટી છે. ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ જે વકીલો આ કેસ લડ્યા તેમના માટે કરુણ આભાર વ્યક્ત કર્યો હતો.
144
comment0
Report
NJNILESH JOSHI
Dec 04, 2025 14:32:13
Vapi, Gujarat:વલસાડ જિલ્લા ના વાપી ના ડુંગરા માં બનેલ છ વર્ષીય બાળકી સાથે ના દુષ્કર્મ અને હત્યા ની ઘટના માં વલસાડ પોલીસ દ્વારા નરાધમ ને દોઢ વર્ષ પહેલા ઝડપી પાડવામાં આવ્યો હતો 50 થી વધુ ટિમો દ્વારા આરોપી ની વાપી પોલીસ દાવર શોધખોળ કરાઈ હતી જેને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આપી. વાપી ના ડુંગરામાં છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટના માં વલસાડ ઘટના માં પોલીસને મહત્વની સફળતા મળી હતી પોલીસે ગણતરી ના સમયમાં જ નરાધમ આરોપી ની ધરપકરી કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો મૂળ યુપી નો આરોપી 5 દિવસ સુધી બાળકી ને ખાવા નું આપી વિશ્વાસ માં લઈ રહ્યો હતો..અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યાકરી ફરાર થઈ ગયો હતો. પોળીસ તપાસ માં હેવાનિયત બહાર આવી છે. 50 વર્ષીય નરાધમે 6 વર્ષ ની માસુમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકી નાજ કપડાં વડે ગળું દબાવી દુષકર્મ કર્યા બાદ હત્યા કરી હતી.અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. નરાધમને વહેલી તકેફ ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતા લીધી હતી અને 19 દિવસ માં ચાર્જશીટ દાખલ કરી હતી અને બાળકી ના પરિવાર ને જલ્દી થી ન્યાય આપવાની વલસાડ प्रहरीले કમર કસી હતી અને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આરોપી ને આપી હતી. બાઈક યુડયુરાજ સિંહ જાડેજા స్ప વાય વલસાડ. વાપી ડુંગરા વિસ્તારમાં આવેલ આરોપી રઝاك સુભાન ખાન મૂળ યુપી નો છે જે છેલ્લાં સાત વર્ષથી વધી પોતાની પરિવાર સાથે વાપી ડુંગરા ના કેય વરસયા વિસ્તારમાં રહેતો હતો. બીજી પાટી પણ છ વર્ષીય બાળકીને હુમલો કરીને દુષ્કર્મ કરીને હત્યા કરનાર આ આરોપી નું ભાઈ ભણી આદરના તેમનેારા પાત્ર રહ્યો હતો. બે બાળકો અને પત્ની પણ હતી. સમયે કેટલાક સમય થી આવી આવ્યો હતો. દુકાન આસપાસ રમતા સમયે બાળકીને શિકાર বানાવ્યો હતો. ડૂમથી બાળકીને કારણે અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી ફરાર થયો હતો. સી સી ટી વીvidence અને અન્ય પુરાવા સરકારી વકીલ રજૂ કર્યા હતા. આ મામલે ન્યાય મળવાને કારણે વલસાડ પોલીસે ઝડપથી તપાસ કરી ಅಪહરણ અને હત્યા ની કાર્યવાહી પૂરી કરી હતી. ન્યાય મળે ત્યારે વાપી કોર્ટ દ્વારા ફરારે પરિવારને સાંત્વના પણ આપવામાં આવી હતી. સબંધિત અધિકારીઓ: નયન સુખડ વાલા સરકારી વકીલ સુરત. નિલેશ જોશી ઝી માધિયા વાપી.
