370205
કાસેઝ કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
Adipur, Gujarat:કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં એસીબીની છટકું બિછાવાઈ હતી અને કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ફરજ પરના કસ્ટમ વિભાગનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કામ કરવાના બદલામાં કસ્ટમના હેડ કોન્સ્ટેબલે રૂ.3,000ની લાંચ માંગી હતી. આરોપી ઈશાક અબ્દુલકરીમ એ જ હેડ કોન્સ્ટેબલ કસ્ટમ વિભાગમાં કામ કરતો હતો. એસીબીએ લાંચ રૂશ્વત સામે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
राजकोट-झेतपुर छह लेन परियोजना में देरी, जून 2027 तक पूरा होने का अनुमान
Jetpur, Gujarat:એન્કર :- રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે રાજકોટ પાસે કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જેથી જાન્યુઆરી-2027 સુધીમાં 28 ઓવરપાસ बनी રાજકોટ જેતપુર સિક્સ લેન રોડ ખુલ્લો મુકવાનો હતો તે હવે જૂન-2027 ખુલ્લો મુકવામાં આવશે તેવી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ એલિવેટેડ ઓવરપાસને કારણે આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચી જશે, વિઓ:- જેતપુરથી રાજકોટ જતા વાહન ચાલકોને તરતમ 즞ે નેશનલ હાઇવેઆ આ સિક્સ લોન રોડ બે વર્ષમાં બની જશે અને જેતપુરથી રાજકોટ માત્ર એક કલાકમાં પહોંચી Javશે તેવું સપનું બતાવ્યું હતું. પરંતુ બે વર્ષના ચાર વર્ષ થયાં છતાં રોડનું કામ સંપૂર્ણ નથી થયું અને હવે બીજા દોઢ વર્ષ એટલે કે કુલ સાડા પાંચ વર્ષ Road નું કામ પૂર્ણ થતા થશે તેવુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર તો કરવામાં આવ્યું પરંતુ સરકારી કામમાં ક્યારેય જાહેર થયેલ તારીખે કામગીરી પૂર્ણ થતી નથી, જેતપુરથી રાજકોટ વચ્ચેના 72 કિમીમાં કુલ 28 જેટલા નાના મોટા બ્રીજ બનાવવાના હતા જેમાંથી 14 જેટલા બ્રીજ બની ગયા જેના પર વાહનવ્યવહાર ચાલુ થઈ ગયો છે જ્યારે બાકીના જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે કોરાટ ચોક પાસેના ઓવરપાસ જૂન 2027 માં પૂર્ણ થવાની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરી હોવાની માહિતી સામે આવી છે. જેતપુરથી રાજકોટનું અંતર કાપતા ફોર ટ્રેક રોડ વખતે દોઢ કલાક થતી તે અત્યારે સિક્સ લેનના રોડના કામ ચાલુ હોવાના કારણે ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. ઉપરાંત ઠેરઠેર તૂટેલ રોડ, વારેઘડીએ ટ્રાફિકજામ અને ધૂળની ડમરી ઉડાડતા રોડ હોવા છતાં રાજકોટ જેતપુર વચ્ચેના અંતરમાં બે ટોલ પ્લાઝાનો ટોલ તો ચૂકવવાનો જ વાહન લઈને નીકળીએ એટલે પેલા કરતા વધુ ડીઝલ વાહનમાં વપરાય છે ઉપરથી જ્યાં ત્યાં પહોચતા વાર વધુ લાગે અને આવું τελευτα ત્રણ વર્ષથી વાહન ચાલકો સહન કરે છે તેથી વાહન ચાલકોનો સમય અને પૈસા બંને બરબાદ થાય છે. આ દરમ્યાન કોરેટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસના કામને કારણે 10 મેથી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વાહનચાલકોને ગોંડલ ખોડીયાર હોટલથી વાવડી GIDC, પુનિતનગર અને કાંગસિયાળી રોડ થઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વિઓ:- રાજકોટ જેતપુર વચ્ચે પસાર થતા વાહન ચાલકો ધીમી ગતિએ ચાલતી કામગીરી થી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, સાથે જ ટ્રાફિક ની સમસ્યા, અને અકસ્માત નો ભય રહે છે, તeemજ સમય નો વ્યય થતો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાથી ઝડપી કામગીરી કરવાની વાહન ચાલકો માગ કરી રહ્યા છે, બાઈટ:- પિયુષ સંઘાણી - વાહન ચાલક વિઓ:- નેશનલ હાઇવે ની કામગીરી ગોવળ ગતિએ ચાલતી હોવાથી અને બે ટોલ ટેક્ષ ભરવા છતાં વાહન ચાલકોને જેવી સુધીવા મળવી જોઈએ તેવી મળતી પણ નથી, સાથે ક થોડા થોડા અંતરે ડ્રિવર્ઝન આપ્યા છે, ઉપરાંત ટ્રાફિક થવાથી ઇંધન નો વ્યય થાય છે, સમયસર સ્થળે પહોંચ પણ નથી શકતા જેથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ વાહન ચાલકોની છે, બાઈટ:- વિમલ ગોધાણી - વાહન ચાલક વિઓ:- રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી હાલ તો વાહન ચાલકો મુસાફરો પરેશાન છે, ત્યારે આ કામ ક્યારે પૂર્ણ થશે તે સમય જ બતાવશે, ..... વોક થ્રુ નરેશ ભાલીયા0
