Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ખંભાતમાં એક કલાકમાં પોણાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

Aug 22, 2024 09:01:39
Anand, Gujarat
ખંભાત શહેરમાં આજે સાંજનાં સુમારે માત્ર એક કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા શહેરનાં વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા,જાણે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા હતા.વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો કંટાળી ગયા હતા ત્યારે વરસાદનાં આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHeeralal Bhati
Nov 18, 2025 06:52:55
Jalore, Rajasthan:सायला कस्बे में सोमवार देर रात पोस्ट ऑफिस रोड पर घर के आगे खड़ी स्कॉर्पियो गाड़ी अज्ञात चोर ने चुरा ली। चोरी को अंजाम देने से पहले चोरों ने गाड़ी का फाटक का लॉक तोड़कर अंदर प्रवेश किया और कुछ ही मिनटों में स्कॉर्पियो लेकर फरार हो गए। सुबह जब घर के परिजन जागे तो वाहन नहीं मिला। परिवार ने आसपास तलाश की, लेकिन गाड़ी का कोई सुराग नहीं मिला। इसके बाद सीसीटीवी फुटेज खंगाले गए, जिसमें पूरी वारदात कैद मिल गई। फुटेज में साफ़ दिखाई देता है कि अज्ञात चोर रात के अंधेरे में स्कॉर्पियो को स्टार्ट कर लेते हैं। चोरी हुई स्कॉर्पियो Shankar Lal SonI की बताई जा रही है। सूचना मिलते ही सायला पुलिस मौके पर पहुँची और घटना स्थल का निरीक्षण करते हुए मामले की जांच शुरू कर दी है। पुलिस सीसीटीवी फुटेज के आधार पर बदमाशों की तलाश में जुट गई है।
95
comment0
Report
AJAvinash Jagnawat
Nov 18, 2025 06:51:27
Udaipur, Rajasthan:उदयपुर शहर में इंद्रा आवीएफ के मालिक डॉ अजय मुर्डिया भूपालपुरा थाने में बॉलीवुड के निर्देशक विक्रम भट्ट,उनकी पत्नी श्वेतांबरी भट्ट, उदयपुर के दिनेश कटारिया सहित आठ जनों के खिलाफ धोखाधड़ी का प्रकरण दर्ज किया है। जिसमे उन्होंने भट्ट सहित अन्य पर फिल्म बना 200 करोड़ का मुनाफा कमाने के एवज में 30 करोड़ रुपए की ठगी करने के गंभीर आरोप लगाया है। एसपी योगेश गोयل ने बताया कि डॉक्टर अजय मुрдिया ने फिल्म निर्देशक विक्रम प्रवीण भट्ट, इसकी पत्नी श्वेम्ताबरी भट्ट, पुत्री कृष्णा विक्रम भट्ट, दिनेश कटारिया, मेहबूब अंसारी के खिलाफ रिपोर्ट दी है। यूएसएम म्युजिक ग्रुप से जुड़ा होने से उसका सम्पर्क दिनेश कटारिया से हुआ, जिसने बताया कि उसकी मुम्बई में फिल्म जगत में बहुत जान पहचान है। दिनेश कटारिया ने डॉ. अजय से कहा कि वे उनकी दिवंगत पत्नी इंदिरा की स्मृति में अपनी बायोपिक बनवा लें तो पूरे भारत में अन्य लोगों को आपके अच्छे कार्यों-सोच की जानकारी मिलेगी और फिल्म की लागत का चार पांच गुना लाभ भी मिलेगा। कुछ दिनों बाद दिनेश कटारिया घर आया व कहा कि विक्रम भट्ट से आपकी बायोपिक बनाने के बारे में बात हो गई है। दिनेश के कहने पर 25 अप्रेल 2024 को मुम्बई स्थित वृंदावन स्टूडियो गए। दिनेश कटारिया ने विक्रम भट्ट से मिलवाया, उन्होंने अपनी बायोपिक बनवाने की इच्छा जाहिर की। भट्ट ने विश्वास दिलाया कि फिल्म निर्माण से जुडे सभी कार्य वह कर लेगा और कहा आप बस रूपया भेजते रहना। भट्ट ने यह भी बताया कि उनकी पत्नी व पुत्री दोनों फिल्म निर्माण के कार्य में एसोसिएट है तथा उन्होंने अपनी पत्नी श्वेताम्बरी भट्ट के नाम से एक एलएलपीए वीएसबी नाम से रजिस्टर्ड बना रखी है। डॉ. अजय ने विक्रम भट्ट के साथ दो फिल्मों के निर्माण में रूपया लगाने की सहमति दी। भट्ट ने अपनी पत्नी की फर्म वीएसबी एलएलपी व मेरी फर्म इंदिरा इन्टरप्राइजेज के बीच दो फिल्मों बायोपिक व महाराणा के निर्माण का 40 करोड़ रुपए का एग्रीमेट करवाया। विक्रम भट्ट और श्वेताम्बरी ने 2 करोड़ 50 लाख रुपए मांगे, जो उसने 31 मई 2024 को जरिये आरटीजीएस करवा दिए। कुछ दिन बाद विक्रम, श्वेताम्बरी भट्ट उदयपुर आए और बोले कि 7 करोड़ रुपए और फाइनेंस कर वे चार फिल्में 47 करोड़ में बना सकते हैं। इन फिल्मों की रिलीज से 100 से 200 करोड़ रूपयो तक मुनाफा हो जाएगा। इसके बाद वह बिलों का भुगतान इंदिरा एन्टरटेन्मेंट के खाते से उनके बताएं वेडरों को करवाता रहा। 2 जुलाई 2024 को इंदिरा एन्टरटेन्मेट नाम से एक नई एलएलपी का रजिस्ट्रेशन करवाया। उनके स्टाफ में अमनदीप मंजीतसिंह, मुदित, फरजाना आमीरअली, अबजानी, राहुल कुमार, सचिन गरगोटे, सबोबा भिमाना अडकरी के नाम के एकाउन्ट में 77 लाख 86 हजार 979 रुपए अंतरित करवाए। इस तरह 2 करोड़ 45 लाख 61 हजार 400 रुपए अंतरित किए। वहीं इंदिरा एन्टरटेन्मेट से 42 करोड़ 70 लाख 82 हजार 232 रुपए का भुगतान किया गया, जबकि चार फिल्मों का निर्माण 47 करोड़ में किया जाना तय हुआ था। विक्रम भट्ट व श्वेताम्बरी भट्ट ने केवल दो फिल्म का निर्माण कर रिलीज करवाया और दूसरी का निर्माण पूरा करवाया और तीसरी फिल्म विश्व विराट लगभग 25 प्रतिशत ही निर्मित हुई और चौथी फिल्म महाराणा-रण की अब तक शूटिंग भी चालू नहीं हुई। अकेली फ़िल्म महाराणा-रण के ही 25 करोड़ हड़प लिए। इसके बाद 11 करोड़ रुपए की मांग की। इस तरह आरोपियों ने उससे 30 करोड़ से अधिक राशि हड़प ली है। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है.
42
comment0
Report
HSHITESH SHARMA
Nov 18, 2025 06:50:48
Durg, Chhattisgarh:एंकर से इस वक्त बड़ी खबर सामने आ रही है जहां पुलिस ने साइकिल चुराने वाले 2 चोरों को गिरफ्तार किया है. दोनों चोर घरों के सामने से महंगी साइकिल चुराते थे और उसे बाहर बाजार में बेचा करते थे. दरअसल 14 नवंबर को नीरज पाटिल ने नेवई थाने में लिखित में शिकायत दर्ज कराई कि उसकी एक टोर्नेटो साइकिल जिसकी कीमत लगभग ₹10,000 है, अज्ञात चोर ने चोरी कर ली. इसके बाद पुलिस ने आरोपियों की पता शुरू की तो पुलिस को सूचना मिली कि अजय विश्वकर्मा नामक युवक के पास 16 नग महंगी साइकिल है. इसके बाद पुलिस ने अजय विश्वकर्मा को घेराबंदी कर पकड़ा और उससे पूछताछ की. उसने बताया कि वह अपने साथी डोमन यादव के साथ मिलकर महंगी साइकिलों की चोरी करता है. दोनों ने पुलिस को बताया कि वे महंगी साइकिलों की चोरी करते हैं; उनके पास चोरी की गई 30 नग साइकिल है जिसकी कीमत लगभग 1 लाख 9000 आंकी गई है. फिलहाल सभी साइकिल को पुलिस ने जप्त कर लिया है. तो वहीं आरोपियों को गिरफ्तार कर जेल भेजने की तैयारी की जा रही है.
