Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

BSF 176 बटालियन ने ध्वज वंदन कर Vande Mataram के 150वीं वर्षगांठ पर कार्यक्रम आयोजित किया

RTRAJENDRA THACKER
Nov 08, 2025 01:45:45
Sadhara, Gujarat
कच्छ के सरहद पे ध्वज वंदन कार्यक्रम आयोजित.. वंदे मातरम के 150 वर्ष पर डेप्युटी सी एम शामिल BSF 176 बटालियन मोटी छेर में वंदे मातरम गीत की 150वीं वर्षगांठ के अवसर पर ध्वज वंदन कार्यक्रम आयोजित हुआ। इस कार्यक्रम में गुजरात के डेप्युटी सी एम हर्ष संघवी ने उपस्थित रहकर ध्वज वंदन किया। इस अवसर पर सीमा सुरक्षा बल के अधिकारी, रेंज आईजी चिराग कोरडिया, एसपी विकास सुंडा और बीएसएफ के जवान मौजूद रहे। कार्यक्रम के दौरान वंदे मातरम गीत के साथ देशभक्ति की भावना उमड़ पड़ी। डेप्युटी सी एम हर्ष संघवी ने सीमा पर तैनात जवानों के समर्पण और साहस की सराहना की।
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 08, 2025 03:24:51
Surat, Gujarat:સુરત બ્રેક માથાભારે સલમાન લસ્સી નું એન્કાઉન્ટર કરનાર ક્રાઈમ બ્રાંચના પીઆઇ પરીક્ષિત સોઢા સાથે ઝી 24 કલાક સાથે એક્સ્ક્યુસીવ વાતચીત સલમાન લસ્સી હત્યા કર્યા બાદ ફરાર હતો છેલ્લાં 10 દિવસથી સલમાન લસ્સીને પકડવા માટે વર્ક ચાલી રહ્યું હતું દરમિયાન બાતમીના આધારે દાભેલ ના આશિયાના સોસાયટીમાં સલમાન હોવાની બાતમી મળી હતી બાતમી મળતા સોસાયટીમાં સર્ચ કર્યું હતું સર્ચ દરમિયાન એક ઘર પાસે સલમાન લસ્સીની કાર પાર્ક જોવા મળી હતી કાર પાસે ટિમ પહોંચતા ઘરમાં પણ લાઈટ ચાલુ હતી ક્રાઇમબ્રાંચની ટીમે ઘરને કોર્ડન કર્યો હતો પીઆઇ સોઢા અને એક પોલીસ કર્મચારી પાછળ দોડી ગયા હતા જ્યાં પોલીસને જોતા સલમાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો સલમાને અન્ય પોલીસ કર્મચારીને ધક્કો મારી પીઆઇ સોઢા پر ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પીઆઇ હુમલા માં બચી જતા ફરીવાર તેમના પર હુમલો કરવા સલમાને પ્રયત્ન કર્યો હતો પીઆઇ સોઢાએ પોતાના સ્વ બચાવ માટે રિવોલ્વરથી સલમાનના પગમાં ગોળી મારી હતી વન ટુ વન..પી કે઼ સોઢા..એન્કાઉન્ટર કરનાર પીઆઇ
13
comment0
Report
CPCHETAN PATEL
Nov 08, 2025 03:24:33
Surat, Gujarat:સુરત - અમરેલી જીલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા સુરતમાં પાટીદાર સમાજની યોજાઈ મીટીંગ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા પાટીદાર આગેવાન વિજય માંગુકિયા,અભિન કળથીયા, અલ્પેશ કતીથિયા સહિત અનેક યુવાનો મિટિંગમાં ઉપસ્થિત ફુલઝર ગામમાં પાટીદારો પર આસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી હથિયારો સાથે કાઢી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા તેમાં ગાડી ચડાવી દેવાય જેમાં 7 જેટલા પાટીદારો અને એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું નિપજયું હતું मौत કાઠી દરબાર ના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઢી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કરાયાનો આરોપ આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ *પાટીદાર સમાજના ૨૯ જેટલા લોકો પર નામજોગ અને અન્ય ૫૦ સામે નોંધાઈ ફરિયાદ* *પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત* *ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે* ખોટી રીતે ફરિયાદ કરાય હોવાના પાટીદાર સમાજના આક્ષેપ સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશ અને એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે નોધી ફરિયાદ
13
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 08, 2025 03:21:13
