icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
NJNitish Jha18 Nov 2025, 11:24 am

मुंबई पुलिस का बड़ा ऑपरेशन: 1000 से अधिक बांग्लादेशी डिपोर्ट, FIR दर्ज

Navi Mumbai, Maharashtra:अवैध बांग्लादेशियों के ख़िलाफ़ मुंबई पुलिस का बड़ा मुहिम जारी… मुंबई पुलिस ने इस साल अब तक 1,001 बांग्लादेशी नागरिकों को किया Deport… मुंबई पुलिस ने बांग्लादेशियों के ख़िलाफ़ 17 नवंबर तक कुल 400 से ज़्यादा मामलों में कार्यवाई करते हुए उनके ख़िलाफ़ FIR दर्ज कोर्ट की अनुमति लेकर बांग्लादेशियों को डिपोर्ट किया है। कुछ मामलों में अवैध बांग्लादेशियों को जेल भी भेजा गया है जबकि अन्य मामलों में विशेष कानूनी प्रावधानों का इस्तेमाल कर सीधे Deport किया जाता है। अवैध तरीक़े से रहने या वीज़ा नियमों का उल्लंघन करने वाले आरोपी पहले पुणे ले जाए जाते हैं और फिर IAF स्पेशल विमान के ज़रिए भारत-बांग्लादेश सीमा पर पहुंचाकर वापस भेजे जाते हैं। पुलिस सूत्रों की माने तो अभिनेता सैफ अली खान के बांद्रा स्तिथ घर में बांग्लादेशी नागरिक Shariful Islam द्वारा हमले की घटना के बाद से पुलिस अवैध बांग्लादेशियों के ख़िलाफ़ लगातार अभियान चला रही है। पिछले साल (2024) कुल 304 बांग्लादेशियों को अलग अलग केस में गिरफ्तार किया गया था, जिनमें से 160 को Deport किया गया था वहीं इस साल अब तक 1000 से ज़्यादा बांग्लादेशियों को डिपोर्ट किया जा चुका है।
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात में मुजपुर-गम्भीर पुल का उद्घाटन, 22 मौतों के साल बाद नया पुल खुला

Vadodara, Gujarat:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા બ્રિજની તકતીનું અનાવરણ કરી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બ્રિજ ખાતે મહિસાગર માતાજીના વધામણાં કર્યા હતા.programમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે જુલાઈ મહિનામાં જૂનો મુજપુર-ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં હતાં. આ કરુણ દુર્ઘટના બાદ નવા બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરી હતી. આશરે 235 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો નવો બ્રિજ 858 મીટર લાંબો છે. જૂનો બ્રિજ ધરાશાયી થયાના માત્ર એક વર્ષના સમયગાળામાં નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા બ્રિજના લોકાર્પણ સાથે આ માર્ગ પર વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ફરી સ્થાપિત થઈ છે.
0
0
Report

माही नदी पर मुझपूर-गंभीरा पुल उद्घाटन के लिए तैयार, 868.75 मीटर लंबा नया पुल

Vadodara, Gujarat:મહિ નદી પર મુજપુર-ગંભીરા વચ્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ હવે લોકાર્પણ માટે તૈયાર છે. આશરે 868.75 મીટર લાંબા આ નવા બ્રિજનું બાંધકામ નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજનું કામ 14 ઓગસ્ટ 2025થી શરૂ થઈ 13 ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નવા બ્રિજમાં કુલ 23 સ્પાન અને 21 પિયર્સ બનાવવામાં આવ્યા છે. બ્રિજની મજબૂતી અને સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટેકનિકલ પરીક્ષણો હાથ ધરેવામાં આવ્યા છે. જેમાં લોડ ટેસ્ટ, વાઇબ્રેશન મોનિટરિંગ અને ભૌતિક નિરીક્ષણ સહિતની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પિયર્સને સંભવિત નુકસાનથી સુરક્ષિત રાખવા માટે પ્રીકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા 브િજના નિર્માણ પાછળના ખર્ચ અંગે અલગ-અલગ અહેવાલોમાં ₹212 કરોડથી ₹278 કરોડ સુધીના આંકડા આપવામાં આવ્યા છે. જૂના ગંભીરા બ્રિજને નુકસાન થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી, જેના પગલે નવા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થયું.
0
0
Report

