icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत नगर निगम चुनाव: कुमार कानाणी के पत्र से AAP पर आरोपों का दौर

Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા ચૂંટણી ધારાસભ્ય કુમાર કાનાણી બન્યા આંકરા આમ આદમી પાર્ટી પર માર્યા ચાબખા આમ આદમી પાર્ટી જુઠાણાઓની પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કહે છે કુમાર કાનાણી પત્ર લખે છે પરંતુ અધિકારીઓ કોઈ સાંભળતા નથી તેના જવાબમાં કુમાર કાનાણીએ આપને કહ્યું અરે દીકરા કુમાર કાનાણી પત્ર لکھે छे એટલે અધિકારીઓને પરસેવો આવી જાય છે દોડતા થઈ જાય છે કુમાર કાનાણીએ પત્ર લખ્યો એટલે આવક ના દાખલા મેળવનાર વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક મંડપ બંધાયા અને પાણી મુકાયું કુમાર કાનાણીએ પત્ર લખ્યો એટલે તાત્કાલિક વાસદ ચોકડી પાસે પોલીસ હપ્તા લેતા બંધ થયા દિવાળીના સમયમાં વાસદ ચોકડી પાસે પોલીસવાળા વતન જતા લોકોએ હેરાન કરતા હતા 500 રૂપિયા, હજાર રૂપિયા, પંદરસો રૂપિયા પડાવતા હતા કુમાર કანાણીએ એક પત્ર લખ્યો આજે પણ વાસદ ચોકડી પાસે રૂપિયા ઉઘરાવનારા દેખાતા નથી આ કુમાર કાનાણીના પત્રની કમાલ છે અને આમ આદમી પાર્ટી વાળા જુઠાણા ફેલાવે છે
0
0
Report

डिमोलिशन पर सवालों के बीच प्रचार के दौरान रघुभाई कुंतनी के कार्यक्रम में हंगामा

Surat, Gujarat:ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતની જાહેરમાં ફજેતી વોર્ડ નં. 7માં પ્રચાર દરમિયાન મતદાતાનો આક્રોશ ફાટી નીકળ્યો ડિમોલિશન મુદ્દે મતદાતાએ રઘુભાઈ કુંતને કર્યા તીખા સવાલો “તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું એના میری પાસે પ્રૂફ છે” - મતદાતાનો આક્ષેપ સોસાયટીમાં જાગૃત મતદાતાએ જાહેરમાં કર્યો વિરોધપ્રચાર દરમિયાન વાતાવરણ બન્યું તંગ, કાર્યકરોમાં મચી અફરાતફરી નંદુ દોશી વાડી અને સમજુબા હોસ્પિટલ પાસેની કાર્યવાહીનો ઉલ્લેખમતદાતાએ પુરાવા સાથે આક્ષેપ કરવા તૈયાર હોવાનો કર્યો દાવોપરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં ઉમેદવારોને પાછા ફરવું પડ્યુંઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં બન્યો ચર્ચાનો વિષય
0
0
Report
Advertisement

500 रुपये के उधार के कारण दोस्त ने दोस्त की हत्या कर दी, आरोपी गिरफ्तार

ડાંગ ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લાના નીલશાકીયા ગામે મિત્રબે કરી મિત્ર ની હત્યા, ઉછીના 500 રૂપિયા માંગતા લાકડાના ફટકાવડે જીવલેણ હુમલો, ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી કરતા મળ્યું મોત, નીલશાક્યા ગામે રહેતા 50 વર્ષીય અનિલભાઈ રમજુભાઈ પવારએ બે મહિના પહેલાં ઉધાર રૂપિયા આપ્યા હતા, મિત્ર જીતેશ અશોકભાઈ પવારને ઉછીના આપેલ રૂપિયા 500 પરત માંગતા અનિલભાઈ પવારે ઉપર જીવલેણ હુમલો, માથાના ભાગે લાકડાનો જોરદાર પ્રહાર તેમજ છાતીના ભાગે પણ ફટકા મારતા ગંભીર ઇજા, ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી, મરનજનારની પત્ની સુબીબેન પવારે આહવા પોલીસ मથકે ફરિયાદ નોંધાવતા આરોપી જીગ્નેશ પONTOવuart વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે, બાઈટ : ડીવાયએસપી કે આર ડીમરી
0
0
Report