Karantha, Gujarat:രാജസ്ഥાન રાજ્યના મુખ્યપ્રમંત્રી ભજનલાલ શર્મા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની મુલાકાતે પધાર્યા હતા. મુક્‍યમંત્રીશ્રીએ આ અવસર પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પહોંચી પાદ પૂજન કરી ભાવાંજલિ અર્પણ કરી, દેશના અખંડ એકતાના પ્રતિક સરદાર સાહેબ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. શર્માએ જણાવ્યું કે, “આટલી વિશાળ અને ભવ્ય મૂર્તિની પરિકલ્પના કરી તેને હકીકતમાં ઉતારનાર આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું હૃદયથી અભિનંદન અને આભાર વ્યક્ત કરૂં છું. આ માત્ર પ્રતિમા નથી, પરંતુ દેશના અખ્યંડ એકતાનું પ્રતીક છે.” ત્યાર બાદ તેમણે ભારત પર્વ સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ચાલી રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા. દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, વેશભૂષા અને લોકકલાઓના રંગો જોઈ તેઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આવો પ્રયોગ ભારતની સાંસ્કૃતિક એકતાને મજબૂત બનાવે છે. રાજસ્થાનની જનતાને આ અનોખા સ્થળની મુલાકાત લેવી જોઈએ જેથી સરદાર સાહેબના જીવન અને કાર્ય વિશે પ્રેરણા મેળવી શકાઈ.” પ્રસંગે રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
14
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 08, 2025 01:46:39
Sadhara, Gujarat:કચ્છ : વાગડ ના રાપર અને ખડીર ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ રાપર . રાજ્ય સરકાર દ્વારા રાજય ના સરહદી જિલ્લા ના ગામો ધરાવતા કચ્છ પાટણ બનાસકાંઠા જિલ્લા ના સરહદી ગામો મા 39 આઇપીએસ અધિકારીઓ ને સરહદી ગામો ની મુલાકાત લઈને રાત્રી રોકાણ કરી રાત્રી સભા તથા ગામ લોકો સાથે ચર્ચા કરી સમસ્યા અંગે ની વિગતો મેળવી તે અનુવયે રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના બેલા માઉઆણા કુદા લોદ્રાણી નાગપુર ગઢડા તથા ખડીર ના રતનપર અમરાપર જનાણ ધોરાવીરા કલ્યાણપર સહિતના ગામો ની મુલાકાત લીધી હતી જેમાં ખડીર અને રાપર તાલુકા ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ જેમા રાજુ ભાર્ગવ એડીજી-હથિયારીબાેલા, mauAના. પિયુષ પટેલ એડીજી-એસીબીદ્ધોળાવીરા, જનાણ બ્રિજેશ ઝા પોલીસ કમિશનર -રાજકોટ લોદ્રાણી, રસાજી ગઢડા . ચિતન્ય માંડલિક ડીઆઈજી અમરાપર, ખડીર કલ્યાણપર. ડો .જી.એ. પંડ્યા ડીઆઈજી રતનપર, ખડીર વિગેરે જોડાયા હતા જેમાં નર્મદા પાણી બેંક આરોગ્ય શિક્ષણ روزગારી વાહન વ્યવહાર ની સમસ્યા રજુ કરી હતી જે અંતર્ગત તમામ અધિકારીઓ એ નોંધ કરી સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે આઇપીએસ અધિકારીઓ ની મુલાકાત સમયે તમામ ગામો માં સરપંચ આગેવાનો ગામલોકો તથા સ્થાનિક અધિકારીઓ સાથે ખાટલા બેઠક યોજી હતી તદુપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર બીઈએસએફ ના કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ખડીર પીઆઇ એમ.એન.દવે લાકડીયા પીઆઇ જયેએમ. જાડેજા આડેસર પીઆઇ જયે.એમ વાળા એલસબી પીએસઆઇ ડી.જી.પટેલ સામખીયારી પીએસઆઇ સી.એસ.ગઢવી બાલસર પીએસઆઇ વી.એ.ઝા તથા પોલીસ અધિકારીઓ અને બીએસએફ ના અધિકારીઓ વિગેરે જોડાયા હતા
14
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 08, 2025 01:45:14
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરના(pr) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પોપટપરા સ્મશાન પાસે ફાયરિંગની ઘટના બની હોવાની ફરિયાદ મળતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના માત્ર મારામારીની હોવાથી સામે આવ્યું હતું. તેમજ ફાયરિંગને લગતા કોઈ પુરાવા પોલીસને પ્રાથમિક તપાસમાં ન મળ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલા amin s સોસાયટી શેરી નંબર ત્રણમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં સંજય રાઠોડ નામના વ્યક્તિ ઉપર ગોવિંદ ચાવડા સહિતના શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ થયું હોવાનું પોલીસને જાણવા મળે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે પાર્કિંગ સહિતની સમસ્યાઓને લઈને માથાકૂટ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત શનિવારના રોજ બંને પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેનો સંબંધિત ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ડીસીপি ઝોન 2 રાકეშ દેસાઈ તેમજ ક્રાઈમ 브ાન્ચ, પ્રદ્યુમન નગર સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના વ્યક્તિઓના નિવેદન નોંધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ બનાવ બાબતે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાલ શરૂ કરાઈ છે.
