Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ખંભાતમાં એક કલાકમાં પોણાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

Aug 22, 2024 09:01:39
Anand, Gujarat
ખંભાત શહેરમાં આજે સાંજનાં સુમારે માત્ર એક કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા શહેરનાં વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા,જાણે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા હતા.વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો કંટાળી ગયા હતા ત્યારે વરસાદનાં આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Dec 28, 2025 14:03:27
Dwarka, Gujarat:વીઓ 01:- દ્વારકામાં નાતાલ અને વર્ષના અંતિમ દિવસોના મીની વેકેશનને માણવા માટે યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું કીડિયારું ઉભરાયું છે. દ્વારકાની તમામ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં આગામી ૧૦ જાન્યુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે. જેને કારણે વગર બુકિંગે આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી સવારથી જ જગત મંદિરના દ્વારે ભક્તોની કિલોમીટરો લગતી લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યાં જય દ્વારકાધીશના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. વીઓ 02 :- માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રે જાણીતા શિવરાજપૂર બીચ પર પણ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. દરિયાકિનારે મોજ માણવા માટે ઉમટી પડેલી મેદનીને કારણે સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક બન્યો છે. વાહનોના ભારે ધસારાને પગલે المدينةના પ્રવેશદ્વારો અને પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વેકેશનના આ માહોલમાં દ્વારકા અત્યારે મિની કુંભમેળા જેવું ભાસી રહ્યું છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 28, 2025 12:48:36
Dwarka, Gujarat:वीओ 01: द्वारका में क्रिसमस और साल के अंतिम दिनों के मिनी वेकेशन का आनंद लेने के लिए तीर्थयात्रियों और पर्यटकों की भारी भीड़ उमड़ी है। द्वारका के सभी होटल, गेस्ट हाउस और धर्मशालाओं में आगामी 10 जनवरी तक की बुकिंग फुल हो चुकी है। इस वजह से बिना बुकिंग के आने वाले पर्यटकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। सुबह से ही जगत मंदिर के द्वार पर भक्तों की किलोमीटर लंबी लाइनें देखी जा रही हैं, जहाँ जय द्वारकाधीश के जयकारों से पूरा वातावरण भक्तिमय हो गया है। वीओ 02: न केवल धार्मिक स्थल, बल्कि पर्यटन के लिए प्रसिद्ध शिवराजपुर बीच पर भी पर्यटकों का भारी जमावड़ा देखा जा रहा है। समुद्र तट पर उमड़ी इस भीड़ को देखते हुए स्थानीय प्रशासन और पुलिस बल भी सतर्क हो गया है। वाहनों की भारी आवाजाही के कारण शहर के प्रवेश द्वारों और पार्किंग लॉट में ट्रैफिक जाम के दृश्य देखने को मिल रहे हैं। छुट्टियों के इस माहौल में द्वारका फिलहाल किसी मिनी कुंभ मेले जैसा प्रतीत हो रहा है। वीओ 03: क्रिसमस की छुट्टियों के चलते देवभूमि द्वारका के विश्व प्रसिद्ध ब्लू फ्लैग शिवराजपुर बीच पर सैलानियों का तांता लगा हुआ है। समुद्र तट की सफेद रेत और नीला पानी पर्यटकों के लिए आकर्षण का केंद्र बना हुआ है। स्थिति यह है कि अब लोग गोवा जाने के बजाय गुजरात के इस शांत और सुरक्षित बीच को ज्यादा पसंद कर रहे हैं। वीओ 