Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
असम में बहुविवाह पर प्रतिबंध, कानून 2025 पास; महिलाओं के हितों की सुरक्षा
PKPushpender Kumar
Nov 10, 2025 02:20:43
Noida, Uttar Pradesh
Bhimanta Biswa Sarma X Post: In today’s Assam Cabinet meeting, we resolved to: Prohibit polygamy in Assam (with limited exemptions) (असम में बहुविवाह पर प्रतिबंध (सीमित छूट के साथ)) Boost startups & innovation Grant ₹25 lakh to Assam's pride Uma Chetry for her stellar sporting feat Enhance Assam's power capacity Grant land rights to indigenous families Assam Draws the Line: Her Rights Are Non-Negotiable Cabinet approves Assam Prohibition of Polygamy Bill, 2025 Statewide prohibition on polygamy (except Sixth Schedule Areas) Compensation for women affected by illegal marriages Up to 7 years' imprisonment for violation 10 years' imprisonment for concealing facts on previous marriage Abettors, including Kazis, priests or guardians, punishable up to 2 years Repeat offences will lead to double penalty
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ABAmit Bhardwaj1
Nov 10, 2025 04:03:26
0
comment0
Report
SPSanjay Prakash
Nov 10, 2025 04:00:24
Noida, Uttar Pradesh:
0
comment0
Report
ADAbhijeet Dave
Nov 10, 2025 03:17:58
Ajmer, Rajasthan:अजमेर में सियालदाह अजमेर एक्सप्रेस (ट्रेन संख्या 12987) से कचरा बाहर फेंकने का मामला सामने आया है। वीडियो सामने आने के बाद रेलवे प्रशासन ने सख्त कार्रवाई करते हुए कार्मिक को बर्खास्त कर दिया और ठेका फर्म को भी दंडित किया है। वीडियो में ऑन बोर्ड हाउसकीपिंग स्टाफ (OBHS) के एक कर्मचारी को चलती ट्रेन से कचरा फेंकते हुए देखा गया था। मामला 4 नवम्बर का है और आगरा के पास कर्मचारी संजयसिंह ने कचरा फैंका। इसका एक यात्री ने वीडियो बना लिया और बाद में रेलवे को भेज दिया तथा सोशल साइट पर पोस्ट कर दिया। प्रशासन की जानकारी में मामला 7 नवम्बर को सामने आया। प्रशासन ने मामले की जांच कराई और जांच के बाद ये कार्रवाई की।
8
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 10, 2025 02:20:35
Rajkot, Gujarat:એંકર રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 29 ઓક્ટોબર 2025 ના રોજ પ્રગતિ હોસ્પિટલ પાસે આવેલા રોડ ઉપર સરા જાહેર પેંડા ગેંગ તેમજ મુરઘા ગેંગના સભ્યો વચ્ચે એકબીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોયનો બનાવ સામે આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ચાર જેટલા ગેરકાયદેસર હથિયાર પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ GUJCTOC અંતર્ગત ગુનાનો દાખલ કરવામાં આવ્યો છે. વિઓ ૧ છેલ્લા ઘણાં સમયથી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા રાજકોટ શહેર વિસ્તારમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાખોરી આચરી રહ્યો હતો. જે ટોળકી પેંડા ગેંગ તરીકે ઓળખાય છે. ગેંગ દ્વારા 2015 થી 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજીબાજુના જિલ્લામાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, खૂની કોશિશ, બળજબરીથી માલમતા પડાવી લેવી, સરા જાહેર ફાયરીંગ, ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરવી, આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હથિયારનું ખરીદ વેચાણ કરવું, દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ કરવું, છેડતી કરવી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવું, લૂંટ, बलात્કાર, ગેંગરેપ આદિના બનાવોને અંજામ આપી હોવાનું સામે આવ્યું થયું હતું. ક્રાઈમ 브ાન્ચની પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા 2015 થી લઈને 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લામાં કુલ 71 જેટલા ગુના આચરણમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિઓ ૨ રાજકોટ ક્રાઇમ ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ટોળકી વિરુદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસના 7 ગુના, મારામારી તેમજ રાયોટીંગના 29 ગુના, છેડતી તેમજ બળાત્કારના 7 ગુના, ગેરકાયદેસર હથિયારના 5 ગુના दाखલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. 17 પૈકી 11 સભ્યો હાલ જુદા જુદા ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. 