14
comment0
Report
LJLakhani Jaydeep
Nov 07, 2025 18:47:31
Dwarka, Gujarat:दरियाई अंतरराष्ट्रीय मर्यादा सीमा रेखा(IMBL) के पास एक बार फिर पाकिस्तानी एजेंसी द्वारा नापाक हरकत की खबरें सामने आईं. सूत्रों के अनुसार, पाकिस्तान मरीन सिक्योरिटी एजेंसी(PMSA) ने गीर सूमनाथ जिले के मदवाड बंदरगाह माना जाने वाला और ओखा से संचालित एक भारतीय मछुआरी बोट 'नर नारायण' को बलपूर्वक कब्जे में ले लिया. शुरुआती जानकारी के अनुसार इस बोट में सात भारतीय मछुआरे सवार थे और PMSA की गिरफ्त में होने की आशंका है. इस दौरान पाकिस्तानी एजेंसी द्वारा भारतीय बोट पर फायरिंग की चर्चा है. अभी तक किसी सरकारी अधिकारी ने आधिकारिक पुष्टि नहीं की है. भारतीय सुरक्षा और मछुवार एजेंसियाँ जांच शुरू कर दी हैं.
14
comment0
Report
NDNavneet Dalwadi
Nov 07, 2025 18:47:10
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. ભાવનગર જિલ્લાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરનાર શખ્સ ને પોલીસ ઘરને હોડમાં ઘરેણા વેચવા નીકળતા ઝડપી લીધો, કૌટુંબિક ભત્રીજાએ જ લેણું ઉતારવા કરી હતી વૃદ્ધાની હત્યા, પોલીસ એલસીબી, મહુવા રૂરલ તેમજ મહુવા ડિવિઝન સહિતની અલગ અલગ ટેકનિકલ ટીમોએ હત્યાના છ દિવસ બાદ આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે. વિઓ ૧: ભાવનગર જીલ્લા મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા 85 વર્ષીય ઉંજીબેન વલ્લભભાઈ વાળાના ત્રણ સંતાનો પરિવાર સાથે પુના ખાતે રહેતા હોય પતિ વલ્લભભાઈ વાળાના નિધન થયા બાદથી ઉંજીબેન વાળા કોંજળી ગામે રહી એકલવાયું જીવન જીવતા હતા, છ દિવસ અગાઉ 30 ઓક્ટોબરનાં રોજ ઉંજીબેન પોતાના ઘરની ડેલી બંધ કરી સુઈ રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે ડેલી કૂદી અંદર ઘૂસીને અજાણ્યા ઇસમે સૂઈ રહેલા ઉંજીબેનના મોંઢા પર कपડું ઢાંકી દઈ, દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી, ત્યાર બાદ વૃદ્ધાની કાનમાં પહેરેલી સોનાની કડીઓ તેમજ કાનના ઠોળિયા ને અમાનુષી રીતે ખેંચી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો, બીજા દિવસે દૂધવાળાએ અવાજ કરવા છતાં અંદરથી કોઈ જવાબ નહીં મળતા તેણે પાડોશમાં રહેતા તેના સંબંધીને જાણ કરી હતી, જે બાદ ડેલી કૂદી અંદર જઈ તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેના પુત્રોને જાણ કર્યા બાદ મહુવા પોલીસને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા મહુવા રુરલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વિઓ ૨: કોંજલી ગામે રહેતી વૃદ્ધાની હત્યા બાદ পুলিশের તપાસ શરૂ કરાઈ હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદ લીધી గ్రామની આજુબાજુના મોબાઇલ ટાવરોથી લોકેશન, સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસની બિના નામની ડોગની પણ મદદ મેળવી તપાસ હાથ ધરી હતી, તો પોલીસને હત્યારા અંગે મહત્વની કડી મળી હતી, જેના પર ફોકસ કરી તપાસ શરૂ કરતા બજારમાં સોનુ વેચવા આવેલા વિડુલ નામના આરોપી ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. વિઓ ૩: કોંજળી ગામે રહેતો વિપુલ ગીરધરભાઇ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેને ધંધામાં 40 થી 50 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું હતું, સંબંધે તે ઉંજીબેનના કૌંટુંબિક ભત્રીજો હતો, અગાઉ ભૂતકાળમાં ઉંજીબેન સાથે તેના પરિવારને ઝઘડો થયો હતો, જેના કારણે વિપુલની નજર હંમેશા ઉંજીબેન પર જ રહી હતી, જેથી પારિવારિક ઝઘડાની દાઝ રાખી પોતાને ધંધામાં થયેલું લેણું ઉતારવા વિપુલે