37
comment0
Report
HNHARENDRA NEGI
Nov 18, 2025 06:50:32
:द्वितीय केदार श्री मदमहेश्वर मंदिर के कपाट शीतकाल हेतु बंद हुए। श्री मदमहेश्वर जी की चलविग्रह उत्सव डोली देव निशानों के साथ 21 नवंबर को उखीमठ आगमन। 20 नवंबर से शुरू हो रहा तीन दिवसीय मदमहेश्वर मेला। कपाट बंद होने की प्रक्रिया के अंतर्गत ब्रह्म मुहूर्त में मंदिर खुला श्रद्धालुओं ने दर्शन किए पूजा-अर्चना के बाद कपाट बंद ही प्रक्रिया शुरू हो गयी। इसके पश्चात पुजारी शिवलिंग ने स्वयंभू शिवलिंग को समाधि रूप दिया। स्थानीय पुष्पों एवं राख से ढका इसके बाद प्रातः आठ बजे मंदिर के कपाट जय घोष के साथ शीत काल हेतु बंद हो गये। कपाट बंद होने के बाद श्री मदमहेश्वर जी की चल विग्रह डोली ने अपने भंडार का निरीक्षण तथा मंदिर की परिक्रमा पश्चात ढोल-दमाऊ के साथ प्रथम पड़ाव गौंडार हेतु प्रस्थान किया। बीकेटीसी अध्यक्ष हेमंत द्विवेदी ने द्वितीय केदार मदमहेश्वर मंदिर के कपाट बंद होने के अवसर पर श्रद्धालुओं को शुभकामनाएं दीं और दर्शन के लिए शीतकालीन तीर्थस्थलों में लौटने की अपील की। मुख्य कार्याधिकारी विजय प्रसाद थपलियाल ने बताया कि विपरी geographical परिस्थितियों के बीच वर्ष इस यात्रा में बाईस हजार से अधिक श्रद्धालुओं ने दर्शन किये। डोली रात्रि प्रवास हेतु गौंडार के लिए रवाना हुई। बीकेटीसी मीडिया प्रभारी के अनुसार 19 नवंबर को राकेश्वरी मंदिर रांसी और 20 नवंबर को गिरिया प्रवास होगा तथा 21 नवंबर को डोली ओंकारेश्वर मंदिर उखीमठ पहुंचेगी। उखीमठ में डोली के स्वागत की तैयारियाँ शुरू हो गई हैं।
22
comment0
Report
PAParakh Agarawal
Nov 18, 2025 06:29:45
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજીમાં હવે એસટી બસ સ્ટેશનનું સરનામુ બદલાયું છે, અંબાજીમાં રીડેવલોપિંગ ને લઈને હાલ બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવેલો છે જેને કારણે આજે જિલ્લા વિભાગીય એસટી નિયમક કિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરી આ નવા હંગામી બસ સ્ટેશનમાં શાસ્ત્રો વિદ્યા પ્રમાણે હોમ હવન કરીને રીબીન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી ને હવે સ્થાનિક લોકો અને યાત્રિકોએ એસટી બસની સેવા લેવા ખેડબ્રહ્મા રોડ ઉપર પોલીસ સ્ટેશનની પાસે જૂની કોલેજ ખાતે જવું પડતું હતું, એટલું જ નહીં અંબાજી થી પાલનપુર જવા આરતી બાદ આ Vaguenessની વચ્ચે સાંજની આરતી બાદ પાલનપુર જનારા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી તેનો નિરાકરણ લાવી આ સાથે રાત્રીના સાડા આઠ કલાકથી પાલનપુર માટે અંબાજી એસટી બસ ડેપોથી બસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે જેથી મંદિરની આરતી ના સમય બાદ પણ પાલનપુર જનારા યાત્રિકો તેનો લાભ લઈ શકશે.
