Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

સાયબર ક્રાઇમ પોલીસનો બોગસ લેટર બનાવનાર બે આરોપીઓ ઝડપાયા

Aug 22, 2024 08:58:26
Anand, Gujarat
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેતરપીંડીનાં ગુનામાં ફ્રીજ કરાયેલા બેંક એકાઉન્ટને અનફ્રીજ અને અનલોક કરવામાટે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈની બોગસ સહી અને રબર સ્ટેમ્પ બનાવવાનાં બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે હાડગુડનાં અજયકુમાર રાવજીભાઈ પરમાર અને અમદાવાદ વસ્ત્રાલનાં કૃષ્ણનંદન ઉર્ફે આદીને ઝડપી પાડી બન્નેની ધરપકડ કરી હતી તેમજ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Feb 12, 2026 06:37:50
Jetpur, Gujarat:જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવૃત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત પાછળ ચાલુ છે. પૂજ્ય જલારામ બાપા सेवકો સાથે ભજન કરતા હતા, વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારે વૈકુંઠવાસ થયા હતા ત્યારે ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થાને પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તથા દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા, આજે જલારામબાપાની 145મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, સાથે જ જલારામબાપા દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
0
comment0
Report
RKRavi Kant
Feb 12, 2026 06:04:14
Noida, Uttar Pradesh:ईरान के प्रेसिडेंट मसूद पेज़ेशकियन: "हम प्रोटेस्ट का स्वागत करते हैं और उन्हें एक आशीर्वाद मानते हैं, और उन्हें सुनना हमारा फ़र्ज़ है। लेकिन तोड़-फोड़, हिंसा, हत्या और आगजनी की घटनाएँ मंज़ूर नहीं हैं और इनकी निंदा की जाती है। कोई भी सच्चा ईरानी अपने साथी नागरिक के ख़िलाफ़ हथियार नहीं उठा सकता, या मस्जिद नहीं जला सकता, या ट्रांसपोर्टेशन और पब्लिक प्रॉपर्टी को निशाना नहीं बना सकता। न ही कोई ईरानी किसी विदेशी संस्था से अपनी ज़मीन या पानी पर कब्ज़ा करने के लिए कहना मंज़ूर करेगा, क्योंकि आज़ाद लोग अपने अंदरूनी मसलों को सुलझाने के लिए बाहरी लोगों को नहीं बुलाते। हम साथ बैठकर अपनी दिक्कतें खुद सुलझाएँगे। हम इसके लिए अपनी पूरी ताकत से तैयार हैं—लेकिन तोड़-फोड़ या आगजनी या अफ़वाहें और झूठ फैलाकर नहीं।"
0
comment0
Report
Advertisement
Back to top