0
Report
ऊंझा में जीरे की कीमतों में तेज गिरावट, किसानों-व्यापारियों को बड़ा नुकसान
Mehsana, Gujarat:એન્કર ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ Yાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. પરંતુ તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચી ગયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવો છે અને સ્થાનિક ગરાણી પણ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતોએ તથા વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે. જ્યારે માલ જથ્થો વેચવામાં પડ્યો છે. આમાં જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે. જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.0
0
Report
पीएम मोदी के आह्वान से घरेलू पर्यटन बढ़ा, सूरत में विदेशी यात्राओं में गिरावट
Surat, Gujarat:Anchor વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ટાળીને દેશના પ્રવાસન સ્થળોના મુલાકાત લેવાની અપીલ કરી હતી, જેની વ્યાપક અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. સુરતના પ્રવાસીઓએ હવે વિદેશને બદલે દેશના જ સુંદર ડેસ્ટિનેશન પસંદ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને હીરા અને ટેક્સટાઈલ સિટીના લોકોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ ઘટ્યો છે. જેના કારણે આગામી સમયમાં મોટી સંખ્યામાં વિદેશી ટુર કેન્સલ થાય જેવી પૂરેપૂરી સંભાવના છે. આને દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે. VIO (Voice Over) પીએમ મોદીના નિવેદન બાદ સુરતની ટ્રાવેલ એજન્સીઓમાં છેલ્લા બે દિવસથી વિદેશ પ્રવાસની ઇન્કવાયરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આશરે ૧૦ ટકા જેટલા લોકોએ અત્યારથી જ વિદેશ પ્રવાસના પ્લાન પડતા મૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 많은 ગર્લ્સ વિદેશ ટુર પણ કેન્સલ કરવામાં આવી છે. હવે લોકો સ્વિટ્ઝર્લન્ડ કે પેરિસ જવાને બદલે દાર્જિલિંગ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશ જેવા ડોમેસ્ટિક લોકેશન પસંદ કરી રહ્યા છે. ટ્રાવેલ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી વેકેશન સીઝનમાં ૩૦ ટકા જેટલી વિદેશી ટુર કેન્સલ થઈ શકે છે. પીએમના એક નિવેદને લોકોની માનસિકતા બદલી નાખી છે. જેનો સીધો ફાયદો ભારતના ટુરિઝમ સેક્ટરને જશે. બાઈટ (BITE - પ્રતિક્રિયા) TT (Walk-through): ચેતન, સુરત.0
0
Report
Advertisement
कच्छ में उंट दूध से बना आइसक्रीम, पहला प्लांट शुरू
Sadhara, Gujarat:ઉંટડીના દૂધમાંથી હવે બને છે આઈસ્ક્રીમ અને મિલ્ક શેક ઊંટડી નું દૂધ છે માનવ શરીર ની ઔષધી કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો કરાયો દાવો ચેરિયાના જંગલો અને મીઠી ઝાડીઓ વ્રુક્ષોના નિકન્દનથી માલધારીઓ ચિંતિત ભારતનું સહકારી સાહસ એવું પ્રથમ વખત કચ્છમાં દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ વીઓ : હવે ઉન્ટડીના દૂધનું નામ સાંભળીને નાકનું ઢીંચકું ચડાવવાની જરૂર નહીં પડે!! કારણ કે કચ્છમાં ભારતનું પ્રથમ ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન શરૂ થયો છે હવે ઉંટડીના દૂધનું આઈસ્ક્રીમ ખાવા મળશે કચ્છ જિલ્લોએ માલધારીઓ નો પ્રદેશ છે જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુ ની પણ વસતી છે . જેટલા પ્રમાણ માં ગાય અને ભેંસ ને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણ માં હવે ઊંટ ને મહત્વ મળતું થયું છે. આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે .ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધ ની ખપત ડેરીમાં પણ હવે થઈ છે. ઊંટ ને ખાવા માટેની પુરતી વ્યવસ્થા નાંતો ભૂખ્યા પેટે કેટલાયે કિમી કાપવા પડે છે এই સંજોગો છે સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિ માં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે . હવે કચ્છ માં લુપ્ત થવા ને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઉંટ પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારી ઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન પણ બનાવ્યું છે અહીં ૧૨ હજાર થી વધુ ઊંટો છે 32 જેટલી વનઔષધી ખાઈ ને ઉન્ટ નું દૂધ ખુદએક ઔષધિ થઈ જાય છે એવું સંશોધન પણ થયું છે. કહેવાય છે કે ડાયાબીટીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લોકો તેને દવા સ્વરૂપે પણ જુએ છે આબાઈટ : voxpox રાજેન્દ્ર ઠક્કર અશે આશાભાઈ રબારી અને દેવાભાઈ રબારી અન્ય માલધારીઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ જંગલો અને ખેતી ઓછી થવાના પરિણામે અહીં ખૂબ સારો ચારો મળતો ન હોવાની પણ વાત એમણે કરી હતી. તો ઊંટ નાં દૂધ અને ઉત્પાદન અંગે વાત કરતા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું હતું કે હવે ઊંટના દૂધમાંથી આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ જેવી વેરાઈટીઓ બનાવવામાં આવે છે તો કરોડોના ખર્ચે આ દૂધમાં આવતી સ્મેલને પણ દૂર કરવામાં મશીનરી લગાવી હોવાથી લોકોએ પીવામા ઉંટ નું સ્વાદિષ્ટ દૂધ મળે છે જેથી ઔષધી રૂપે જેવો આ દૂધ લે છે એમનો સ્વાદ સારો લાગતો હોવાથી તેની માંગ પણ વધારે થાય છે. 2024 માં દૂધ 4500 થી 4700 લીટર દૂધ ઉત્પાદન થતું હાલે 5200 લિટર દૂધ ઉત્પાદન થાય છે અને માલધારીઓ ને 10 કરોડ ની રકમ વાર્ષિક ચૂકવી કરાયા છે. ભારતમાં ઊંટડીના દૂધનું પ્રથમ પ્લાન્ટ અહીં કચ્છમાં છે. ડાયાબિટીસ અને નાના બાળકો નાં હાડકા નાં વિકાસ સહિતના રોગોમાં અકસીર છે. સરહદી એવા વિસ્તારમાં મોદિજીએ જે આ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામે અહીં આઈસ્ક્રીમ અને દૂધ સહીતના ઉપખેપો કરવામાં આવી રહ્યા છે. અમુલ જેવા રાષ્ટ્રીય સંગઠનને એને સહયોગ આપતા વિદેશ સુધી જે આ દૂધ પહોંચ્યું છે. બાઈટ : વલ્મજી હુંબલ chairperson सरहદી ડેરી अमित આગે આયુર્વેદાચાર્ય ડૉ . આલાપ અંતાણી એ ઉંટડી દૂધના ઔષધીય ગુણોની વાત પણ કરી હતી અને ઉમેક રોગોમાં એ દૂધ શક્તિવર્ધક હોવાની વાત પણ કરી છે.0
0
Report
सिहादा गाँव में पानी के गंभीर संकट के बीच स्थायी पानी की मांग
Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકો બે બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. સરકારની “નળ સે જળ” યોજના હેઠળ નળ તો લાગવાયા છે. પરંતુ તેમાં પાણી નહીં આવતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામલોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું. કલાકો સુધી હેન્ડ પંપ હલાવાય છે ત્યારે માત્ર થોડા પાણીને જ નસીબ લાગે છે, જે પણ ખુબ ગંદુ આવે છે. કલ્યાણકાળમાં મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકેવું પડે છે.