Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361305

देवभूमि द्वारका में किसानों के लिए राहत: मूंगफली खरीद केंद्र चालू

GKGovindbhai Karmur
Nov 13, 2025 09:38:50
Khambhalia, Gujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર.. જામ ખંભાળીયામાં ટેકાના ભાવે મગફળી ખરીદી નું ચોથું કેન્દ્ર કાર્યરત.. લાલપરડા જુથ સેવા સહકારી મંડળી દ્વારા કેન્દ્ર ની શરૂઆત કરાઈ.. 20 કિલ્લો મગફળી 1452 રૂપિયા ના ભાવથી ખરીદી કરાશે.. સરકારી ધારા ધોરણ મુજબ ખેડુતો ની મગફળી ખરીદી કરાશે.. ખેડુતોને કોઈ તકલીફ ના પડે તેની પણ ખાસ તકેદારી કેન્દ્ર દ્વારા રાખવામાં પડશે.. બાઇટ 01 બાવાજી કરશનજી જાડેજા, ખેડુત,દખણાબારા, બાઇટ 02 પ્રતાપ પીંડારીયા, મંડળી સંચાલક, બાઇટ 03 રવી ભરવાડ, ઇન્ડિ એગ્રો સમાવેશ જિલ્લા પ્રતિનિધિ,
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Nov 13, 2025 11:04:41
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.કોઈ અજાણ્યા ઈસમોએ યુવકે ફોન કરી બોલાવી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારજન અને સમાજના આગેવાનો મોટા સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને જ્યાં સુધી હત્યારાને ઝડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસમાં દોડધામ મચી છે. વિઓ 1: રાણપુરના જાળિલા ગામે રહેલા સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકી નામના યુવકને ગયા રાત્રીના કોઈ અજાણ્યા ઈસમોએ ફોન કરી બહાર બોલાવી Ljubljana હજો હતો.લાંબા સમય સુધી ઘરે પરત ન ફરેતા પરિવારોએ તેને ફોન કરતા અને ફોન સ્ક્રીન ઓફ થતા પરિવાર نے તેની શોધખોળ હાથ ધરી હતી.વિવિધ સીસીટીવી ચેક કરતા તે જતો જોવા મળ્યો પરંતુ તેના કોઈ સગડ ન મળતા મોડી રાત્રીના ગામના પાણીના ટાંકાના નજીક તેની બાઈક મળતા અને ત્યાં તપાસ કરતા હર્ષદની હત્યા કરેલી લાશ મળી આવતા_TACકેદે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઇજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બાઈટ:વિશાલ પરમાર,સંબંધી,જાળીલા બાઈટ:મહેશ સોલંકી,સંબંધી,જાળીલા. વિઓ 2: આ ઘટના પોલીસેીઓના દ્રારા საზოგადოების દૃષ્ટિએ દોડવામાં આવી હતી અને હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ભારોભાર પ્રતિક્કરે આ ઘટનામાં હત્યાની આશંકા હોય પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. તથા ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવ્યું હતું. બાઈટ:કીર્તિભાઈ ચાવડા-પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ બાઈટ-જગદીશભાઈ ચાવડા-આગેવાન, વિઓ 3: આ ઘટનામાં ડીવાયએસપી સહિતના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન જોવા મળતા સગીર યુવકની હત્યા થઈ હોવાનો આંકડો પોલીસએ સમજ્યો હતો. હવે ફોનમાં રાત્રીના કોને અને કયો નંબરે ફોન આવ્યો હતો તે દિશામાં પૂછપરછ હાથધરી આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે. ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. અનેક શકમંદ ઇસમોને પોલીસે પૂછપરછ હાથ ધરી. બાઈટ:મહર્ષિ રાવલ,ડીવાયએસપી, બોટાદ. ટીકર: રાણપુરના જાળિલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવી. મૃતક ને કોઈ ઈસમોએ ફોન કરી બહાર બોલાવી તેની હત્યા કરી નાંખી હોવાની આશંકા. શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન મળી આવ્યા. આરોપી ના ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિજનોનો ઇનકાર. પોલીસે શકમંદ ઇસમોને ઉઠાવી વધુ તપાસ હાથ ધરી.