4 આરોપીઓની કસ્ટડી હાલ ક્રાઈમ 브ાન્ચ પાસે છે. તેમજ 2 આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ પ્રકારે અન્ય સંગઠિત ગુના આચારનારી ટોળકી વિરુદ્ધ પણ ગુજસિટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ ગેરકાયદેસર ક્રિયાત્મક આચરીને આર્થિક લાભો મેળવતા વ્યક્તિઓની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે. બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ) ક્રાઈમ 브ાન્ચની ટીમ દ્વારા હાલ દિનેશ ઉર્ફે બેચ્ચું ઉર્ફે મોટી ટિકિટ, જીગ્નեշ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા તેમજ ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રણજિત ઉર્ફે કાનો ટિકિટ તેમજ હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી જાડેજા બંને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજકોટ જિલ્લા જેલમાં બંધ છે. ત્યારે તે બંનેનો કબજો મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયત્ન, આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હોવાથી તેનો પણ ગુનાના કામે જેલમાંથી કબજો મેળવીને તેની ધરપકડ કરવામાંાશે. બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ) ક્રાઇમ PKG સ્ટોરી
14
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 09, 2025 18:30:50
14
comment0
Report
GKGovindbhai Karmur
Nov 09, 2025 16:33:33
:આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાણઆવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજે ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન થયું હતું. મહાપંચાયતમાં દ્વારકા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં কৃষકોએ ઉપસ્થિત રહ્યો હતો. કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા, અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતના હિત માટે AAPના સંકલ્પને દોહરાવ્યો હતો. કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. AAP દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોએ તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બાઈટ 01 ઇસુદાન ગઢવી બાઈટ 02 ગોપાલ ઇટાલિયા
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:40
Sundar Nagar, Himachal Pradesh:કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ પાર્ટીની ખેડૂત આક્રોશ યાત્રા અનેક ગામોમાં ભવ્ય સ્વાગત સાથે પહોંચતી જોવા મળી. સોમનાથથી શરૂ થયેલી અને દ્વારકા સુધી યોજાનાર આ યાત્રા ખેડૂતોના પ્રશ્નો અને તેમની હિતરક્ષા માટે આયોજન કરવામાં આવી છે. યાત્રા પાળીયાદથી આગળ વધીને સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા તાલુકાના નોલી ગામે પહોંચી હતી, જ્યાં જિલ્લા હોદ્દેદારો અને સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ યાત્રા સુદામડા, થીોરીયાળી, સાયલા અને મૂડી ગામ તરફ આગળ વધી. મૂડી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. લાખો ખેડૂતો અને કાર્યકરો ટ્રેક્ટર, ગાડી અને બેન્ડબાજા સાથે રેલી રૂપે આ યાત્રામાં જોડીાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી સહિતના આગેવામાં અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતોના હક માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ યાત્રા આવતી કાલથી વાગડિયા, થાન, વાંકાનેર અને મોરબી તરફ આગળ વધશે અને ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે સરકારને જગાડવાની ચેતવણી આપવામાં આવી છે.
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:20
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર – રબારી સમાજનું સ્નેહ મિલન ધાંધલપૂરમાં યોજાયું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 નવેમ્બર 2025ના રોજ યોજાયું આ સ્નેહ મિલનમાં સમાજના વિકાસ તથા કુરિવાજો તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. સમાજમાં ચાલતા અનેક કુરિવાજો સાથે-સાથે સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર, રોજગાર અને યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. સમાજ માટે કલ્યાણકારી એવા નિર્ણય લેવાશે તેવી શક્યતા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સમાજસ્તરે યોગ્ય నిర్ణય લેવામાં આવ્યો છે વડવાળા મંદિર દુધરેજધામ ના બંધ કનીરામ બાપુએ દીકરા દીકરી ના લગ્નના પૈસા લેતાં લોકોએ સમુહ લગ્નમાં ન જોડાવવું તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના ખોટા ખર્ચા બચાવી અને ગામમાં રહેતા ઢોલ અને શરણાઈ વાળા ગરીબ વ્યક્તિઓને મદદ કરવી સહિતના મહત્વના નિર્ણય લઈ લેવામાં આવ્યા પાંચાળ પ્રદેશના આશરે 352 ગામના પંચાળો પરગણા રબારી સમાજના ભાઈ-બહેનો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રબારી સમાજની ગુરુ ગાદી દુધરેજધામ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, વડવાળા ધામ દુધઈ મહંત રામબાલકદાસ બાપુ સહિતના સંતો-મહંતો, અગ્રણીઓ અને આગેવાન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રિવાજ અને પરંપરાઓમાં જરૂરી સુધારો અંગે પણ વિચારણા કરવામાં આવી. સમાજની એકતા, પ્રગતિ અને ભાવિ પેઢીના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલ આ સ્નેહ મિલન રબારી સમાજ માટે ઐતિહાસિક તબક્કો સાબિત થવાનો આપી આશા વ્યક્ત કરવામાં આવી છે.