152
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 04, 2025 14:15:19
Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ વિઝ્યુઅલ બાઇટ whatsapp કરેલ છે એંકર: સુરત શહેરના ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવી છે. DEOએ શાળાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભావ અને જર્જરિત માલખંડ જોયા બાદ આ કડક પગલું લીધું છે. વીઓ:1 જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની અચાનક મુલાકાત લીધી ત્યારે શાળાની ભયાનક સ્થિતિ સામે આવી હતી. શાળાનું મકાન એકદમ ખંડેર અને જર્જરિત હાલતમાં જોવા મળ્યું હતું, જયાં જોખમી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. શાળાના બારી-દરવાજા તૂટેલી હાલતમાં હતા. વિધાર્થીઓ માટે ટોયલેટ-બાથરૂમની સુવિધાનો સદંતર અભાવ હતો. પંખા, પીવાના પાણી સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. વીઓ:2 ઓછી સંખ્યા છતાં ખોટી દર્શાવીને ચાલાવાતી હતી શાળા સ્થળ તપાસ દરમિયાન DEOને માલૂમ પડ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા ઘણી ઓછી હોવા છતાં, વહીવટી લાભો મેળવવા માટે ખોટી સંખ્યા દર્શાવીને શાળા ચલાવવામાં આવી હતી. આ ગેરરીતિ સામે પણ DEOએ ગંભીર નોંધ લીધી હતી. 1-2-1: ડો ભગીરથસિંહ પરમાર (DEO, સુરત) વીઓ:3 ગ્રાન્ટેડ શાળામાં સુવિધાઓના અભાવ અંગે અગાઉ પણ DEO દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો દ્વારા સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. DEOએ સ્થળ તપાસ અને ગંભીર ગેરરીતિઓ જોયા બાદ તાત્કાલિક અસરથી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી અન્ય ગ્રાન્ટેડ શાળાઓ માટે પણ એક ચેતવણીરૂપ છે કે તેઓ વિદ્યાર્થીઓને લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડીના નીતિઓના પાલન કરે. પ્રશાંત ઢીવરે - સુરત
193
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 04, 2025 14:04:05
Surat, Gujarat:અpraવલ:વિશાલ ભાઈ PACAKGE નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે એંકર:સુરત હતા જalia શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં ખાનગી શાળાઓની માન્યતાને લઈને એક મોટું અને ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કચેરીના જ પાંચ જેટલા કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને એક મોટું ષડયંત્ર ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીનીbogસહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરવામાં આવતા હતા, જેનાથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી થઈ હોવાનો આક્ષેપ થયો છે. વીઓ:1 તપાસમાં જાણવા મળ્યું છે કે, માત્ર કાર્યરત જ નહીં પરંતુ બંધગી ગયેલી ખાનગી સ્કૂલોની ફાઇલોનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બંધ શાળાને ચાલુ બતાવીને ગેરકાયદેસર રીતે ચાલાવવામાં આવી હતી. આ સિવાય, સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરીને બોગસ દસ્તાવેજોના આધારે નવી માન્યતા અથવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવતી હતી. ગોડાદરા, ડીંડોલી, વરાછા, ઉધના અને લીંબાયત જેવા વિસ્તારોમાં વાર્ષિક નિરીક્ષણ દરમિયાન આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 8 અધિકારીઓની ટીમ બનાવીને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. 1- 2- 1: પ્રશાંત ઢીવરે બાઈટ: ડૉ ભગીરથસિંહ પરમાર (DEO,સુરત) વીઓ:2 હાલની તપાસમાં ગેરરીતિ મળતા 21 શાળાઓની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવી છે. 80 થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં આવતા તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.વધુ 50 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.DEOની તપાસમાં કુલ 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળ્યા છે, જેના કારણે તેમના_udise_ પોર્ટલને લોક કરી દેવામાં આવ્યા. વીઓ:3 શિક્ષણ વિભાગે છેલ્લા 17 વર્ષ સુધીના રેકોર્ડની તમામ શાળાઓની તપાસણી કરવાનો નિર્ણય લીધો છે, જે દર્શાવે છે કે આ કૌભાંડનું મૂળ ઘણું ઊંડું છે. માન્યતા રદ થવાને કારણે આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન થાય તે માટે શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. રદ કરવામાં આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ આપવામાં આવશે. વીઓ:4 નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓને સંપૂર્ણપણે બંધ કરવાનું ધ્યેય છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી ગેરરીતિ આચરનારા સંચાલકો અને કચેરીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત PACAKGE
136
comment0
Report
ARAlkesh Rao
Dec 04, 2025 14:00:11
Palanpur, Gujarat:વડગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઢોલ નગારા અને પુષ્પ વર્ષા કરાઈ ભવ્ય સ્વાગત કરાયું હતું. વડગામ બસસ્ટેન્ડ થી સરકારી લાઈબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. સરકારી તાલુકા પુસ્તકાલય 4 કરોડથી વધુ ખર્ચે 698.05 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેમાં 20,000 પુસ્તકોની容量 છે અને 169 વિદ્યાર્થીઓ બેસવા માટે વ્યવસ્થા છે. લાઈબ્રેરીમાં 160થી વધારે યુવાઓ એકસાથે વાંચી શકે તેવી સુવિધા છે અને આ પ્રદેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવાસી આરોગ્ય, શિક્ષણ અને કરિયરને લઈ આને કેન્દ્ર بنایا જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે આધુનિક લાઇબ્રેરીના લોકાર્પણથી બહેનો અને દીકરીઓના ભવિષ્યને उज઼્ળા બનાવવામાં મદદ મળશે અને દુષણો સામે લડવાથી સમાજના વિકાસમાં રીતસર મદદ મળશે. પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આ લડાઈ સમુદાયને જોડીને બહિદ્દી રીતે ચાલhosi રહશે.