सूरत में नकली घी फैक्ट्री का बड़ा पर्दाफाश, 2 गिरफ्तार, करोड़ों का माल जब्त

Surat, Gujarat:સુરત શહેરના સાહસિક સચિન GIDC વિસ્તારોમાં આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો મોટો પર્દાફાશ થયો છે. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ-ડ્રગ્સ વિભાગે સંયુક્ત કામગીરીમાં આ ફેક્ટરી પર દરોડો પાડી આશરે 2000 કિલો ગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ લાખો રૂપિયાની મશીનરી, કેમિકલ અને રોકડ મળી કુલ રૂ. 35.81 લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપીઓ માત્ર 1 કિલો અસલી ઘીમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરતા હતા. પામોલીન તેલ, વનસ્પതി ઘી અને ખાસ કેમિકલ એસેન્સના મિશ્રણથી આ ઝેરી emissions તૈયાર કરવામાં આવતું હતું. આ કેમિકલ મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ, રંગ અને દાણાદાર ટેક્સચર આપતું હતું, જેથી સામાન્ય ગ્રાહક માટે સાચું-ખોટું ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. આ નકલી પ્રોડક્ટ ‘વિદુર ગાયનું ઘી’ અને ‘દેશી ઘી’ તરીકે બજારમાં વેચાતી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હોલસેલ નેટવર્ક દ્વારા સપ્લાય થતું હતું. 100 મિલીથી લઈને 15 કિલોના ડબ્બા સુધી પેકિંગ કરી આ માલ ગ્રાહકોને ઊંચા ભાવમાં વેચવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે મુખ્ય આરોપીઓ – ભરતભાઈ પોલરા અને અમીન વઢવાણિયાને અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંનેએ ‘સબકા ફૂડ્સ’ નામે લાયસન્સ લઈ આ ગેરકાયદેસર ધંધો ચલાવ્યો હતો અને મજૂરોની મદદથી આખું નેટવર્ક ઉભું કર્યું હતું. મુખ્ય ફેક્ટરી ઉપરાંત તલંગપોર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં પણ SOGએ દરોડો પાડી પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો મોટો જથ્થો સીલ કર્યો છે. અહીંથી ફેક્ટરી માટે કાચો માલ સપ્લાય થતો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે લિવર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તપાસમાં ખુલ્યું છે કે નકલી ઘી વેપારીઓની માંગ મુજબ બનાવાતું હતું. ‘પ્રીମિયમ’ માટે થોડું અસલી ઘી અને સસ્તા માટે માત્ર પामોલીન મિશ્રણનો ઉપયોગ થતો હતો. આ ઘી હોલસેલમાં રૂ. 600-650 પ્રતિ કિલો વેચાઈ અને રિટેલમાં 800-900 સુધી પહોંચી રહ્યું હતું. SOGએ આખી કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કર્યું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હવે પોલીસ આ નેટવર્કમાં સામેલ અન્ય વેપારીઓ અને સપ્લાય ચેનની તપાસ ચલાવી રહી છે.
0
0
Report
Advertisement