04: परिवार के साथ आए पर्यटक यहाँ स्कूबा डाइविंग और पैरासेलिंग जैसी 워टर स्पोर्ट्स गतिविधियों का भरपूर आनंद ले रहे हैं। मीडिया से बातचीत में पर्यटकों ने बताया कि गुजरात में शराबबंदी होने के कारण यहाँ का माहौल पारिवारिक और मर्यादित रहता है, जिससे महिलाएं और बच्चे बिना किसी संकोच के देर रात तक समुद्र तट पर मस्ती कर सकते हैं। वीओ 05: भारी भीड़ को देखते हुए स्थानीय प्रशासन द्वारा भी सुरक्षा और सुविधाओं के पुख्ता इंतजाम किए गए हैं। छुट्टियों का मजा लेने आए पर्यटकों की चहल-पहल से शिवराजपुर बीच फिलहाल मिनी गोवा जैसा अनुभव दे रहा है。
0
comment0
Report
URUday Ranjan
Dec 28, 2025 11:03:46
Ahmedabad, Gujarat:અમદાવાદ ફરી એકવાર અમદાવાદ શહેર નજર ચૂકવીને લાખોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ આનંદનગર વિસ્તારમાં આવેલ જ્વેલરીના શો રૂમમાં થઈ ચોરી ગ્રાહક બનીને આવેલ ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી કરી ચોરી ટોળકી સાથે આવેલ 12 વર્ષના બાળકે કરી સોનાના દાગીનાની ચોરી અંદાજિત રૂ.3.13 લાખ રૂપિયાના દાગીનાની કરવામાં આવી ચોરી ચોરીની સમગ્ર ઘટનાં CCTV કેમેરામાં થઈ કેદ પોલીસે CCTV કેમેરાના આધારે કરી તપાસ શરૂ આ મામલે ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે બજાવે છે ફરજ ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકલીએ તેમની નજર ચૂકવી લાખોની કિંમતની સોનાની કાંટીઓ ભરેલી થેલીની ચોરી કરી હતી. ગ્રાહકો ગયા બાદ જયારે ભાવેશકુમારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી, ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલ 48 નંગ સોનાની કાંટીઓ ગાયબ હતી આ કાંટીઓની કુલ કિંમત રૂ.3,13,040 થાય છે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 28, 2025 11:03:35
Surat, Gujarat:સુરત જિલ્લાના કામરેજના ખ hulવડ ખાતે આજે દિનબંધુ હોસ્પિટલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત رهيا. હોસ્પિટલની વિવિધ તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરતા સી.આર. પાટીલએ જણાવ્યું કે સેવાકીય હોસ્પિટલમાં કાર્ય કરવું એ ગૌરવની બાબત છે અને સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. સી.આર.પાટીલ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી આરોગ્ય યોજનાઓના કારણે આજે દેશભરમાં સારી અને સમયસર તબીબી સારવાર ઉપલબ્ધ બની છે. ખાસ કરીને અંતરિયાળ ગામોમાં હવે સારવાર મળતી થઈ છે. જેથી દર્દીઓને શહેરો તરફ દોડવું ન પડે અને સમયસર સારવાર મળતા માનવ જીવન આયુષ્યમાં વધારો થયો છે. સી.આર. પાટીલએ દાન વિષે પણ મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે દાન એવું હોવું જોઈએ કે ડાબા હાથથી કરેલું દાન જમણા હાથને પણ ખબર ન પડે. વધુમાં તેમણે ખાતરી આપતાં જણાવ્યું કે જ્યાં પણ સાર્વજનિક હિતના કામ અટકશે, ત્યાં હું ખુદ ઊભો રહીશ એમાં મને ગર્વ થશે. આ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો, હોસ્પિટલ ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report
AKAshok Kumar
Dec 28, 2025 11:03:20
0
comment0
Report
NBNARESH BHALIYA
Dec 28, 2025 10:31:29