276
comment0
Report
DPDhaval Parekh
Dec 04, 2025 13:59:38
Navsari, Gujarat:નેદર્શન : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 12 ડિસેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ડિસેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, છતાં ફોન રીસીવ ન થયો તેમનો પક્ષ જાણી શકાયો નથી... એનકર : વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન બાદ વાંસદાના ભીનાર ગામના બુટલેગરની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્યના જ બુટલેગર સાથે કનેક્શન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે અને ભાજપે અનંત પટેલના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના આક્ષેપો કર્યા હતા. નવસારીના ચિખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર ફેક્ટરીની જમીન હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસને દારૂ, જુગારે કે ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગેના નિવેદન સાથે જીગ્નેશ મેવાણીને સમર્થન જાહેર કર્યુ હતું. કેટલાક દિવસો બાદ વાંસદા પાલિક્ષે ભીનારના બુટલેગર અભિષેક ઉર્ફ ભાવલાની ધરપકડ કરી હતી. બુટલેગર અભિષેકની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્ય અને બુટલેગર અભિષેક વચ્ચે કનેકશન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં બુટલેગર અભિષેકની ધારાસભ્યની કાર સાથે ફોટો તથા ધારાસભ્ય અનંત પટેલ અને અભિષેક વચ્ચે એક મહિનામાં 29 વાર વાત થઈ હોવાનો દાવો કરી કોલ રેકોર્ડનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું હતું. સાથે જ પોલીસના પ્રવેશ પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યને સુધારા આક્ષેપો પણ કરી હતી. આ ઘટના બાદ વાંસદા বিজেপાએ કોંગ્રેસીના ધારાસભ્ય અનંત પટેલના ચાવવાના અને બિલોસના કનેક્શન વિશે સવાલો ઉઠાવ્યા હતા. વાંસદા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીએ ધારાસભ્યના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના ટાણે કનેક્શન મુદ્દે સવાલો ઉઠાવ્યા અને વાંસદાની જનતાને જવાબ આપશે કે કેમ.. નો પ્રશ્ન જવાબાર્યો હતો. જયારે સમગ્ર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરंतु તેમના ફોન રીસીવ ન થતા તેમના પક્ષ જાણી શકાયો નથી...