अंबाजी में भद्रवी पूजा का पहला दिन: लाखों श्रद्धालु पहुंचे, मार्ग जाम

Ambaji, Gujarat:અંબાજીમાં ભાદરવી પુનમના મેળા નો આજે પ્રથમ દિવસ ભાદરવી પૂનમના પ્રથમ દિવસે છેલ્લા 24 કલાકમાં 4 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી થયા મોટો સંખ્યામાં પદયાત્રીઓ માતાજી ના রથ અને ધજા લઈ મંદિરે જોવા મળ્યા આજે અંબાજી જતા માર્ગો શ્રદ્ધાળુઓથી ભૂરાઈ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓ માતાજી ના જયઘોષ થી ગુંજી રહી છે અંબાજી હડાદ રોડ ઉપર સેવકેમ્પો કાર્યરત થયા પદયાત્રીઓ સરકાર વિસામાનેનો લાભ લઇ રહ્યા છે વર્ષાદની શક્યતા ને લઇ સરકાર દ્વારા વોટરપ્રૂફ વિસામા બનાવાયા અન્ય સેવકેમ્પો સાથે મોબાઈલ ચાર્જ માટે પણ પદયાત્રીઓને સેવા મળી રહી છે પગપાળા રસ્તો કાપી રહેલાં પદયાત્રીઓ આવતી કાલ સુધી અંબાજી પહોંચી શકે છે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાન થી પણ પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે યાત્રિકો વિસામા નો લાભ લઈને પોતાના આર્થિક ફાયદો થતો હોવાનું જણાવી સરકાર ની સહાયાએ આભાર વ્યક્ત કર્યો
0
0
Report
Advertisement

भरूच के सारंगपुर में दो युवकों की मौत, पेनकिलर ओवरडोज से कार्डियक अरेस्ट की आशंका

Bharuch, Gujarat:भरूच: अंकलेश्वर के सारंगपुर गांव में दो युवकों की मौत, दो इलाजरत, ड्रग्स के असर की चर्चा, पुलिस के मुताबिक पेनकिलर के कारण कार्डियक अरेस्ट से मौत भरूच के अंकलेश्वर के सारंगपुर गांव के पास से दो युवकों के शव मिलने से हड़कंप मच गया है। जीताली गांव के दो युवकों की मौत हुई है, जबकि अन्य दो युवकों का इलाज चल रहा है। स्थानीय स्तर पर इस घटना को लेकर युवकों द्वारा ड्रग्स या अन्य इंजेक्शन लेने की चर्चा चल रही है। हालांकि, पुलिस की प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका जताई गई है। फिलहाल सही वजह जानने के लिए पोस्टमार्टम के बाद विसरा फॉरेंसिक जांच के लिए भेजा गया है। अंकलेश्वर के सारंगपुर गांव के पास दो युवकों के शव मिलने के बाद पुलिस दौड़ती हुई पहुंची। मृतकों की पहचान जीताली गांव के 24 वर्षीय फरमान अली उमर और 25 वर्षीय राहुलसिंह उर्फ बिल्ला के रूप में हुई है। मिली जानकारी के मुताबिक दोनों युवक देर रात करीब 10 बजे जन्मदिन की पार्टी में जाने की बात कहकर घर से निकले थे। इसके बाद दोनों के शव मिलने की जानकारी सामने आई। इस घटना में दो अन्य युवकों की तबीयत भी बिगड़ने के बावजूद उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया है। जीताली गांव का अभिषेक निजी अस्पताल में इलाजरत है, जबकि जावेद शेख का भरूच सिविल अस्पताल में इलाज चल रहा है। हालांकि, पूरे मामले को लेकर अंकलेश्वर तालुका पुलिस और GIDC पुलिस द्वारा जांच शुरू कर दी गई है। अंकलेश्वर DYSP डॉ. कुशाल ओझा के मुताबिक, प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका है। पुलिस ने दोनों शवों का पोस्टमार्टम करवाकर विसरा के सैंपल फॉरेंसिक जांच के लिए भेज दिए हैं। फॉरेंसिक रिपोर्ट आने के बाद ही मौत का सही कारण स्पष्ट होगा। एक तरफ स्थानीय लोगों में ड्रग्स या इंजेक्शन के सेवन को लेकर चर्चा है, जबकि पुलिस की प्राथमिक जांच में पेनकिलर ओवरडोज और कार्डियक अरेस्ट की आशंका जताई गई है। अब फॉरेंसिक रिपोर्ट और पुलिस जांच में पूरे मामले की असली वजह क्या सामने आती है, इस पर सभी की नजर है। वासु परमार, ज़ी मीडिया, भरूच।
0
0
Report
Advertisement