14
comment0
Report
DBDevender Bhardwaj
Nov 09, 2025 13:17:48
Gurugram, Haryana:गुरूग्राम - थार और बुलेट वाले होते है बदमाश!- डीजीपी बुलेट पर चलते है सबसे ज्यादा बदमाश -डीजीपी रोड पर जो बुलेट और थार दिखे उसे जरूर रुकवाकर चैक करे लोग नहीं रखते है है डीजीपी के बयान से इंतफाक लोगों का कहना हर एक थार और बुलेट वाला गलत नहीं होता है गुरुग्राम में डीजीपी ने एक कांफ्रेंस के दौरान एक बड़ा बयान दे दिया जिसमें उन्होंने कहा कि थार और बुलेट पर चलने वाला व्यक्ति बदमाश हो सकता है इसलिए पुलिस को ऐसे लोगों पर खास नजर रखनी चाहिए। वही जो लोग थार गाड़ी या फिर बुलेट मोटरसाइकिल चलाते हैं वह डीजीपी के इस बयान से सहमत नहीं है। लोगों का कहना है कि वह पिछले कई सालों से न सिर्फ बुलेट मोटरसाइकिल चला रहे हैं बल्कि अब थार गाड़ी का भी इस्तेमाल कर रहे हैं। लोगों का मानना है कि कुछ लोग जो थार गाड़ी या फिर ब्लू मोटरसाइकिल पर स्टंट बाजी करते हैं या फिर रील बनाते हैं उन लोगों की वजह से सभी लोगों को एक ही नजर से देखना गलत है। लोगों का कहना है कि पुलिस को बदमाशों के खिलाफ सख्ती दिखानी चाहिए और आम आदमी के साथ एक अच्छा और सम्मानजनक तरीका अपनाना चाहिए ताकि पुलिस की इमेज उनकी नजरों में अच्छी रहे सिर्फ गाड़ी के चलते किसी भी आम आदमी के साथ बदमाशों जैसा बर्ताव नहीं किया जाना चाहिए。 बाइट, मोहित चोपड़ा, स्थानीय निवासी ( काला चश्मे में ) बाइट,तिलकराज गोसाई, स्थानीय निवासी ( गाड़ी में बैठे हुए थार में ) बाइट, चंद्र अरोड़ा, स्थानीय निवासी ( लाल टीशर्ट में )
13
comment0
Report
PAParakh Agarawal
Nov 09, 2025 13:00:32
Ambaji, Gujarat:આલ્પેશ કથિરીયાની સ્થાનિક સ્વરાજ ની ચુંટણીમાં 10 ટકા ઈડબ્લ્યુએસ વર્ગના લોકોને અનામતની માંગનો મુદ્દો કોગ્રેસ નેતા નવઘણજી ઠાકોરો અલ્પેશ કથિરીયાને લીધા આડેહાથ સ્ટાનિક સ્વરાજની ચુંટણીમા ઓબીસી સમાજને 27 ટકા અનામતથી પ્રતિનિધ્વ મળે છે ગ્રામ પંચાયત, તાલુકાપ્રધાન, જિલ્લા પંચાયતામાં ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોને પ્રતિનિધત્વ મળે છે તેમને આ પ્રતિનિધિત્વ ખटકી રહ્યુ છે જો સરકાર 10 EWS અનામત સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આપશે તો સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ રસ્તા પર ઉતરશે સરકારને નિવેદન જાતિવાદી ઝેર ઉદ્ભુ કરવાવાળા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરો જો કાર્યવાહી નહી કરો તો અમને એવુ લાગે છે કે સરકાર જોડે રહીને આ પ્રકારના નિવેદન કરાવી રહી છે ઓબીસી समाजને અન્યાય કરાવવા માટે
14
comment0
Report
HBHimanshu Bhatt
Nov 09, 2025 12:42:56
Morbi, Gujarat:એન્કર મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફલ્લી લેવાની શરૂઆત સમયે આવી રહી છે અને ખેડૂતોએ ટેકાના ભાવ મુજબ તેની મગફળી વેચવા માટે થાઈને માલ લઈને આવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે હાલના opens માર્કેટમાં મગફળીના ભાવ ઓછા મળે છે ત્યારે ટેકાના ભાવને આધારે ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે ટેકાના ભાવ પર વેચાણ કરવાની વાત ઘણી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વિયો સમગ્રગુજરાતની અંદર ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે મગફણીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર સર્ક માર્કેટયાર્ડ ખાતે આજથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે 30 ખેડૂતને મેસેજ મોકલીને તેઓને પોતાની મગફળી ટેકાના ભાવે વેચાવવા આવતા બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતોએ પોતાની મગફળી સૂકી અને નક્કી કરીને લાવવા માટે અપીલ કરવામાં આવી છે વધુમાં અધિકારીઓ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં 12000, હળવદ તાલુકામાં 10000, વાંકાનેર તાલુકામાં 2000 અને મોરબી તેમજ માળિયા તાલુકામાં 3200 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે થઈને તેનું નોંધણી કરાવીનામ આવ્યું છે. બાઈટ 1 મુકેશભાઈ નરશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 2 રમેશભાઈ પટેલ, ખેડૂત, લક્ષ્મીનગર બાઈટ 3 ગોવિંદ અમારાશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 4 મગનભાઈ વડાવિયા, ડિરેક્ટર, નાબાર્ડ બાઈટ 5 હિમાંશુ ઉસદડિયા, જિલ્લા ખેડૂતો અધિકારી, મોરબી
14
comment0
Report
Advertisement
Back to top