जामकंडोरणा में 65 वर्षीय वृद्धा की हत्या और लूट

Jetpur, Gujarat:એન્કર:- JAMKANDORANAVAI BHAVANAGRاما વૈભવનગરમાં વૃદ્ધાની હત્યા અને લૂંટનો સનસનીખેજ બનાવ સામે આવ્યો,એકલા રહેતા ૬૫ વર્ષીય લીલાબેન અજુડીયાની સાડી વડે ગળેફાંસો આપી ઘાતકી હત્યા કરાય,..... એકલા રહેતા વૃદ્ધો કેટલા અસુરક્ષિત છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,ઘરમાં એકલા રહેતા એક વૃદ્ધાના ઘરમાં અજાણ્યા શખ્સોએ ઘૂસીને ચાલાવી લૂંટ,અને લૂંટના ઈરાદે વૃદ્ધાને સાડી વડે ગળેફાંસો આપી પતાવી શિકાર બનાવ્યા, સામાનની રીતે લોકો પોતાના વતન અને ગામડાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે,પણ જ્યારે લૂંટારુઓની નજર એકલા રહેતા વૃદ્ધો પર પડે છે, ત્યારે કેવી કરુણાંતિકા સર્જાય છે, તેનો જીવતો જાગતો કિસ્સો જામકંડોરણામાંથી સામે આવ્યો છે,અહીં એક 65 વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરી દેવામાં આવી,કેવી રીતે આ ઘટના બની આવો જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં, વી ઓ:- આ ઘટના છે રાજકોટ જિલ્લામાં જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામની અહીં 65 વર્ષીય લીલાબેન જમનભાઈ અજુડીયા પોતાના મકાનમાં એકલા રહેતા હતા તેમના બંને દીકરાઓ રાજકોટ ખાતે રહે છે અને નોકરી-ધંધો કરે છે 13મી એપ્રિલની રાતે દીકરા અમીતભાઈએ માતાને ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો,અમીતભાઈને એમ કે કદાચ ફોન બંધ થઈ ગયો હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની માતા હવે આ દુનિયામાં રહ્યા નથી, બીજા દિવસે સવારે એટલે કે 14મી એપ્રિલે અમીતભાઈ રાજકોટથી બસમાં બેસીને વૈભવનગર પોતાની mater મળવા પહોંચ્યા ઘરે જઈને જોયું તો ડેલો અંદરથી બંધ હતો અને કોઈ જવાબ મળતો ન હતો પાડોશીની દીવાલ ટપીને અંદર જતા ઓસરીના બારણાને બહારથી તાળું મારેલું હતું દીકરાએ પોતાની પાસે રહેલી ચાવીથી તાળું ખોલીને રૂમમાં પ્રવેશ કર્યો અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ રૂમમાં તેની માતા લીલાબેન જમીન પર પોલીસે વૃદ્ધાએ રહેલા સાડીનો એક હતો બાંધી અને બીજો ભાગ ગળામાં બાંધીને હત્યા નિપજાવી હતી, અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લીલાબેનની સાડીનું એક 부분 બારીની ગ્રીલ સાથે બાંધી અને બીજો ભાગ ગળામાં બાંધીને હત્યા નિપજાવી હતી, પાસેના રૂમમાં જઈને જોતા લોખંડનો કબાટ તૂટેલી હાલતમાં હતો તપાસ કરતા જાણવા મળ્યું કે હત્યારાઓ ઘરમાંથી પાકીટ અને ટીનની પેટીમાં રાખેલા 5700 રૂપિયા રોકડાં અને વૃદ્ધાએ પહેરેલી એક સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગયા છે, આશરે 15,700 રૂપિયાની લૂંટ માટે એક નિર્દોષ વૃદ્ધાનો ઝવાબ લીધો હતો, જામકંડોરણા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લીધી, પોલીસે મૃતકના પુત્ર જ્યારે અમીતભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો છે, બનાવની ગંભીરતાને જોતા જેતપુર ડિવિઝનના ડીવાયએસપીrohit dodiya પણ ઘટનાસ્થળે پہنچ્યા હતા, હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે, લૂંટ ના ઇરાદે થયેલ હત્યાના બનાવમાં કોઈ જાણ ભેદુ નીકળે છે કે પછી અન્ય કોઈ તે આરોપી ઝડપાયા બાદ સામે આવશે, એક તરફ સમાજમાં સુરક્ષાની વાતો થાય છે,અને બીજી તરફ એકલા રહેતા વૃદ્ધો સરળ નિશાન બની રહ્યા છે,માત્ર થોડા રૂપિયાની લાલચે એક જીવ લેવામાં આવ્યો,આખરે આવા ગુનેગારો સામે કડક પગલાં ક્યારે લેવાશે,..... બાઈટ - રોહિત ડોડીયા, DYSP જેતપુર ડિવિઝન
0
0
Report
Advertisement

आहमदाबाद के हटकिश्वर ओवरब्रिज ढहने के बाद पानी की लाइन बार-बार फूटी, निर्माण गुणवत्ता पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદમાં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું હાટકેશ્વર સકઁલ પર ખોખરા શ્મસાનગૃહ વાળા માગઁ પર રોડ बनानेની કામગીરી દરમિયાન ફરી એક વખત પીવાના પાણીની લાઈન મા ભંગાણ પડતા હજારો લિટર પાણી નો વ્યય થયો જ્યારે ઓવરબ્રિજ તોડવાનું લગભગ પુરુ થવા ના આરે છે ત્યારે જ આ માગઁ પર પીવાના પાણી ની લાઈન મા પાંચમી વાર ભંગાણ કોન્ટ્રાક્ટર ની બેદરकारी ગણો કે Amc ના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો થયો બગાડ હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું મ્યુનિસિપલ કમિશનર ની શિખામણ શેઠ ના ઝાંપા સુધી જ સਿਮિત રહ્યી ગઈ હોય તેવું હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમ્યાન અનેક ક્ષતિઓ એકબાદ એક સામે આવી રહ્યી છે
0
0
Report
Advertisement