पोरबंदर के माधवपुर थाने में गर्भवती महिला के साथ अमानवीय मारपीट, हत्या की धमकी

Porbandar, Gujarat:એન્કર- પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી अत्यंत ક્રૂર અને અમાનવીય ઘટના મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં સામને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જુઓ શુ છે આ સંપૂર્ણ મામલો વીઓ-1 પોરબંદરના માધવપુર പൊലീസ് સ્ટેશનમાં નોંધાયેલ આ ક્રોસ ફરિયાદની વાત કરીએ તો ગત તારીખ 3 ના રોજ રાત્રે ફરિયાદી નાશીર કાદરભ પટેલિયાને આરોપીઓ મરિયમ અયુબભ લુચાણી અને મુક્કદર સુમાર ઢીમર દ્વારા પોતાના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ-પગ બંધના અને ગોંધી રાખીને વાયર તથા પટ્ટા વડે અમાનવી રીતે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા અડધા લિટર જેટલો પેશાબ પીવડાવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની धमકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇટ-1 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવિઝન વીઓ-2 આ કેસની ગંભીરતાના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડી.વાય.എസ്.પી.આે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે મુખ્ય આરોપી પૈકી મરિયમની પોલીસહિંજરમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મુક્કદરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ બીજો આરોપી પણ રાઉન્ડ અપ કરવામાં આવશે. આ ઘટનામાં ભોગ બનનાર મરિયમના ગર્ભમાં રહેલા બાળક તેમજ અન્ય તબીબી પાસાઓ ડી.વાય.એસ.પી.આે સ્પષ્ટ કર્યું હતું કે, હાલ આ બાબતે તબીબી અને વિધિસરની તપાસ ચાલુ છે. બાળકે મોત કે એક્સકવેશન સંદર્ભે તમામ બાયોલોજીક પુરાવાઓ એકત્ર કરીને ફોરેન્સિક પીએમ અને ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસ.એફએસએલનાં રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. બાઇટ-2 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવીઝન વીઓ-3 માધવપુર પોલીસ આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ શું કારણ જવાબદાર છે અને અન્ય કોઇ આમાં સામેલ છે કે કેમ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report

मानेकबाग चौराहा और श्रेयस क्रॉसिंग ब्रिज पर भारी पानी, यातायात बाधित

Ahmedabad, Gujarat:માણેકબાગ ચાર રસ્તા અને શ્રેષ્ય બ્રિજ નીચે ભરાયા પાણી પાણી ભરાવાના કારણે માણેકબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સર્જાવવા સાથે વાહન ચાલકો માટે સર્જાઇ મુશ્કેલી શ્રેયસ ક્રોસિંગ બ્રિજ નીચે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની છે સમસ્યા હાલમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં পানি ભરાતાlocals નારાજ Amc પાણી નિકાાલના દાવા કરે છે પરંતુ સમસ્યા દૂર નહીં થતી હોવાના localsના આક્ષેપ મિથિલા સોસાયટીમાં આવેલે કરોડોના બંગલાના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે ઠાલવી નારાજગી બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પડી રહીઅગવડતા
0
0
Report
Advertisement
Advertisement