રોમાણા સમય દરમ્યાન બહાર ઊનાળા દરમિયાન મહિલાઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સરકારની પાણીદાર યોજના પણ કાંઇ અસરકારક રૂપે લાગે છે. એક તરફ ગામલોકો પોતાનાં પરિવાર માટે પીવાનું पानी મેળવવા કસરત કરી રહ્યા છે ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તેનું પ્રશ્ન પણ મોટો બની ગયો છે. yearsોથી પાણીની સમસ્યા યથાવત છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણીની યોજના અમલમાં મુકવાની માંગ કરી રહ્યા છે, જેથી ગામને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે. સૌથી વધુ પાણીની તકલીફ લગ્ન પ્રસંગો હોવાથી થાય છે. ગામના લગ્ન પ્રસંગોમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી સમારંભો બંધ રહેતા હોય છે; મહેમાનો માટે નક્કી પાણીની વ્યવસ્થા ટેનક્રોના વાહનો દ્વારા હજમ કરવાવા લાગે છે. આ સ્થિતિ હવે વારાજા દ્વારા સમર્થન કરી રહ્યું છે, ચે હા.0
0
Report
सूरत के डिंडोलि में भवन गिरने से वर्षीय महिला की मौत, ठेकेदार पर अभियोग
Surat, Gujarat:સુરત :- ડીંડોલી વિસ્તારની ઘટના નવનિર્મિત બિલ્ડીંગ ના દસમા માળેથી નીચે ફટકાતા మహిళાનું મોત ૨૦ વર્ષીય મહિલા રક્ષા ડામોરનું મોત પ્રયોશા પ્રોજેક્ટ ની બિલ્ડીંગ પરથી. પટકાતા મહિલાનું ઘટનસ્થળે ંમૃત્યુ બિલ્ડીંગ બાંધકામ દરમિયાન કોન્ક્રિટ તૂટી પડતા મહિલા નીચે ફટકાઈ મહિલાના પરિવારજનો એ ન્યાયની માંગ કરી પ્રયોશા પ્રોજેક્ટ ના માલિકની બેદરકારી નો આરોપ મોત ને લઇ કાર્યવાહી કરવા પોલીસને અરજ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ પ્રોજેક્ટ માં કોઈપણ જાતની નેટ લગાવાઈ નહોતી સેફટીના સાધનો ના હોવાનો આરોપ પુરુષ નું સ્ટાઇલ લગાવવાનું કામ મહિલા. પાસે કરાવતા હોવાનો આરોપ ડિંડોલી પોલીસGre Accident નોંધ કરી તપાસ આરંભી0
0
Report
Advertisement
ग्रीष्मावकाश में ट्रेनों में बुकिंग अभी मुश्किल; साबरमती एक्सप्रेस सहित कई रेलगाड़ियाँ फुल
Ahmedabad, Gujarat:અમદાવાદ\n\nઉનાળાના વેકેશનમાં ટ્રેનોમાં બુકિંગ થયું મુશ્કેલ\n\nકેટલીક ટ્રેનોમાં નો રૂમની સ્થિતિ\n\nસાબરમતી એક્સપ્રેસમાં 21 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ અશક્ય નહી\n\nઆશ્રમ એક્સપ્રેસમાં 26 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ નહી\n\nગ્વાલિયર - સાબરમતી માં પણ મોટાભાગના દિવસોમાં નોતર્મની સ્થિતિ\n\nઆં સિવાયની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાબું0
0
Report
सूरत में कार ने टेम्पो, रिक्शा और राहगीर को टक्कर दी; चालक अस्पताल गया
Surat, Gujarat:સુરત બ્રેક ભેસ્તાન ઉન ચાર રસ્તા વિસ્તાર ની ઘટના કાર ચાલકે ટેમ્પો, રીક્ષા અને રહદારીને અડફેટે લીધો રાહદારીને સામાન્ય ઇજા પહોંચી જ્યારે કાર ચાલક કારમાંથી બહાર पटकાયો કાર ચાલકને ઇજા पहुँچی હતી કાર ચાલકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું અકસ્માત બાદ લોકટોળા ભેગા થઈ ગયા હતા ભેસ્તાન પોલીસે સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરી0
0
Report
देवभूमि द्वारका हत्या केस: पांच आरोपी गिरफ्तार, चौंकाने वाली पुलिस सफलता
Kalyanpur, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લાના દૂધીયા ગામ હત્યા કેસમાં પોલિસને મોટી સફળતા. ગણતરીની કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ખેતરના શેડા અને રસ્તાના વિવાદે હત્યાનું રૂપ લિધ્યું હતું. દેવાણંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ. કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી. પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા. ઝડપાયેલા આરોપियोंમાં ત્રણ પુરુષ અને બે મહિલાનો સમાવેશ હતો. આરોપીયો નામો: 1. જેસાભાઈ કેશુભાઈ વરુ 2. રામદેબાઈ કેશુભાઈ વરુ 3. નરેશભાઈ જેસાભાઈ વરુ 4. નાથીબેન જેસાભાઈ વરુ 5. જ્ઞાનાબેન રામદેબાઈ વરુ. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.0
0
Report
Advertisement