0
comment0
Report
JSJitendra Soni
Nov 13, 2025 10:43:01
Jalaun, Uttar Pradesh:जालौन जिले में इन दिनों बंदरों का आतंक बढ़ गया है। प्रतिदिन किसी न किसी पर हमला करने के साथ ही छतों पर रखे कपड़े और पानी टंकी को नुकसान कर रहे हैं। कई लोगों को काट भी चुके हैं। इनके आतंक से शहर के लोग परेशान हैं। नगर में छत पर चढ़कर जमकर आतंक मचा रहे है और लोगों को काटने के लिए दौड़ा लिए। वही सरोजिनी नायडू पार्क, तहसील, कोतवाली समेत हर इलाकों में बंदरों का आतंक देखने को मिल रहा है। स्थानीय लोगों का कहना है कि कोंच कस्बा समेत पूरे जिले में विगत दो सालों से दर्जनों की संख्या में आये बंदरो के आतंक से कस्बे के लोग परेशान हैं। बता दे कि घरों के आसपास बंदरों का आतंक इतना बढ़ गया है कि लोगों ने घर के छतों पर जाना तक छोड़ दिया हैं। जो लोग इन्हें भगाने की कोशिश कर रहे उन्हें काटने के लिए दौड़ा ले रहे हैं। कस्बेवासियों का कहना है कि पानी टंकी की पाइप बनवा रहे हैं और बार-बार चढ़कर तोड़ दे रहे हैं। बच्चों और महिलाओं का छत पर जाना मुश्किल हो गया है। छत पर देखते ही हमला करने के लिए दौड़ा ले रहे हैं। लोगों ने वन विभाग के उच्चाधिकारियों से इन्हें जंगल मे छोड़ने की मांग की है।
1
comment0
Report
NJNEENA JAIN
Nov 13, 2025 10:28:17
Saharanpur, Uttar Pradesh:डा.आदिल के घर के बाहर कचरे से फ्लाइट का टिकट, धमाके से 10 दिन पहले दिल्ली में थे मौजूद सहारनपुर से गिरफ्तार आतंकी संगठन से जुड़े डॉ. आदिल अहमद की परत दर परत खुलती जा रही है। उसके घर के बाहर कचरे से फ्लाइट का टिकट मिला है, जो 31 अक्तूबर का है। यह टिकट श्रीनगर से दिल्ली का है। इससे साफ स्पष्ट होता है कि धमाके से 10 दिन पहले आदिल दिल्ली में था। वहां से कब सहारनपुर लौटा था यह जांच का विषय है। जम्मू-कश्मीर पुलिस ने डॉ. आदिल अहमद को सहारनपुर से छह नवंबर में गिरफ्तार किया था। पूछताछ के बाद उसके कश्मीर स्थित घर से एके-47 बरामद हुई थी। डॉ. आदिल की गिरफ्तारी के बाद ही फरीदाबाद में विस्फोटक सामग्री मिली थी। 10 नवंबर को दिल्ली में लाल किला मेट्रो स्टेशन के पास धमाका हुआ था। डॉ. आदिल सहारनपुर में थाना कुतुबशेर क्षेत्र के मानकमऊ स्थित अमन विहार कॉलोनी में किराये के मकान में रहता था। वह जिस मकान में रहता था, उस पर ताला लगा हुआ है। मकान की लगातार निगरानी की जा रही है। मकान के बराबर और सामने खाली प्लॉट है। घर के बाहर कचरे में डॉ. आदिल का फ्लाइट का टिकट मिला है। टिकट पर आदिल का नाम और तिथि अंकित है। टिकट 31 अक्तूबर का श्रीनगर से दिल्ली का है। यानी डॉ. आदिल ने 31 अक्तूबर को श्रीनगर से दिल्ली की यात्रा की थी। टिकट पर आदिल का नाम दर्ज है। यानी धमाके से 10 दिन पहले आदिल दिल्ली में था। उसके बाद ही सहारनपुर लौटा था। फ्लाइट के टिकट को पुलिस ने कब्जे में लेकर जांच शुरू कर दी है।
2
comment0
Report
MMMohd Mubashshir
Nov 13, 2025 10:20:57
Delhi, Delhi:alfalah University ke legal head Mohammed Razi ने जी मीडिया से बातचीत में कहा की हमें ना तो किसी तरह का कोई लीगल नोटिस अभी तक आया है ना ही इसके बारे में कोई जानकारी है आज सुबह 11:00 बजे हरियाणा पुलिस के कुछ अधिकारी हमारे पास आए थे कुछ डाक्यूमेंट्स उन्होंने हमसे मांगे जो हमने उसको दे दिए हैं हम पूरी तरीके से जांच में सहयोग कर रहे हैं हम भी चाहते हैं कि गुनहगारों को सबसे सख्त सजा हो तीनों डॉक्टर के अलफलाह यूनिवर्सिटी में होने से हमको भी दुख है हमने अपनी तरफ से पूरी प्रक्रिया उनकी जॉइनिंग के वक्त निभाई थी हम यह भी देख रहे हैं की कमी कहां रह गई उसे पर हमारी वाइस चांसलर ने कमेटी बनाई है हम अपनी तरफ से भी जांच कर रहे हैं और आइंदा इस तरह की गलती ना हो इस पर भी ध्यान रखा जाएगा NAAC की नोटिस को लेकर मुझे कोई जानकारी नहीं है यूनिवर्सिटी की वेबसाइट अभी चल रही है