आहमदाबाद के परिवार ने 20वें एशियाई खेलों में सिल्वर जीता

Ahmedabad, Gujarat:જે ગેમમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં મૂળ તામિલ એવી ગુજરાતની એલાવેનિલ વાલારિવને સિલ્વર મેડલ મળી 자신의 અને પરિવાર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. એલાવેનિલને સિલ્વર મેડલ મળેતા અમદાવાદમાં ખોખરા Emerson? પરિવારોએ ઉજવણી કરી. એલાવેનિલના માતા પિતા અને સભ્યોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી ગર્વ અનુભવ્યો. 27 વર્ષીય એલાવેનિલ વાલારિવન પરિવાર તામિલનુ છે. એલાવેનિલનો જન્મ તામિલમાં થયોપણ પરિવાર ગુજરાત આવ્યો. અમદાવાદમાં અભ્યાસ થયો. માતા ડો. સરોજબેન પ્રિન્સિપલ છે અને પિતા ડો. આર વલારિવન કન્સલ્ટિંગ કરે છે. તેમના 8થી 12ાને શિક્ષણ બાદ આગળની ન.aff? ભાગલે ભવન્સ કોલેજમાં માટે દાખલા આપ્યા. 2012માં શૂટિંગમાં રસ લીધો અને અત્યાર સુધી 45 કરતાં મેડલ જીત્યા. જોયûnિયર અને સિનિયર વર્લ્ડ કપ, 2 ઓલિમ્પિક રી પ્રેઝન્ટેશન, 2019માં એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ. 4 એશિયન્સ ગેમ રમતા પણ મેડલ મેળવ્યા. હાલમાં જાપાનમાં 20 મી એશિયન્સ ગેમમાં 10 મીટર શૂટિંગમાં ઇનડિવિજ્યુઅલ અને ટીમમાં સિલ્વર મેડલ મળી. કુટુંબ ગર્વે ભરીતા કોચને અને દીકરીની મહેનતને શ્રેય આપ્યો. ગુજરાત સરકારની મદદ માટે પરિવાર આભાર માન્યો હતો.
0
0
Report

ओलपाड़ के सरोली में अमीष पटेल हत्या: 7 गिरफ्तारी, धाराएं जोड़ी गईं

Surat, Gujarat:ओलपाड़ के सरोली गांव के अमीष पटेल की संदिग्ध मौत मामले में पुलिस की बड़ी कार्रवाई सामने आई है. घटना के आठ दिन बाद पुलिस ने इस मामले में अब हत्या के आरोपों के अंतर्गत सख्त धाराएं जोड़ दी हैं. परिवार और समाज के नेताओं ने पुलिस की जांच पर सवाल उठाते हुए PI को सस्पेंड करने की भी मांग की थी. घटना की जांच सुरत जिला SOG के हवाले कर दी गई थी. SOG की गहन जांच में अब सात आरोपियों तक पहुंच गई है. क्या है पूरा घटनाक्रम, इस क्राइम रिपोर्ट में। ऑलपाड के सरोलि गांव में अमीष पटेल के शंकास्पद मौत की चर्चा फैली थी. 12 सितम्बर की रात दीहान गांव के पास गणेश आगमन के दौरान अमीष पटेल की कार को रास्ते में रोककर हमला किया गया, ऐसा आरोप है. कार रोकने के बाद अमीष पटेल पर हमला किया गया. सुरक्षा के लिए अमीष पटेल ने कार तेज चलाकर वहां से निकल गए, पर हमला करने वालों ने उनकी पीछा किया और दो कारों में उनका पीछा किया. बचने के लिए उन्होंने कार तेजी से मोड़ दी और सड़क किनारे एक पेड़ से टकरा गई. घटना में अमीष पटेल को गंभीर चोटें आईं और इलाज के दौरान उनका निधन हो गया. घटना के शुरुआती रूप में दुर्घटना बताई गई थी, लेकिन परिवार और समाज ने हत्या की आशंका व्यक्त की. ओलपाड पुलिस मथक के सामने जमकर तकरार चली और पुलिस से सस्पेंड की मांग भी उठी. मामले की गंभीरता को देखते हुए सुरक्षा-गश्ती ने सुरत जिला पुलिस अधिकारी राजेश गढ़िया ने केस की जांच SOG को सौंपी. SOG ने पूरे घटनाक्रम की गहन जांच की और सबूत इकट्ठे किए. अब आठ दिन बाद कुल सात आरोपियों की गिरफ्तारी की गई है. सभी के खिलाफ हत्या के साथ अन्य धाराओं के तहत मामले दर्ज किए गए हैं. पुलिस का कहना है कि जांच के आधार पर वैधानिक कार्रवाई जारी है और अगर जांच में अन्य किसी की संलिप्तता सामने आएगी तो उसे भी दंडित किया जाएगा. खबर अब पुलिस की जांच के अगली दिशा में है. अब भी यह सवाल बना है कि अमीष पटेल की मौत के पीछे असल में कितने लोग शामिल थे और हमला का वास्तविक कारण क्या था. इन सवालों के जवाब पुलिस की अगली जांच में मिलेंगे.
0
0
Report
Advertisement
Advertisement
Back to top