165
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 04, 2025 13:58:23
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર: આજેઉસવારે સુરેન્દ્રનગર એલ.સી.બી. કચેરી ખાતે એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક આરોપીએ પોતાની જિંદગીનો અંત આણ્યો છે. ઝિંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં એલ.સી.બી. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આઠ જેટલા બાઈક ચોર્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછ માટે તેને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે કચેરી અંદર આરોપીએ પોતાના શર્ટનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ, મામલતહાર તથા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીની ડેડબોડી પોસ્ટમોર્ડમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓ થી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઘટનાની વચ્ચે પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
132
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 12:15:55
171
comment0
Report
PTPremal Trivedi
Dec 04, 2025 12:08:04
Patan, Gujarat:પાટણ ખાતે હરિ ઓમ ગૌ શાળા અને ગૉ હોસપિટલના લાભાર્થે શ્રી મત્‍ત ભાગવત કથાાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથાાકાર રમેશ ભાઈ ઓઝા દ્વારા કથાનું વાણન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કથાના ચોથા દિવસે વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા વાણી નો લાભ લીધો હતો આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે એક પુણ્ય પ્રગટ્યું હોય એવું હું માનું છું ગાય જીવન નો આધાર છે ગૌમાતાની સેવા આપડે કરીશું એવું نہیں એ જીવન નો આધાર છે માટી નો ખોરાક ધરતીનો ખોરાક એ ગૌ માતાનું ગૌ મૂત્ર અને ગૌ માતાના ઝરણા છે અને વૃક્ષ ના પાંદડા છે જેના આધારે માટીની સહદ બને છે અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ,ફૂલ શાકભાજી એ માનવ ને જીવ સૃષ્ટિ માટેનું આહાર બને છે એટલે ગાય માતાનું દૂધ એકમાત્ર નહીં તેનું જીવનનું દરેક વસ્તુ માનવ જીવન અને અને સમગ્ર જીવન સૃષ્ટિ માટે કલ્યાણકારી છે કલ્યાણ યજ્ઞ, સુરભી મહા યજ્ઞ નું પાલન કરીને એનું આયોજન કરી ગૌ માતાના પાલન માટે जागૃકતા વધારે આવે એ માટેના મહા અભિયાન ને હું અભિનંદન આપું છું બાઈટ. શંકર ચૌધરી. વિધાનસભા અધ્યક્ષ
219
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 12:06:51
Surat, Gujarat:એકર સુરતના કતારગામ સ્થિત લક્ષ્મી ડાયમંડ પ્રा.લિ. સહિત ૨૧ ડાયમંડ પેઢી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી ભુગર્ભમાં ઉતરી જનાર કતારગામ-વસ્તાદેવડી રોડના મહંત ડાયમંડસ એલએલપી અને રશેષ જવેલર્સ એલએલપીના ત્રણ પૈકી ફરાર ભાગીદારની ઈકો સેલે ધરપકડ કરી છે વિઓ.1 મુંબઈ ગોરેગાંવ ખાતે સપ્ટેમ્બર ૨૦૨૭ ૨ ૨૦૨૩ માં ડાયમંડ એક્ઝિબીશનમાં કતારગામના ગજેરા સર્કલ ખાતેની લક્ષ્મી ડાયમન્ડના સેલ્સ વિભાગનો કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાએ સંર્પક કર્યો હતો. પોતે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત ગંગેશ્વર ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં મહંત ડાયમંડ્સ એલએલપી અને રશ ples જયેલર્સ એલએલપી નામે જીતેન્દ્ર ધનજી કાસોદરીયા અને રોનકકુમાર રાજેશ ધોળીયા સાથે ભાગીદારીમાં ધંધો કરે છે એમ કહી ડાયમંડ ખરીદ્ધાની વાત કરી હતી. કૌશીક ડાયમંડ ખરીદવા ઇચ્છતો હોવાથી ધંધો કરવા પૂર્વે લક્ષ્મી ડાયમંડ દ્વારા મહંત ડાયમંડસની કૈવાયસીની માહિતી ઉપરાંત માર્કેટમાંથી રેફરન્સ મેળવ્યો હતો.