उधना के परिवार में विवाद: पैसे नहीं मिलने पर बेटे ने पिता पर चाकू से हमला किया
Surat, Gujarat:સુરતના ઉધના વિસ્તારમાં કુટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના બની છે. નવા કપડાં ખરીદવા માટે પિતાએ પૈસા ન આપતા ઉશ્કેરાયેલા પુત્ર ધીરજએ પોતાના પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે. આશોકભાઈ અશોક સમ્રાટનગરમાં રહેતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાઈસાની માંગણીને કારણે ઘરમાં વિવાદ થયો હતો. પૈસા ન મળતા ઉશ્કેરાયેલા ધીરજએ પિતાના શરીર પર ચાર પગો ઝીંકી દીધા હતા. પિતાજી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, હાલ તેમની સ્થિતિ નાજુક હોવાથી ઓપરેશન ચાલુ હતું. ઘટનાની જાણ થતાં હરકતમાં પોલીસ આવી હતી અને આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.0
0
Report
अंबाजी में दिनदहाड़े लूट: चार आरोपी लाठी-चेन से चांदी लूटकर फरार
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં ધોળા દિવસે લૂંટ: રિક્ષામાં આવેલા ચાર શખ્સોએ હુમલો કરી ચાંદીની હાસંડી લૂંટી અંબાજીના ગબ્બર રોડ પર રબારી વાસ પાસે બાઇક સવાર યુવકો પર લાકડી અને લોખંડની ચેઇન વડે હિંસક હુમલો. આબુરોડથી ગુડા જઈ રહેલ ગોવાભાઇ પરમારને આંતરી 16 તોલા ચાંદીની હાસંડી ની લૂંટ ચલાવાઈ. RTO ચેકપોસ્ટ પાસે લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા આરોપીઓએ રિક્ષામાં પીછો કરી રબારી વાસના નાકે ઝડપી પાડ્યા આરોપી ને અંબાજી પોલીસ માં સુપ્રત કરવામાં આવ્યા અંબાજી પોલીસ લૂંટ નો ગુન્હો નોંધીવધુ તપાસ હાથ ધरी આરોપી કિરણ ડુંગાઇચાએ લાકડીથી અને જિગ્નેશ ચૌહાણે લોખંડની ચેઇનથી ફરિયાદીને માથા તેમજ પીઠના ભાગે માર માર્યો. અન્ય બે આરોપીઓ શંકર રાઠોડ અને માવા રાઠોડે ફરિયાદીને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી લૂંટમાં સહાય આપી. રીંછડીધાર ગામના ચારેય શખ્સો લૂંટ ચલાવી રિક્ષા (GJ-08-Y-4180) લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અંબાજી પોલીસ ચારેય આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.0
0
Report
वलसाड में Love Jihad में मुस्लिम युवक ने हिन्दू लड़की से शादी कर ली
Valsad, Gujarat:વલસાડમાં લવ જેહાદનો એક કિસ્સો બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી સોશ્યિલ મીડિયા ના માધ્યમથી એક હિન્નુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવક યુવકના ઘરે જતા ose હકીકત બહાર આવી હતી કે યુવક હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાની તેને ખબર પડી હતી .આથી યુવકના પરિવારજનો એ આ યુવતી પાસે થી મોબાઈલ લઈ યુવતી ને ઘરમાં બંધક બનાવી હતા. જોકે મોકો મળતા જ થોડા દિવસ બાદ યુવતી પોતાના ઘરે પહોંચી અને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા. આજે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો .થોડા સમય અગાઉ યુવતી અને તેના પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી .પરંતુ પોલીસે કંઈ કામગીરી નહીં કરતા આખરે આજે યુવતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે કેસ દાખલ કરવા ની માંગ કરી હતી. જો કે શરૂઆતમાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા अहિંન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને જાણ થતા જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી હતા. અને આરોપી મુસ્લિમ યુવક અને તેના પરિવારજનો વિરૂધ ફરિયાદ દાખલમાં કરવાની માંગ કરી હતી.. જો કે போலீસ પાસે દાદ નહીં આપતા હિન્દુગત સંગઠનોના કાર્યકર્તાઓ યુવતીના સમર્થન માટે પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા. આથી માહોલ ગરમાયો હતો અને પોલીસ પણ દોડતી થઈ હતી.. હકીકત બહાર આવી કે અતુલ નો અરબાઝ નામના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયામાં જીયા નાયકા નામનું ફેક આઈડી બનાવી અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવી યુવતી સાથેબ લગ્ન કર્યા હતા. મ પણ બાદ ભાંડો ફૂટતા જ આલ અરબાઝે યુવતીને પોતાના ઘરમાં બંધક બનાવી હતો. મામલો બહાર આવતા જ હવે હિન્દુગત સંગઠનોમાં રોશ છે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ આ યુવક ના ગુનાહિત ભૂતકાળ હોવાનું અને અગાઉ પણ કેટલીક યુવતીઓને ફસાવ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.0
0
Report
Advertisement
चोटिला के अकाला गांव में युवक की निर्मम हत्या, दो आरोपी गिरफ्तार
Sundar Nagar, Himachal Pradesh:ચોટીલાના અકાળા ગામે યુવકની નિર્મમ હત્યા.... ચાર્ટીલા તાલુકાના અકાળા ગામે જૂની અદાવતને લઈને એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે....... મૃતક અરવિંદભાઈ પરાલીયા, જેઓ પોતાની વાડીએથી ટ્રેક્ટર ચલાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો..... બે શખ્સો દ્વારા આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. .... બંને આરોપીઓ સામે હાલ ફરિયાદ નોંધાઈ છે..... હુમલાખોરોએ છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.... તીક્ષ્ણ હથિયારના ઘા છાતીના ભાગે વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી,... જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું..... આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે..... પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.0
0
Report
अहमदाबाद के माधुपुरा में खाद्य विभाग ने नकली हल्दी और मिलावट पकड़ी, माल जब्त
Ahmedabad, Gujarat:અમદાવાદ: માધુપુરામાં ખાધ્ય વિભાગના દરોડા, નકલી હળદરનો મોટો જથ્થો ઝડપાયો મોટી کارروાઈ: જુના માધુપુરાના "અવિનાશ મસાલા ગોડાઉન"માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાધ્ય વિભાગની તપાસ. ભારે ભેળસેળ: હળદરમાં ઘઉં અને ચણાના લોટનું મિશ્રણ કરી 84.8% જેટલું અસામાન્ય સ્ટાર્ચ મળી આવ્યું. લાયસન્સ વગર વેપાર: તપાસ દરમિયાન વેપારી સુદામોમલ તનેમલ પાસે માન્ય FSSAI લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું. લાખોનો મુદ્દામાલ સીઝ: અંદાજે ₹5 લાખની 2500 કિલો હળદર અને ₹4.90 લાખના 1400 કિલો કાજુ મળી કુલ ₹9.90 લાખનો જથ્થો સીઝ કરાયો. લેબોરેટરી રિપોર્ટ: હળદરના નમૂના રિપોર્ટમાં 'ભેળસેળયુક્ત' અને 'નબળી ગુણવત્તા'ના જાહેર થયા, કાજુના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કાયદેસરની કાર્યવાહી: આરોગ્ય વિભાગ દ્વારા FSSAI એક્ટ હેઠળ વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.0
0
Report
सूरत नगर आयुक्त ने ड्रॉपआउट रोकने के लिए माँ-बाप से मुलाकात की
Surat, Gujarat:સુરત બ્રેક મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરાયો ચાલુ અભ્યાસે ડ્રોપ આઉટ વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા મ્યુ.કમિશનર નાગરાજને દીકરીના માતા પિતા સાથે કરી વાતચીત ભટાર ગોકુળનગર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ માં કરી હતી મુલાકાત ભરવાડ સમાજમાં દીકરીઓને ઓછો અભ્યાસ કરાવે છે જે ઘરે મ્યુ.કમિશનર પહોંચ્યા હતાuve તે દીકરી 7 અભ્યાસ કરાવી ઘર કામમાં લગાવી દીધી હતી મ્યુ.કમિશનર દ્વારા મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરી અભ્યાસ અર્થે મોકલવા વિનંતી કરી આ ઉપરાંત મ્યુ.કમિશનરે સ્થાનિક વડીલો ને પણ સમજાવવા આવ્યા મનપા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો વધારવા માટે પ્રયાસ કરાયો0
0
Report
Advertisement
