Back
मोरби रेलवे स्टेशन रोड पर चक्काजाम: महीनों से जारी निर्माण से लोग नाराज
HBHimanshu Bhatt
Nov 07, 2025 10:33:23
Morbi, Gujarat
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર છેલ્લા ત્રણથીચાર મહિનાથી રોડ બનાવવા માટેની અને ગટરના પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે જો કે, કામ પૂરુ થતું નથી જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા મહાપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રેલ્વે સ્ટેશન રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જેથી વાહનના થપ્પા લાગી ગયા હતા.
વીઓ
મોરબીમાં પ્રાથમિક સુવિધા માટે થઈને લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવે આ વાત હવે નવી રહી નથી કારણ કે, मોરબિના एक કે બે નહીં પરંતુ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા માટે અગાઉ સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ તરીકે આવ્યા છે અને ત્યાર પછી તંત્ર દોડતો થયું હોય અને લોકોના પ્રશ્નોનો નિકાલ થયો હોય તેવું જોવા મળ્યું છે દરમિયાન મોરબીના સ્ટેશન રોડ ઉપર એક કે બે નહીં પરંતુ છેલ્લા ત્રણથી ચાર महिनાથી રોડ બનાવવાની અને ગટરના પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે તો ચાલુ હોય છે તેને કારણે રસ્તો ઉબડખાબડ હોવાના કારણે સ્થાનિક લોકોને વાહન લઈને જવું તો ઠીક ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે.
બાઇટ 1: જયંતભાઈ, વેપારી, સ્ટેશન રોડ, મોરબી
બાઇટ 2: પ્રવીણભાઈ, વેપારી, સ્ટેશન રોડ, મોરબી
વીઓ
આજે સ્ટેશન રોડ ઉપરના વેપારીઓ તથા સ્થાનિક લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો કેમ કે, છેલ્લાં ચાર મહિનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે છતાં પણ મહાપાલિકાના અધિકારીઓ તેમનો પ્રશ્ન ઉકેલતા નથી અને રાજકીય પક્ષના આગેવાનો તેમજ પદાધિકારીઓ ધ્યાન આપતા નથી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેઓ ઉલ્લેખનીય છે કે, આ રસ્તાની બાજુમાં માધાપરની શાકમાર્કેટ આવેલ છે અને રેલ્વે સ્ટેશન રોડ ગામમાં આવવા માટેનો વનવે રસ્તો છે જેથી ટ્રાફિક સતત રહે પણ કામ ઝડપથી પૂર્ણ નથી થયું.
બાઇટ 3: પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ
વીઓ
રેલ્વે સ્ટેશન રોડ ઉપરના વેપારીઓએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો હતો કે છેલ્લા ચાર મહિનાથી અહીંયા રસ્તા અને ઉભરાતી ગટર જેવા પ્રશ્નો છે જો આવા પ્રશ્નો મહાપાલિકાના સનાળા રોડ કે રવાપર રોડ જેવા વિસ્તારમાં હોય તો ત્યાં શું ચાલે છે? સ્ટેશન રોડ અને માધાપર અને અન્ય વિસ્તારોના વેપારીઓ અને સ્થાનિક લોકો ટેક્સ ભરે છે તો તેમને પ્રાથમિક સુવિધા ક્યાં મળે છે? અને પ્રાથમિક સુવિધાઓ માટે થઈને આંદોલન કરવું પડે છે ત્યારે મહાપાલિકાના વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી લોકો હેરાન છે.
બाइट 4: કેવલભાઈ કૌળા, ઇજનેર, મોરબી મહાપાલિકા
વીઓ
મોરબી પાલિકા હતી ત્યારે જે વિસ્તારોમાં પ્રશ્નો હતા અને લોકો તેને હલકાના હતા તે બધા પ્રશ્નો આજે મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેના એક વર્ષ પછી પણ જોવા મળ્યા છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે આગળના સમય જ બતાવશે. મહાપાલિકા તકરાર દ્વારા જે વિસ્તારોમાં વર્ષો જુની સમસ્યા છે તેઓનો પહેલો નિકાલ કરવાની કોશિશ રહેશે અને પૂર્વવર્તી પદ્ધતિથી પોશ વિસ્તારોના કામ થશે અને અન્ય વિસ્તારના લોકોને હાલાકીનો સામના કરવો પડશે તે તરફ સહુકોઈની નજર મંડાયેલ છે.
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:520
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:080
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 12:03:320
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 12:03:190
Report
PAParakh Agarawal
FollowNov 07, 2025 11:51:352
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:253
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:153
Report
BPBurhan pathan
FollowNov 07, 2025 11:32:064
Report
SVSANDEEP VASAVA
FollowNov 07, 2025 11:09:294
Report
RMRaghuvir Makwana
FollowNov 07, 2025 11:07:532
Report
SSSapna Sharma
FollowNov 07, 2025 10:37:368
Report
GKGovindbhai Karmur
FollowNov 07, 2025 10:37:246
Report
NJNILESH JOSHI
FollowNov 07, 2025 10:36:525
Report
KBKETAN BAGDA
FollowNov 07, 2025 10:35:577
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:35:438
Report