Morbi के चुनाव में युवा चेहरे भारी चर्चा बनकर उभरे

Ahmedabad, Gujarat:એન્કર: સ્ટાધાનિક સ્વરાજ ની ચૂંટણી માં બુલેટ રિપોર્ટર લઈને અમે આવી ગયા છો એ સિરામિક શહેર એવા મોરબી માં મોરબી માં આ વખતે ચૂંટણી માં ઉમેદવારો માં અલગ અલગ અને યુવા ચહેરા જોવા મળ્યા છે કોણ છે આ ચહેરાઓ આવો એ જોયે ચોપાલ 01 ત્યારે મોરબી માં સિરામિક વ્યવસાય વિશ્વ ભરમાં પ્રખ્યાત છે જ્યારે મોરબી શહેર ના વિકાસ કેટલો શું હજી કોઈ વસ્તુ ની જરૂર છે કે કેમ તે વિશે વાત કરવા ની મોરબી ના મતદાર સાથે ચોપાલ 02 આ વખતે ની ચૂંટણી માં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા ભાજપ ના યુવાન ઉમેદવાર પણ ભારે ચર્ચા માં One to one ઉદય રંજન સાથે ભાજપ ઉમેદવાર તો કોંગ્રેસ ના ઉમેદવાર એક સામાન્ય વ્યક્તિ છે જે કલરકામ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે One to one ઉદય રંજન સાથે કોંગ્રેસ ઉમેદવાર ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ Slug :1504ZK_LIVE_MRB_BULLET_REP Reporter : UDAY RANJAN injgst Feed : 1504ZK_LIVE_MRB_BULLET_REP Date : 15 - 04 - 2025 Format : PKG & WEB
0
0
Report

भावनगर महापालिका चुनाव: भाजपा ने सभी 52 सीटें जीतने का दावा किया

Bhavnagar, Gujarat:ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું. ગુજરાત भाजપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં भाजપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ચુક્યા છે. ભાવનગરમાં ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. chefe: ભાજપે મહાનગરપાલિકાની તમામ 52 સીટ જીતવાનો દાવો કર્યો.
0
0
Report

भावनगर पीरछल्ला वार्ड कांग्रेस उम्मीदवार ने पर्ची वापस ली, चुनाव का तस्वीर बदली

Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૧૫/૦૪/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઈમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગર પીરછल्लા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા કોંગ્રેસને લાગ્યો ઝાટકો. એન્કર/વિઓ: સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને બેવડો ઝટકો લાગ્યો છે, અગાઉ 13 એપ્રિલે કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં ધમાસણ मચી ગઈ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આજે બપોરે 3 વાગ્યા સુધીનો સમય નક્કી હતો, તેમાં મહાનગરપાલિકાની 52 સીટો માટે 426 ફોર્મ માંથી 274 ફોર્મ વિસંગતાઓ ને કારણે અમાન્ય થયા હતા અને 152 ફોર્મ ને ચૂંટણી તંત્રે માન્ય રાખ્યા હતા, જેમાં અગાઉ વોર્ડ નં 2 ના ઉમેદવાર અરવિંદ પરમાર નું ફોર્મ પૂરતી વિગતો નહિ દર્શાવવાના કારણે રદ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પીરછल्लા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમાર દ્વારા આજે સવારે જ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે, જયારે આજ વોર્ડના આમ આદમી પાર્ટીનાulm ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ઉષાબેન તળરેજા બિનહરીફ થઈ ગયા છે, ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થતા કોણ કોણ ચૂંટણીનો જંગ લડશે તે સ્પષ્ટ થયું છે. બાઈટ : દર્શાબેન જોશી, ઉમેદવાર કોંગ્રેસ પીરછल्लા વોર્ડ. બાઈટ : કલ્પેશ મણિયાર, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ. બાઈટ: સલીમભાઈ રાંધણપુરી, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ.
0
0
Report
Advertisement
Advertisement
Back to top