1
comment0
Report
RSRavi sharma
Nov 13, 2025 10:20:40
Jammu, :ओमर अब्दुल्ला का बयान — “हर कश्मीरी मुसलमान आतंकवादी नहीं”; जांच जारी रहेगी, बेगुनाहों को अलग रखना होगा जम्मू जम्मू कश्मीर के मुख्यमंत्री ओमर अब्दुल्ला ने दिल्ली में हुए हालिया धमाके के संदर्भ में कहा है कि यह घटना चिन्ता का विषय है और जिम्मेदारों के खिलाफ कड़ी कार्रवाई होनी चाहिए, लेकिन साथ ही उन्होंने पर जोर दिया कि “हर कश्मीरी मुसलमान आतंकवादी नहीं” और पूरे समुदाय को एक ही लेबल में नहीं बांधा जाना चाहिए। ओमर ने कहा कि जांच बने रहेगी और दोषियों को सजा मिलेगी, लेकिन जो बेगुनाह और सामान्य नागरिक हैं — उन्हें इस घटना से अलग रखा जाना चाहिए। उनका कहना था कि यह “कुछ चुनिन्दा लोग” हैं जो जम्मू कश्मीर में शांति और भाईचारे को बिगाड़ने की कोशिश करते रहे हैं, और सामान्य जनता को उनका Shikar नहीं बनाया जाना चाहिए। मुख्यमंत्री ने कहा कि पहले एक असिस्टेंट प्रोफेसर को आतंकी गतिविधियों में शामिल होने पर नौकरी से हटाया गया था और इस संदर्भ में यह पूछा जाना चाहिए कि उसके बाद क्या कदम उठाए गए और उसे कोर्ट में क्यों नहीं पेश किया गया। उन्होंने कहा कि इस तरह के प्रश्नों का जवाब सुरक्षा संस्थानों और संबंधित अधिकारियों से पूछा जाना चाहिए क्योंकि राज्य सरकार सीधे सुरक्षा मामलों को नियंत्रित नहीं करती। बता दें कि राष्ट्रीय जांच एजेंसी और केंद्रीय सुरक्षा तंत्र भी इस मामले की गंभीरता से जांच कर रहे हैं; जांच के दायरे में कई गिरफ्तारी व छापेमारी की खबरें भी आई हैं। ओमर ने इस संवेदनशील माहौल में सामूहिक आरोप-प्रत्यारोप से बचने और व्यवस्था के मुताबिक निष्पक्ष जांच कराने की अपील की है。
1
comment0
Report
RSRAJEEV SHARMA
Nov 13, 2025 10:19:43
2
comment0
Report
URUday Ranjan
Nov 13, 2025 09:16:57
Ahmedabad, Gujarat:અમદાવાદના પોશ વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધ દંપતી માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તેમ છતાં વૃદ્ધ મહિલાની સતર્કતાને કારણે પોલીસ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા માં સફળ રહી હતી ખાનગી એજન્સી માંથી દિવાળી ની સાફ સફાઈ કરવા આવેલ કર્મીઓ લખો ની ચોરી ના ગુના ને અંજામ આપ્યો હતો . વીએ : 1 બાળક માર્કર ન્યુસ નોટીસ - વસ્ત્રાપુર શહેરના આદિત્ય ફ્લેટમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ફ્લેટમાં રહેલા વૃદ્ધ દંપતીના ઘરે આ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મહિલાની સમય સૂચકતા અને સૂઝબુજને કારણે ચોર અને ચોરી કરેલો સામાન પોલીસ જપ્ત કરી લીધો છે. ત્રણેય વ્યક્તિઓ ઘરે સાફ-સફાઈ માટે આવ્યા હતા અને મહિલાએ સમય મુજબ કબાટ તપાસી આંખોજળી ચોરીની ઘટના સામે આવી. બે આરોપી ફરી ઘર છોડી ગયાં હતાં, જ્યારે ત્રીજું આરોપી ફરार હતો. વસ્ત્રાપુર ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અન્ય દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ત્રણેય રાજસ્થાનના વતની અમદાવાદમાં કેટલા સમયથી રહે છે અને અગાઉ કોઈના ઘરે ચોરી અંજામ આપી છે કે કેમ તેવા મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે.