69
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 18, 2025 06:00:15
Karantha, Gujarat:स्टैच्यू ऑफ यूनिटी ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. દિવાળી વેકેશન બાદ એક મહિના સુધી ચાલેલા ભારત પ્રવાસીઓની કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો સ્ટેચ્યુ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રવાસસ્થળ ધીરે ધીરે બનતું જાય છે. વિશ્વની સૌથી ઊંચੀ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત છે જ્યાં દિવાળીનો સમય દરમિયાન પ્રકાશ પર્વ ઉજવાય ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિસ્થિતિમાં પહેલી વખત રાષ્ટ્રીય એકતા પરેડ થઈ અને ત્યારબાદ 15 દિવસ સુધી પ્રકાશ પર્વ અને ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના ટૂંકા ગાળા ۾ પાંચ લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવતા હતા અને અત્યારે રોજના 10 થી 15 հազար પ્રવાસો સતત આવે છે અને રજાના દિવસોમાં તો એ સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન અંગે SSNL MD અને souના ચેરમેન એવા મુકેશ પુરીએ મીડિયાના સામે વાત કરી કે દિવાળી રજા અને પર્વોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીઓ જે 2018 થી અત્યાર સુધીમાં 2.75 કરોડ જેટલા નોંધાયા અને આ સરકારના પર્વ ને લઈને ગુજરાત નહીં પરંતુ દેશ બહારના પણ પ્રવાસીઓ આવ્યો ત્યારે હવે આ sou દેશ અને દુનિયામાં એક મોટું પ્રવાસન ધામ તરીકે નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ બની રહ્યાં છે.
88
comment0
Report
AKArpan Kaydawala
Nov 18, 2025 05:30:38
Ahmedabad, Gujarat:નૉંધઃ આ મેટરમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ-આધિકારીઓએ યોજેલી બેઠકના ફોટો-વિડીયો પણ લેવા. અમદાવાદ રાજ્યના નગર, મહાનગર કે પછી રાજ્ય રાજમાર્ગની સ્થીતીને લઇને લાંબા સમયથી નાગરીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એમા પણ ચોમાસા સમયે તમામ રસ્તાઓની જે ખરાબ હાલત થઇ હતી તેને લઈ રાજ્ય સરકારની ઘણી ટીકા થઇ હતી. ચોમાસુ પૂર્ણ થયુ, દિવાળી પણ ગયી. છતા હજી સુધી અનેક ઠેકાણે રોડની સ્થિતિ એજ છે જે પહેલા હતી. અને તેને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ ખૂબ મહત્વની બેઠક યોજી હતી અને રાજ્યની 15 મહાનગરપાલિકા કમિશ્નર, આરજે ધ નાં-રિજનલ મ્યુનિસિપલ કમિશનર અને શહેરી વિકાસ વિભાગના હighe અધિકારીઓને આ વિષયે નવેમ્બરના અંત સુધીમાં વિસ્તૃત રિપોર્ટ આપવા આદેશ કર્યા છે.ROADની એવી તો શુ સ્થિતિ છે કે ખુદ મુખ્યમંત્રીએ પોતાની સાથે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરવી પડી... તો આવો જોઇએ અન્ય ક્યાય નહી પણ ફક્ત અમદાવાદની ફરતે આવેલા સરદાર પટેલ રિંગરોડના વિવિધ સ્થળના દ્રશ્યો... લોકેશન-1. શાંતિપુરા સર્કલ સરખેજ થી સાણંદ તરફ જવાનો મુખ્ય માર્ગ and બીજી તરફ બોપલ-શેલા તરફથી સનાથલ થઇ આગળ તરફ જવાનો પણ મુખ્ય માર્ગ.... સરદાર પટેલ રીંગરોડની જવાબદારી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે ઔડાની છે... પરંતુ જોયો આ શાંતિપુરા સર્કલના દ્રશ્યો..... લાંબા સમયથી ડ્રેનેજની કામગીરીના કારણે ફ્લાયઓવરની નીચેનો અડધો માર્ગ બંધ છે અને તેમાં પણ ચાલતું આ ખોદકામ... ખોદકામ તો જરૂરીયાતના ભાગરૂપે છે પરંતુ ગંભીર સમસ્યા છે આ અત્યંત મોટા ખાડાની... અહીંયાથી પસારતા નાના મોટા તમામ વાહનચાલકોને યુદ્ધ જેવી 현실માંથી પસાર થવું પડે છે... લોકેશન-2. શાંતિપુરાથી સનાથલ સર્કલ તરફ શાંતિપુરા સર્કલથી થોડા અંતરે જતા ડ્રોડની વધુ ગંભીર સ્થિતિ જોવા મળે છે... 