Jetpur, Gujarat:सरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती की उज्ववनी के भाग के रूप में राजकोट के विधायक रमेशभाई टीलाला की अगुवाई में राजकोट से खोडलधाम तक की पدयात्रा का आयोजन किया गया था। इसका मुख्य उद्देश्य स्वदेशी अपनाव और सरदार पटेल के जीवन के विचार आज के युवाओं तक पहुँचाने के लिए थी। पदीयात्रा का उद्देश्य सरदार साहेब की प्रतिमा के साथ रथ को आकर्षण का केंद्र बनाना था; रथ में स्वदेशी अपनाव की थीम—पवनचक्की, solar energy, Jainaryk dawayen, food processing, गौ आधारित खेती आदि मॉडल् शामिल थे और यह रथ सभी पदीयात्रिकों के लिए सेल्फी ज़ोन बना। राजकोट से खोडलधाम तक की 70 किलोमीटर की यात्रा मार्ग में जगह जगह स्वागत पुष्प वर्षा, फूलमालाओं के साथ किया गया। दो दिन बाद आज पदीयात्रा खोडलधाम पहुँच गई और वहां मानव महेरामण उमड़ पड़ी। खोडलधाम ट्रस्ट के चेयरमैन नारेशभाई पटेल ने पदीयात्रा का स्वागत किया। स्वागत के बाद पदीयात्रा के आयोजक रमेशभाई टीलाला और खोडलधाम से जुड़े केंद्रीय मंत्री मनसुखभाई मानडविया, सांसद पुषोतम भाय रूपाला और मंत्री कौशिक वैक्रीया, पूर्व मंत्री राघवीजीभाई पटेल तथा पदयात्रिकों द्वारा खोडल के दर्शनों के बाद मंदिर शिखर पर ध्वजारोहण किया गया। मंदिर के परिसर में एक पदीयात्रा समापन समारोह रखा गया जिसमें उपस्थित राजनीतिक आगेंव, समाज श्रेष्ठियों तथा पदीयात्रिकों का सम्मान किया गया और विभिन्न नेताओं द्वारा सरदार पटेल के जीवन के विभिन्न प्रसंगों का वर्णन किया गया तथा स्वदेशी अपनाव और व्यसन्न मुक्तिके शपथ दिलवाए गए।
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 28, 2025 09:48:24
Karantha, Gujarat:NARMADA ડિસેમ્બર ના અંતમાં ગુલાબી ઠંડી ના વાતાવરણ માં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટફેવરીત બન્યો છે. જેમાં ખાસ કરી ને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓ ની સંખ્યા માં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારની રજાઓ માં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. આમ ભારે 3 થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આને અગામી 31 ઓક્ટોબર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે એવી શકયતા ને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધાઓ, પીવાના પાણી ના સુવિધાઓ અને સુરક્ષાની સુવિધાઓ SOU તંત્ર દ્વારા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે રોજ આ 2025 નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બર ની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરશે એવો sou સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષ ની ઉજવણી ને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અત્યારથીજ અહીં તમામ બુકીંગ ફૂલ થઈ ગયું ક્યાં તૈયારીઓ અને નવા વર્ષ ની ઉજવણી માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે. બાઈટ : ઝુનિયત બાનું (પ્રવાસી ઉત્તરાખંડ) બાઈટ : નિશા ડાંગર ( પ્રવાસી રાજકોટ)
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 28, 2025 09:47:46
:ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ચાલતી સ્પેશિયલ ડ્રાઇવમાં મોટી સફળતા સાપુતારા ચેક પોસ્ટ ખાતે તપાસ દરમિયાન ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો સાપુતારા еиқો પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા વાહન ચેકીંગ દરમિયાન નીચે ઉતરેલા 2 ઇસમો સ્થળ ઉપર પકડાઇ ગયા કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો પકડાઈ જવાના ડર થી કાર લઈને નાસી છૂટ્યા હતા સાપુतારા પોલીસે કારનો પીછો કરીને એક ને ઝડપી પાડ્યો, અન્ય બે વોન્ટેડ પકડાયેલા ઈસમો મહારાસ્ટ્ર માંથી ઘરફોડ ચોરી કરીને આવતા હોવાની કબૂલાત પાકડાયેલ ઈસમો અન્ય 10 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત પકડાયેલા ત્રણ સહિત 2 વોન્ટેડ આરોપી ગુજરાત દાહોદ ના હોવાથી બહાર આવ્યું આરોપીઓ પાસે ચોરીની કાર સહિત ચાંદાીના દાગીના અને રોકડ રકમ सहित કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા બાઈટ : પૂજા યાદવ