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 08:51:43
Surat, Gujarat:સુરત... કતારગામ ની ત્રણ જેટલી સોસાયટીઓમાં પાલિકા દ્વારા રિઝર્વેશન મૂકવાનો મામલો ટી.પી.સ્કિમ નંબર 49,50,51 માં રિઝર્વેશન નહીં હટાવાતા લોકરોષ સોસાયટીના લોકોની આંદોલન તરફ વાળવાની વિચારણા રાષ્ટ્રપતિ,વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂવાત છતાં કોઈ ઉકેલ નહીં સોસાયટીના ગેટ પર બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટેની તૈયારી પાલિકા અને ગાંધીનગર કચેરી સુધી મોરچો માંડવા નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રિઝર્વેશન હટાવવાની માંગ રિઝર્વેશન નહિં હਟાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી રિઝર્વેશનથી કતારગામની 70 હજારથી વધુ સ્થાનિક લોકોને અસર કરતી સમસ્યા કતારગામ ખાતે સોસાયટીના પ્રમુખ અને અગ્રણીઓની બેઠક મળી બેઠકમાં લેવાયેલો નિર્ણય
1
comment0
Report
MDMustak Dal
Nov 13, 2025 08:49:28
Jamnagar, Gujarat:તા.13-11-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : PMJY કૌભાંડ Slug : 1311 ZK JMR PMJY KAUBHAND ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એનકારી : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ફરી એકવાર ડંડો ફર્યો છે ત્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં પીએમજેવાય યોજના અંતર્ગત ગેરરીતિનો મામલો સામે આવતા આરોગ્ય મંત્રી દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિઓ : 01 പി એમ જે વાય મા યોજના અંતર્ગત કારિયોલોજી અને કાર્ડિઓવારસ્કયુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયા પ્રોસિજરમાં ગેરરીતી બદલ ₹6,00,000 નો દંડ અને ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરાયા છે. વિઓ : 02 જામનગરની જેસીસી હાર્ડ ઇન્સ្ទિટ્યૂટમાં આ ગેરરીતે સામના આવતા આ હોસ્પિટલમાં પીએમજેવાયમાં બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી. લાભાર્થીને ફરજિયાત કાર્ડિયાક પ્રોસેસર કરવાની જરૂરિયાત હોવાનું કારણ બનાવ્યું. આ હોસ્પિટલ દ્વારા 262 કેસની તપાસ કરતા 53 કેસમાં વિસંગતતા જોવા લાગી હતી. વિઆં : 03 જ્યારે આ મામલે ગેરરતે ઝડપાયેલ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટOpenedવાલા ખુલાસો આપતા જણાવ્યું હતું કે ડોક્ટર પાર્શ્વ વોરા એ સમગ્ર હાર્ટ ઇન્સ્ટિટ્યુટને અંધારામાં રાખી અને પડદા પાછળ આ ગેરરીતી આચરી છે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયાHospital દ્વારા હાથ ધરવામાં આવશે. બાઈટ : ડો. એચ. કે. મારકણા ( મેનેજિંગ ડાયરેક્ટર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટ )
1
comment0
Report
MDMustak Dal
Nov 13, 2025 08:49:12
Jamnagar, Gujarat:જામનગર : JCC હાર્ટ હોસ્પિટલમાં પીએમજેવાય કૌભાંડનો મામલો જેસીસી હોસ્પિટલમાં PMJY કૌભાંડનો ભોગ બનેલા એક દર્દીના પરિજનો મીડિયાની સામે આવ્યા નવીનભાઈ નંદા નામના દર્દીને એક મહિના પહેલા એસીડીટીની તકલીફ થતા હાર્ટની બીમારી દર્શાવી સારbinder કરાઈ હતી સારવાર દરમિયાન એક કલાકમાં જ દર્દીનું તબીબોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હતું મૃતકના પરિવારજનોને હોસ્પિટલની ફી બાબતે હોસ્પિટલના સતાધીશો PMJY યોજનામાંથી પૈસા તેમને મળી જશે તેવું દર્શાવ્યું હતું આજે હોસ્પિટલનો કૌભાંડનો મામલો સામે આવતા મૃત્યુ પામેલ પરિવારજનો મીડિયાના જણાવ્યા તબીબો અને હોસ્પિટલની ગેરરીતિ મામલે પરિવારજનોને ન્યાય મળે અને હોસ્પિટલ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ બાયટ : શાંતિભાઈ નંદા ( મૃત્યુ પામેલા સગા ) બાઈટ : રમેશભાઈ નંદા ( મૃત્યુ પામેલ મોદી )
1
comment0
Report
Advertisement
Back to top