24 કલાક અતિ ભારે વાહનોની ધમધમતો આ સરદાર પટેલ રીંગરોડ ઈચ્છી રહ્યો છે પરંતુ રોડની સ્થિતિ જોઈને લાગે છે કે અધિકારીઓની નજર આ ખાડાઓ પર નથી… આazers રોડ ઉપરના એસી કેબિનમાંથી વહીવટ થતાં અધિકારીઓ આ રસ્તા વિદ્યાર્થી કેમ પસાર થાય છે તે પ્રશ્ન છે.... એક વાહનચાલકે પોતાની પ્રતિક્રીયા દેખાડી... લોકેશન-3 આ તેવી જ સ્થિતિ વટવા તરફના એસપી રીંગરોડની પણ છે... અહીંયા તો રેલ્વે ટ્રેક ઉપરના ફ્લાયઓવરની હાલત ખરાબ so bad કે(mode) તંત્રને એક રસ્તો બંધ કરી તેને રીપેર કરવાની ફરજ પડી છે.. બીજી તરફનો રોડ ચાલુ છે ત્યા પણ હાલત ખરાબ અને ઉપરથી બંને તરફના વાહનવ્યવહારની અવરજવર.... નોંધનીય છેકે આ તો મર્યાદીત વિસ્તારના દ્રશ્યો છે.... ઔડા હસ્તક આવતા સમગ્ર રીંગરોડ પર ભલે ફ્લાયઓવર બની રહ્યા હોય, પણ હૈયા માર્ગની મરામત કરવી ઔડાની જ જવાબદારી છે.. વોક થ્રુ અર્પણ
132
comment0
Report
CPCHETAN PATEL
Nov 18, 2025 04:03:07
Surat, Gujarat:સુરત 브ેક ભાવનગર জেলার ઉમરાળા તાલુકાની ઘટના પાટીદાર સમાજના ખેડુત પતિ -પત્નીને મારવામાં આવ્યા ૮૦ વર્ષના વયો વૃદ્ધ માતાનો અભદ્ર ગાળો ભાંડીને કહ્યું તારા છોકરાને મારી નાંખીશ ભલે વિશ-પચીસ વર્ષ જેલમાં રહેવુ પડે તારી જગ્યા હું જ વાપરીશ દસ્તાવેજ તારી રાખજે તેમ કહીને દિવાલ તોડીને અંદર ઘુસી કબজা કર્યો આજની સુરત મિટિંગમાં ગામડાઓમાં રહેલવા પાટીદારવયોવૃદ્ધ વડીલો માટે કોન્યુનિટી કીચન શરૂ કરવામાં આવે દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વ ખર્ચે કેમેરાઓ મુકવામાં આવે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી અને સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત કરવામાં આવે ગામડાઓમાં દરેક समाज એક થઇને રહે અને સમરસતા જળવાઇ પરંતુ જો કોઇ લુખ્ખાઓ સળી કરે તો આખું એકજુટ થઇ ફરીયાદ કરવા આગળ આવે પોલીસ તંત્ર અને સરકાર સપોર્ટ કરે છે તેમ છતાં હજુ ગામડાઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે તે માટે આપણે ભેગું થવું પડે છે ગામડાંઓને જીવંત કરવાનો સુરતમાં પાટિदारો દ્વારા મીટિંગ યોજવામાં આવી
103
comment0
Report
STSharad Tak
Nov 18, 2025 03:50:54
Sirohi, Rajasthan:राजस्थान के पर्वतीय पर्यटन स्थल माउंट आबू में आज सुबह कड़ाके की सर्दी का सबसे तीखा असर देखने को मिला। न्यूनतम तापमान गिरकर माइनस 3 डिग्री सेल्सियस पर पहुँच गया। जमाव बिंदु से नीचे तापमान दर्ज होने के बाद घास के मैदानों पर ओस की बूंदें जमकर बर्फ की सफेद चादर बन गईं। सुबह की धूजणी और हाथों में कंपकपी ने आमजन और सैलानियों को सर्दी का सख्त एहसास कराया। सुबह-सुबह सैर-सपाटे को निकले सैलानी भी कड़ाके की ठंड से बचने के लिए चाय की थड़ियों पर जल रहे अलाव के पास सिमटते नजर आए। सैलानियों ने बताया कि उन्हें ऐसा महसूस हो रहा है जैसे वे किसी ओपन फ्रिज या ओपन डीप फ्रीजर में आ गए हों। सूरत से आए पर्यटकों ने बताया कि माउंट आबू का मौसम उन्हें अब तक का सबसे ठंडा अनुभव दे रहा है। बाइट – पर्यटक, सूरत
203
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 18, 2025 03:18:46
105
comment0
Report
Advertisement
Back to top