Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत क्राइम ब्रांच ने 'RTO CHALLAN' APK से 16.49 लाख की साइबर ठगी का पर्दाफाश, 10 गिरफ्तार
CPCHETAN PATEL
Jan 09, 2026 13:22:01
Surat, Gujarat
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી “RTO CHALLAN” APKથી મોબાઈલ હેક કરી ₹16.49 લાખની ઠગાઈ કરનાર 10 આરોપી ઝડપાયા તામિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝનને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ₹16,49,961/-ની સાયબર ઠગાઈ કરાઈ હતી આ ગેંગના કુલ 10 આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા આ રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લેવામાં આવી હતી. સિનિયર સિટિઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી દેશભરમાં ચાલતી APK આધારિત સાયબર ઠગાઈના બનાવોને ધ્યાને લઈને, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વર્કઆઉટના આધારે અમરોલી અને સીમાડાગામ વિસ્તારમાં રહેતા બે શખ્સોની ભૂમિકા બહાર આવી, જેના પરથી સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો. આરોપીઓએ ફરીયાદીને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો હતો.. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંકમાં કરેલી FDમાંથી રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી. મોજશોશ માટે ઊંચી લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા આરોપીઓ 2% કમિશનની લાલચે આ ગુનામાં સામેલ થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પक्राउાયેલા તમામ 10 આરોપીઓને વધુ તપાસ માટે તામિલનાડુના કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસે દ્વારા 4 દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી તપાસ આગળ વધારવામાં આવી ઝડપાયેલા આરોપીઓ ૧) રજનીભાઈ તલસીભાઈ ભાડલીયા ઉ.વ.૩૭ રહે.જી-૧૦૩, અભિષેક રેસીડેન્સી, વર્ણીરાજ રેસીડેન્સી, કોસાડ, અમરોલી, સુરત ૨) વિસ્વાસભાઈ હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૬ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સાપીડાંગર, સુરત ૩) સાવન હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૪ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત ૪)VBox ૫) જીતેન્દ્રસિંધ શ્રાવનસિંઘ રાઠોડ ઉ.વ.૨૬ રહે.એ/૧૭, બીજો માળ, લંબે હનુમાનરોડ, સીતારામનગર સોસાયટી, સુરત ૬) મહેન્દ્રસિંઘ દગેસિંઘ ગિરાસે ઉ.વ.૩૫ રહે.૨૫૬, વિનાયકનગર, ગલી નંબર ૦૬, ઉધના, સુરત ૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત 2/3 ૭) મીરલ મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૨ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજચોક, નાના વરાછા, પુ... ૮) કપીલ રાજુભાઈ ઘોદરે ઉ.વ.૩૬ રહે.પ્લોટ નંબર ૧૦, આંગણ રેસીડેન્સી, સી.આર.પાટીલ એસ્ટેટની પાસે, ડીંડોલી, સુરત ૯) મીત મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૫ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજচોક સરથાણા જકાતનાકા, સુરત ૧૦) ચંદન જયનાથ પાલ ઉ.વ.૩૪ રહે.પ્લોટ નંબર ૧૧૧, હરસિધ્ધિ નગર, કૈલાશનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત બાઇટ કિરણ મોદી..એડીસપી ક્રાઈમ બ્રાન્ચ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Feb 16, 2026 10:45:24
Anand, Gujarat:એંકર.ઉમરેઠ તાલુકાના સુરેલી ગામની ઇન્દિરા નગરી પ્રાથમિક શાળામાં શિક્ષકએ બાળકોને માર મારતા વાલીઓએ ભારે હોબાળો મચાવી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીએ.સુરેલી ગામની ઇંધિરા નગરીમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા બાળકોને માર મારવામાં આવ્યો હતો જેને લઈને બાળકો દ્વારા ઘરે વાલીઓને જાણ કરતા વાલ્યો શાળામાં ધસી આવ્યા હતા. અને ભારે હોબાળો મચાવી શિક્ષકો વિરૂદ્ધ પગલા Bethાર્ચવાની માંગ કરી હતી. વીએ.શાળામાં વાલીઓના હોબાળાને કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા વાલીઓ તેમજ શિક્ષકોને પૂછપરછ માટે ઉમરેઠ પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસ દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી રહી છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફિલહાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 10:40:16