વૃદ્ધ કાકીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં 30 ઓક્ટોબરના રોજ મોકો મળી જતા ઉંજીબેન ઘરે સૂઈ ગયા બાદ વિપુલ ડેલી કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં વૃદ્ધા ઉંજીબેન સૂઈ રહ્યા હતા, ત્યારે તેના મોંઢા પર કપડું ઢાંકી દઈ, દોરડા વડે વૃદ્ધા ઉંજીબેનનું ગળું દબાવી હત્યાં કરી હતી, અને ત્યાર બાદ વૃદ્ધાના કાનમાં પહેરેલી સોનાની 6 કડી અને ઠોલિયા બેરહેમી પૂર્વક હાથેથી ખેંચી લૂંટ કરી વિપુલ ફરાર થઈ ગયો હતો, હત્યાના 6 દિવસ બાદ વિપુલ લૂંટેલા સોનાના દાગીના મહુવાની બજારમાં વેચવા નીકળતા શંકાના આધારે પોલીસોએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો, પોલીએ આરોપી વિપુલ ગિરધરભાઇની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ: આર.આર. સિંધાલ, સિટી ડીવાયએસપી, ભાવનગર.
14
comment0
Report
DMDURGESH MEHTA
Nov 07, 2025 18:46:48
Gandhinagar, Gujarat:રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે કમોસમી વરસાદને કારણે ગાંધીનગર તાલુકાના દશેલા, છાલા ,વાસણા ચૌધરી ધણপ,ગીયોડ, સહિત આસપાસના 20 કિલોમીટરના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. સંપૂર્ણ પડે પાક નાશ થઈ ગયું છે. ખેડૂતોએ મોંઘા ભાવે લાવેલા બિયારણની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આવતા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. તૈયાર પાકમાં પાણી ભરાવાના કારણે મગફળી, રાયડો, અડદ,જમફળી સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા પણ તાત્કાળ તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી मांग કરી રહ્યા છે. ખેડૂત કરી રહ્યા છે કે તેઓના ખેતરના ફોટાઓ ગ્રામ સેવકો દ્વારા સરકાર સુધી મોકલી આપવામાં આવ્યા છે અને હવે માત્ર સરકાર દ્વારા સહાયક اعلان બાકી છે ત્યારે જલ્દીથી આ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા हैं. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ રવિ પાકનું જે બટેકા નું બિયારણ લાવીને મૂક્યું છે તે પણ બગડી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે અને જલ્દીથી જલ્દી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને જે ખર્ચ થયો છે તેની અંદર રાહત થાય.
14
comment0
Report
SBShilu Bhagvanji
Nov 07, 2025 18:46:11
Porbandar, Gujarat:દીની દિવસે પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવા અંગે ઘણી ચર્ચા થઇ રહી છે. ઉજાગરવામાં આવે છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ આ લાઇટો ચાલુ રહેતી હોવાથી વીજળીનો ખર્ચ વધી રહ્યો છે અને જનતાના નાણાંનો ખોટો વેડફાટ થાય છે. પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં પણ કેટલાક વિસ્તારમાં લાઇટો દિવસમાં ચાલુ રહેતાં જોવા મળે છે, તેથી રાત્રિ દરમ્યાન ન ચાલતા યોજના બાબતો પર પ્રશંસા અને જવાબદારીઓ દ્વારા તૈયારીની માંગણી થઈ રહી છે. મનપા અને પીજીવીસીએલ પર આ વ્યાપી ચાર્જિંગ બાબતોની તપાસ કરવાની માગ આવે છે. વિવિધ શहरी નાગરિકોએ પણ રાત્રીના સમયે લાઇટનો ઉપયોગ હોવો જોઈએ તેવી માંગણી કરી છે. મહાનગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારીઓની બાતો અનુસાર ટાઈમિંગ સેટ કરી આજવો જોઈએ અને કોઇ રાજકીય આગેવાનોના ઘરના આસપાસ લાગેલી લાઈટોની સમસ્યા તપાસી શકાય તે જરૂરી છે. આ મામલામાં કમિશનર તરફથી યોગ્ય પગલાં લેવાનો આશ્વાસન આપવામાં આવે છે કે વીજળીનો ખોટો દોરપણ ન થાય.
14
comment0
Report
PCPranay Chakraborty
Nov 07, 2025 17:33:56
14
comment0
Report
Advertisement
Back to top