રેફરન્સ પોઝિટીવ મળતા મહંત ડાયમંડસ સાથે ધંધો શરૂ કર્યો હતો. જુલાઈ ૨૦૨૪ માં પ્રથમ વખત આંગડિયા મારફતે મોકલાવેલા ડાયમંડનું પેમેન્ટ ૩૦ ના બદલે ૫૦ દિવસે ચુકવ્યું હતું. પરંતુ ગત ફેબ્રુઆરી અને માર્ચમાં ૬૦ દિવસમાં પેમેન્ટના વાયદે રૂપિયા ૫૦.૮૬ લાખના અને અન્ય ૨૦ મળી કુલ ૨૧ વેપારી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી પેમેન્ટ માટે વાયદા થયા હતા. વેપારીઓએ કૌશીકનો સંર્પક કરતા હાલમાં મારા ભાગીદાર જીતેન્દ્ર અને રોનક સંર્પકમાં નથી, બંને ભાગી ગયા છે અને મને પણ ભાગી જવા કહ્યું છે. પોલીસે જે તે સમયે કૌશીકની ધરપકડ કરી હતી. જ્યારે જીતેન્દ્ર અને રોનક ભાગતા ફરતા હતા જે પૈકી જીતેન્દ્ર ધનજી કાસોદરીયા સહિત પાંચની બાદમાં ધરપકડ કરી હતી. તમામ હિસાબ ધરાવતો અને આજદિન સુધી ફરાર રોનક રાજેશભાઈ ધોળીયાની ધરપકડ કરી છે બાઈટ..કિરણસિંહ વાઘેલા..ડીસીપી ઈકો સેલ
104
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 04, 2025 11:34:01
Surat, Gujarat:**नोट/स्टोरी एंट्री और गैर-न्यूज़ भाग हटाए गए** . સ્લગ kunye स्टोरी: કડોદરા તાંતિથૈયા મિલમાં ભયંકર અનુભવ થયા છે. સેન્ટર મશીનમાં કામ કરતી વખતે યુવાન મજૂરનો હાથ કાપડાના સરંઘામાં ફસાઈ ગયો અને તેનો હાથ છૂટો ગયો. મિલ મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આરોપો નક્કી થયા હતા. પોલીસ તપાસ ચાલી રહી હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સની જગ્યાએ ખાનગી વાહનથી હૃદયસ્વરૂપ સારવાર આપવામાં આવી હતી. गुजरात, કડોદરા જિલ્લા, તાંતીથૈયા પ્રોસેસર મિલમાં ગંભીર બચાવ કાર્યના દાવાઓ સામે હવે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ છે. જીવિતતા/વિશે... સેન્ટર સિલાઈ મશીન પર કામ કરતી વખતે યંગ મજૂરને સંપૂર્ણ હાથ ગુમવો પડ્યો. મળની સુરક્ષા વ્યવસ્થા અને ઇજનેરોની બેદરકારી મુદ્દે ચર્ચા વધી રહી છે. આ પહેલા પણ આવી ઘટનાઓ નોંધાઈ હતી પરંતુ માલિકાણી વ્યવસ્થા કેસ દબાવવામાં પ્રયત્નશીલ રહી. The content has been cleaned of gibberish and bylines, retaining the core incident details without altering the factual narrative.
101
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 10:00:39
Ahmedabad, Gujarat:રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સાંસદમાં ઉઠાવેલ બાળકોની આંખનો મુદ્દો આંખના ડોકટરે પણ આ મુદ્દે વ્યક્ત કરી ચિંતા તો બાળકોના વાલીએ પણ ચિંતા વ્યક્ત કરી જાગૃત બનવા કરી અપીલ બાળકોમાં પહેલા આંખના કેસ ઓછા હતા કોરોના આડ સ્ક્રીન ટાઈમ વધતા કેસ વધ્યા. ડોકટર સ્માર્ટ ક્લાસની સ્ક્રીન દૂર હોવાથી એની ઓછી અસર. ડોકટર જોકે મોબાઇલ અને આંખની નજીક સતત સ્ક્રીનનો ઉપયોગ વધારી રહ્યો છે આંખનો રોડ આંખ બલિપ ન કરતા. આંખમાં ખૂંચવું. ખંજવાળ આવવું અને આંખ લાલ થવી તે આંખની સમસ્યાના લક્ષણ જ્યારે વધુ આંખ બલિન્ક થવી તે પણ આંખની સમસ્યા લાવી શકે છે શાળામાં દર વર્ષે બાળકોની આંખની તપાસ કરવાના સંસદ ના મુદા ને ડોકટરે આવકાર્યો બાળકોની چشم સુરક્ષિત તો દેશનું ભવિષ્ય સુરક્ષિત તે પણ ડોકટર નું માનવું પહેલાની સરખામણીએ હાલ 100 બાળકોમાં 60 ટકા ઉપર બાળકોમાં આંખની સમસ્યા. ડોકટર આંખની સમસ્યા થી બચવા મોબાઇલ અને આંખની નજીક સ્ક્રીન ટાઈમ વધુમાં વધુ ઓછો કરવા ડોકટર ની લોકો અપીલ તેમજ જરૂરી આહાર અને જીવનશૈલી પર પણ ધ્યાન આપવા અપીલ કરાઈ તો એક વાલીએ તેમના સમયે ક્લાસમાં 4 બાળકોને ચશ્મા હોવા અને હાલ તેમના બાળકના સમયમાં 4 બાળક સિવાય તમામ ને ચશ્મા હોવાનું કહી ચિંતા વ્યક્ત કરી કલાસ સિવાય ના મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા વાલીએ કરી અપીલ
223
comment0
Report
Advertisement
Back to top