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 16, 2026 10:39:12
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 16, 2026 10:37:20
Rajkot, Gujarat:રાજકોટમાં સર્જરી મામલે ઉઠેલા વિવાદે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિત પરિવાર દ્વારા લગવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ મોઢા અને જડબાના જાણીતા સર્જન ડો. કામિલરાજપરીએ મીડિયા સમક્ષ આવી પોતાનું વિગતવાર નિવેદન આપ્યું હતું. ડોક્ટરે પરિવારના તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ દર્દીની સારવાર તમામ તબીબી ધોરણો અને પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી. સર્જરી પહેલાં જરૂરી તમામ તપાસો કરવામાં આવી હતી અને બાયોપ્સી રિપોર્ટના આધારે જ આગળની સારવાર નક્કી કરવામાં આવી હતી. ડો. રાજપરીએ જણાવ્યું કે દર્દીને ચોથી સ્ટેજનું કેન્સર હતું. જે ગંભીર અવસ્થામાં હતું. આવી સ્થિતિમાં સર્જરી એકમાત્ર ઉપાય હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. તેઓએ બિલ અને બાયોપ્સી રિપોર્ટ પણ જાહેર કર્યા અને જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા માત્ર ₹2.47 લાખ જ વસૂલવામાં આવ્યા છે. જે સારવાર અને સર્જરી ખર્ચ મુજબ યોગ્ય છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 16, 2026 10:36:41
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 16, 2026 08:32:12
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 07:16:40
Surat, Gujarat:સુરત બ્રેક રાજ્યના રત્નકલાકારો માટે સામાજિક સુરક્ષા અને સ્થિર નીતિની જરૂરિયાત ગુજરાત বাজેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માટે માંગ મંદીના સમયે કામદારો અસુરક્ષિત બાંધકામ બોર્ડની જેમ સુવિધા આપવી જોઈએ વૈશ્વિક મંદી બાદ ટેરિફને કારણે હીરા ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયો હોવાથી રત્નકલાકારો અસુરક્ષિત માહોલનો સામનો કરી રહયા છે તેમની રોજગારી અને આવક બંને અસ્થીર બન્યા છે હીરા ઉદ્યોગના 25 લાખ રત્નકલાકાર માટે 'કલ્યાણ બોર્ડ' રચવા માંગ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણાં મন্ত্রীને રાજ્યના બજેટ પૂર્વે ભલામણ મોકલી બાઈટ..ભાવેશ ટાંક.. ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 07:16:29
0
comment0
Report
GKGovindbhai Karmur
Feb 16, 2026 07:00:43
0
comment0
Report
DRDarshal Raval
Feb 16, 2026 06:32:00
Ahmedabad, Gujarat:ગાંધીનગર : આજેથી વિધાનસભાનો बजête સત્ર آغاز થશે. આજે બપોરે 12 વાગે પ્રથમ બેઠક રહેશે. બજેટ સત્રને લઈને વિધાનસભા પર ધારાસભ્યો પહોંચવાનું શરૂ. રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે, રાજ્યપાલના સંબોધન બાદ વિરામ પછી ફરી બેઠક શરૂ થશે, સંબોધન પર આભાર પૂરાહિત પ્રસ્તાવ રજૂ થશે, જયારે આભાર પ્રસ્તાવ રજૂ થશે ત્યારે શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહના સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી શકશે, વિપક્ષ તથા સાંસદ પક્ષના સિનિયર સભ્યો ટેકો આપશે, ગુજરાત દૂકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાઓની શરતો) સુધારા ભૌમાળ સંદર્ભે નિવેદન ગૃહ સમક્ષ રજૂ થશે, નાણાકીય નિગમ, મહિલા આયોગ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનું અહેવાલ ગૃહમાં રજૂ થશે, అనుమતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે
0
comment0
Report
DRDarshal Raval
Feb 16, 2026 06:31:48
Ahmedabad, Gujarat:રાયપુર ખાતે આવેલ વિવેકાનંદ આર્ટસ કોમર્સ કોલેજ સીલ બી યુ પરમિશન ના હોવાને લઈને દોઢ માસથી કોલેજ સીલ કરવામાં આવી છે. કોલેજ સીલ કરવામાંવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ રોકાયો. શિક્ષણ વિભાગે આ મુદ્દે રજૂઆત કરી રહી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા રજુઆત સરકાર સુધી પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી વિવેકાનંદ કોલેજ નો બી યુ અંગેનો મુદ્દો ચાલી રહ્યો છે. વિવેકાનંદ કોલેજ સીલ કરવામાંaesતા કોલેજમાં અભ્યાસ કરતો આશરે 3000 જેટલાક વિદ્યાર્થીઓના ભાવિને લઈને પ્રશ્ન સર્જાયો. અગાઉ પણ કોલેજ BU ન હોવાના કારણે સીલ થઈ હતી જે વિદ્યાર્થીઓના અભ્યાસને જોતા કોલેજ ફરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે ટ્રસ્ટીઓ BU અંગે સક્રિય ન ન થતા મુદ્દો ગંભીરતાથી લેવામાં આવ્યો અને દોઢ મહિનાથી કોલેજ બંધ રહ્યો. કોલેજના BU અંગે ટ્રસ્ટીઓમાં નિરસ્તા જોવા મળતા વિદ્યાર્થીઓના ભાવિને લઈને પ્રશ્ન ઉભો થયો. શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે વિદ્યાર્થીઓએ બીજે જવું પડે તે જોવું જરૂરી છે. કોલેજ બંધ રહેતાં ટોરેટ દ્વારા મીટર રીડિંગ કરાવવા અંગે નોટિસ લગાવાઈ. 2024માં કોલેજ સીલ થઈ હતી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ કર્યો હતો. હાલ કોલેજ બંધ હોવાથી શિક્ષણ વિભાગે કોલેજ ફરી શરૂ કરવા અંગે રજૂઆત કરી છે. જો કોલેજ લાંબા સમય સુધી બંધ રહી તો પ્રવેશ પ્રક્રિયા માટે જીઇસibasમાં નામ ન ચઢે તો સમસ્યા સર્જાય. હાલના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્યાં કરે તેની પણ ચિંતા છે. કોલેજ ટ્રસ્ટી ને આ બાબતે ગંભીર બનવા ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના પ્રમુખની રજુઆત.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 16, 2026 06:31:31
Rajkot, Gujarat:રાજકોટમાંથી તબીબી બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહાપૂજા ધам પાસે આવેલી Shiv Hospital સામે એક પીડિત પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવાર میڈیا સમક્ષ આવી ભાવુક બન્યો હતો અને રડતા રડતા પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે મોઢામાં સામાન્ય ચાંદીનું કહી સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ બાદમાં કેન્સર બતાવી સર્જરી કરવામાં આવી અને સર્જરી દરમિયાન થયેલી ડોક્ટરની ભૂલને કારણે દર્દીની હાલત વધુ બગડી ગઈ છે.પરિવારનો દાવો છે કે શરૂઆતમાં માત્ર ૫૦ હજાર રૂપિયામાં સારવાર કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તબક્કાવાર રીતે ચાર લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવી. છતાં પણ યોગ્ય સારવાર ન મળીતા દર્દીની તબિયત સુધરવા બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. આ પરિસ્થિતિએ સમગ્ર પરિવારને આર્થિક અને માનસિક રીતે ઝંઝોડી નાખ્યો છે.દર્દીની દીકરી, જે ડોક્ટર બનવાના સ્વપ્ન જોતી હતી, તેને ઘરનાં સંજોગોને કારણે પોતાનું ભણતર અધૂરું છોડવું પડ્યું છે. પરિવારનો ગુજરાન ચલાવવા માટે માતા ઘરકામ અને સિક્યુરિટી જેવી નોકરી કરી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે સંબંધીત ડોક્ટર તેમને ધમકાવી રહ્યા છે અને જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ પીડિત પરિવારની સ્પષ્ટ માંગ છે કે યોગ્ય અને નિષ્ણાત તબીબી ટીમ દ્વારા ફરીથી યોગ્ય સર્જરી કરી આપવામાં આવે અને તેમને ન્યાય અપાય. આ આખો મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આરોગ્ય વ્યવસ્થાની પારદર્શકતા અને જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઉછા રહ્યા છે.
0
comment0
Report
Advertisement
Back to top