0
comment0
Report
DRDarshal Raval
Dec 28, 2025 09:47:10
Ahmedabad, Gujarat:આજે અમદાવાદીઓને મળી મોટી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસ દરમિયાન મળી મોટી ભેટ 330 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ ભારતમાં સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ ની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, અનાવરણ અને દસ્તાવેજ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે વૈષ્ણોદેવીથી सનાથલ સર્કલ સુધીની 27 kmની વેસ્ટર્ન ટ્રંક લાઇનનું ઉદ્ઘાટન સાથે વણઝર ગામના પુર ગ્રસ્ત ને સનદ આપવાનો કાર્યક્રમ ટ્રંક લાઈનમાં જમીનની 12 મીટર નીચે પાઇપલાઇન નાખવામાં આવી వેસ્ટર્ન ટ્રંક લાઈનથી વરસાદી પાણી ભરावાની સમસ્યાનો કાયમી ઉકેલ સરખેજ, બોપલ, ઘુમા સહિત અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણી ભરાવાની તકલીફ ટ્રંક લાઈનથી દૂર થશે આ પ્રોજેક્ટથી લાખો નાગરિકોને મળશે રાહત આ બાદ સરખેજ પાસે વણઝર ગામના પુર ગ્રસ્ત પુનર્વસિત રહેવાસીને સનદ વિતરણ કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી જાહેર કાર્યક્રમમાં વણઝર ગામના રહેવાસીઓને મિલકતના દસ્તાવેજ આપ્યા સાથે રાહુલ ગાંધીને આડે હાથ લીધો પુરોના કારણે સ્થળાંતર કરવામાં આવેલ વણઝર ગામના 205 રહિશોને સનદ અપાઇ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલ જુના વણઝર ગામમાં સને-૧૯૭૩ના અરસામાં આવેલ પુરના કારણે અસરગ્રસ્તને સનદ આપાશે સરખેજ વણઝર ગામ સર્વે નં. ૨૧, ૨૨, ૧૯/૧ ની જમીન ખાતે સ્થળાંતર કરવા અને વસાવવા માટે ગામતળ નીમ કરવામાં આવી હતી વસવાટ કરેલ નવા વણઝર ગામના રહિશોને સરકાર દ્વારા સનદ એટલે માલિકી હક અંગે કોઈ અધિકૃતતા મળેલ નથી. વણઝર ગામના રહિશો દ્વારા કરેલ રજુઆતને આધિન સરખેજ ગામના તલાટી, સર્કલ ઓફિસર-સરખેજ, સીટી મામલતદાર-વેજલપુર તથા સીટી ડેપ્યુટી ક્લેકટર(પશ્ચિમ) અમદાવાદ દ્વારા અધિકૃતતાની ચકાસણી કરી સનદ આપવા પ્લોટ ધારકોની યાદી નક્કી કરવામાં આવેલ. સરકાર દ્વારા નક્કી amounted યાદી અંગેની દરખાસ્ત કલેકટર દ્વારા મહેસૂલ વિભાગ ગાંધીનગરને પાઠવેલ. જે દરખાસ્તને મહેસૂલ વિભાગ દ્વારા સનદ એટલે માલિકી હક્ક આપવા અંગે ઠરાવ કરવામાં આવેલ. સદર સર્વે નંબરનો સમાવેશ મુસદારૂપ નગર રચના યોજના નંબર ૮૯ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી)માં થયેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૧૩ હેઠળ ગામતળ તરીકે નીમ થયેલ જમીનોને અલગ કરવા માટે નગર રચના યોજનાને બે ભાગમાં વિભાજિત કરવાની કામગીરી નગર રચના અધિકારી એકમ-૨, અમદાવાદ દ્વારા થયેલ, કામગીરી મુજબ નગર રચના યોજના નં. ૮૯ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી)માં સમાવેશિત સર્વે નં. ૧૯/૧ થી ૯, ૨૦, ૨૧, ૨૨/૧ થી ૩, ૩૦, ૩૦/૧ થી ૩, ૩૨/૧+૨, ૩૩, ૩૪/૧ થી ૪, ૩૫, ૩૬/૧ થી ૩ તથા ૩૭ ની કુલ જમીન વિસ્તારફળ ૯૩૩૮૧ ચો.મી. જમીન વણઝર ગામતળ તથા તે સિવાયના અન્ય ભાગમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૬૩ હેઠળ અ.મ્યુ.કોર્પો. દ્વારા તા.૦૧.૦૩.૨૦૧૯ ની ટી.પી.કમિટીના ઠરાવ નંબર ૬૯ થી સદર યોજનાને, નગર રચના યોજના નં. ૮૯/એ (સરખેજ-ઓકાફ-ફતેહવાડી) ક્ષેત્રફળ ૮૨૯૧૨૬ હેકટર તથા, નગર રચના યોજના નં. ૮૯/બી (સરખેજ) ક્ષેત્રફળ ૯-૩૩-૮૧ ફેકટર (વણઝર ગામતળ)માં વિભાજિત કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સનદ આપવાની કામગીરી આદેશાનુસાર ડે.એસ્ટેટ ઓફિસર (દક્શિણ પશ્ચિમ ઝોન) ને અધિકૃત કરવામાં આવેલ છે. તેમજ સરકાર તરફથી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, વેજલપુરને અધિકૃત કરવામાં આવેલ છે. કદાચ કુલ પ્લોટ પોતાગોત્રમાં ૨૩૩ પ્લોટ આવેલ છે. જે પૈકી ૧૮૦ પ્લોટના ૨૦૫ કબ્જેદારોને સનદ આપવાની થાય છે. તેમજ, ૨૬ પ્લોટના પુરાવા રજુ કર્યેથી ચકાસણી કરી સનદ આપવામાં આવશે. વધુમાં, ૨૭ પ્લોટની ફાળવણી સરકાર દ્વારા કોઈને કરવામાં આવેલ નથી. આ Amit Shahના સ્પીચ અને_cm_speech_ પછી અમિત શાહ સ્પીચ આ સાથે એક સાંકળમાં છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 28, 2025 09:30:41
Ahmedabad, Gujarat:અમદાવાદ કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીએ શ્રી અમિતભાઈ શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્તિત રહ્યા .અતિથિ વિશેષ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા અહી નવી ડ્રેનેજ ટ્રંક લાઇન હાલમાં પશ્ચિમ અને દક્ષિણ-પशિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કلથી ઓಗણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. અને 2400/2500 એમ.એમ. વ્યાસની પોલીસાઈની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400/2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 28, 2025 06:49:43
Surat, Gujarat:એંકર:સુરત: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે તેની વિરાસતને સાચવવા માટે પણ જાણીતું બની રહ્યું છે. શહેરના ઐતિહાસિક કાયસ્થ મોહલ્લામાં રહેતા એક ગેરેજ સંચાલકે પોતાની આગવી સૂઝબૂઝથી જૂના સુરતની ઓળખ સમાન પૂર્વજોના ઘરને એન્ટિક ગાડીઓના ભવ્ય શોરૂમમાં ફેરવી નાખ્યું છે. શહેરમાં સ્થાનિક રહેવાસી નિમેષ ગાંધી નામના ગેરેજ સંચાલકે વર્ષોની મહેનત બાદ વર્ષ 1938 થી લઈને 2004 સુધીની વિન્ટેજ અને એન્ટિક ગાડીઓનો અદભૂત સંગ્રહ તૈયાર કર્યો છે. આ સંગ્રહમાં એવી ગાડીઓ છે જે આજે રસ્તાઓ પર ભાગ્યે જ જોવા મળે છે. સંગ્રહના મુખ્ય આકર્ષણો: BMW R27 (વિન્ટેજ ક્લાસિક), લેમ્બ્રેટા એલડી (Lambretta LD), યામાહા અને રાજદૂત, યઝદી (Yezdi) અને જાવા (Jawa), ટીવીએસ લૂના (TVS Luna). નિમેષભાઈ માત્ર સંગ્રહજ નથી કરતા, પરંતુ તેઓ નિષ્ણાત મિકેનિક પણ છે. તેઓ દેશના કૂણેશૂણથી ભંગાર કે ખખડધજ હાલતમાં મળેલી જૂની ગાડીઓને શોધી લાવે છે, તેના સ્પેરપાર્ટ્સ મેળવે છે અને પોતાની કુશળતાથી તેને ફરીથી નવી જેવી બનાવી દે છે. તેમની આ કળાને કારણે જ આજે આ ગાડીઓ વેચાણ માટે પણ તૈયાર છે. આ ગાડીઓ માત્ર લોખંડ નથી, પણ એક સંપૂર્ણ ઇતિહાસ છે. તેને ફરીથી રસ્તા પર દોડતી જોવી એ એક અલગ જ આનંદ છે. આ ઉપરાંત, સોશ્યલ મીડિયાના જમાનામાં આ જગ્યા એક લોકપ્રિય ફોટો સ્પોટ બની ગઈ છે. રસ્તેથી પસાર થતા લોકો આ આકર્ષક ગાડીઓ જોઈને ઉભા રહી જાય છે અને ઉત્સાહપૂર્ણ રીતે સેલ્ફી કે ફોટોગ્રાફી કરે છે. જૂના સુરતની ગલીઓમાં આધુનિક યુગ વચ્ચે વીતેલા જમાનાની આ ઝલક સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે.
0
comment0
Report
Advertisement
Back to top