Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510
भुज के हाईवे पर अतिक्रमण: फुटपाथ गायब, बिल्डरों के दबाव से सड़कें संकरी
RTRAJENDRA THACKER
Nov 28, 2025 07:51:34
Sadhara, Gujarat
भुज क्षेत्र में भूकंप के बाद विकसित सड़कें और चौड़ी링 सड़कें बन गईं, लेकिन भुजवासी अब भी परेशान हैं। ये चौड़ी सड़कें संकरी हो gårही हैं और लोगों की फुटपाथ गायब हो चुकी हैं। भुज शहर के कॉलेज रोड, मिरजापुर रोड और मुंद्रा रोड समेत मार्गों पर बड़े पैमाने पर अतिक्रमण हो रहे हैं, जिससे pedestrians के लिए फुटपाथ नाम मात्र के रह गए हैं। सरकारी और निजी परिसरों के आगे पक्की दीवारें और लोहा-एंगल खड़े कर Bhada कानूनों का उल्लंघन दिख रहा है। मार्ग मिकान विभाग के रास्तों पर भी कामचलाऊ या कच्चा-पक्का निर्माण जारी है। इन सभी बाधाओं के कारण लोग बिना छूटे ट्रैफिक मार्ग से गुजरने को मजबूर हैं। Zee मीडिया ने ग्राउंड पर वास्तविक स्थिति देखी और नागरिकों के आक्रोश का सच रेकॉर्ड किया है। रिपोर्ट में बताया गया कि भुज शहर के कई मार्गों पर 15 मीटर या गांवों में 25 मीटर की खुली जगह रखने के नियम का उल्लंघन हो रहा है, जिससे रास्ते संकरी हो गए हैं। सरकारी और निजी परिसरों के आगे अवैध दीवारें और एंगल खड़े हैं, जिससे राहगीरों को दिक्कत हो रही है। अधिकारी और ठेकेदारों के बीच रिश्वतखोरी के आरोप भी लगाए गए हैं, और गांधीનગર तक शिकायतें पहुंचाने की बात की गई है। आरोप है कि रास्तों और मकान विभाग के अधिकारी कार्रवाई नहीं करते, वे सिर्फ प्रभावित लोगों से काम चलाते हैं और बड़े बिल्डर-भू-माफियाओं के दबाव के सामने चुप रहते हैं। भुज के नागरिकों ने मुख्यमंत्री कार्यालय, कलेक्टर और अन्य अधिकारियों को ज्ञापन भेजे हैं, और अगर उचित कार्रवाई नहीं होती तो उपवास जैसी कार्रवाई की चेतावनी दी गई है। ब्लॉगर ने कहा कि भुज मैदान में निर्माण काम तेजी से चल रहा है, लेकिन सड़कें संकरी और फुटपाथ सुरक्षित नहीं हैं। रोड और मकान विभाग के अधिकारी कैमरे के सामने बोलने को तैयार नहीं दिखे, जिससे सवाल उठते हैं कि इस स्थिति के लिए जिम्मेदार कौन है।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Nov 28, 2025 07:56:25
Ahmedabad, Gujarat:26 નવેમ્બറില് દર્શલ રેલવેમાં તમામ ફીડ છે...2611ZK_LIVE_KTC_DARSHAL_RAILWAY સ્પેશ્યલ 3 પેકેજ....... પહેલા અમદાવાદ સ્ટેશન. વિઝ્યુલ અને બે 121 બાદમાં ગાંધીધામ ડેપો. વિઝ્યુલ બાઈટ અને બે વોકથરુ છેલ્લે ભુજ સ્ટેશન. વિઝ્યુલ. 121. પબ્લિક બાઈટ લાસ્ટમાં બીજી ફાઇલ કાલુપુર સ્ટેશનના છે જનરલ વિઝ્યુલ... સલગ. ભુજ રેલવે..... એન્કર. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભારતભરમાં 1000 કરતાં વધારે સ્ટેશનો નિર્મિત બની રહ્યા છે. જ્યાં અમદાવાદ ખાતે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન્શન બને રહ્યું છે તો બીજી તરફ ભુજ ખાતે એરપોર્ટને ટક્કર મારે તેવુ અને આઈફિલ્ડ ટાવરમાં ઉપયોગમાં લેવાયેલ સ્ટીલ કરવા વધુ સ્ટીલ સાથે નવું ભુજ રેલવે સ્ટેશન આકાર લઇ રહ્યું છે. જે નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપી ચાલી રહ્યું છે. જ્યાં અંદાજે 75 ટકા કાર્ય પૂર્ણ થઈ જુ થયું છે. જ્યાં મુસાફરોને આધુનિક માળખાગત અને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળી રહેશે. જ્યાં કચ્છના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન ભવન અનેરું આકર્ષણ પણ જમાવશે. ત્યારે જોઈએ નવુ ભુજ સ્ટેશન કેવું હશે અને તેની શુ ખાસિયત છે...... વિઓ. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ નવા અમદાવાદ રેલવે સ્ટેશન સાથે સાથે ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે 200 કરોડ છે. જેમાંથી આશરે 75% કામ હાલમાં પૂર્ણ થયું છે. સાથે જ ભુજ સ્ટેશન યાર્ડમાં બે પીટી લાઈન પણ બનાવવામાં આવે છે. જે નવી પીટી લાઇન બનવાથી કોચિંગ ઓપરેશન્સની ક્ષમતા અને દક્ષતામાં વધારો થશે , જેનાથી રેક જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. જ્યાં ભુજ સ્ટેશન બનતા रणોત્સવને વધુ વેગ મળશે મુલાકાતીઓને સંખ્યા પણ વધશે. તેમજ મુંબઈ થી ભુજ રેલવે દોડાવી સુવિધા આપવાનો પણ પ્રયાસ રેલવે દ્વારા કરાઈ રહ્યો છે. જે રણોત્સવ ને વેગવાન બનાવશે. જે સ્ટેશન એરપોર્ટને ટક્કર મારે એવો તેમજ આઈફિલ્ડ ટાવરમાં ઉ wides ઉપયોગમાં લેવાયેલ 7500 ટન સ્ટીલ ની સામે 8 હજાર ટન સ્ટીલ નો ઉપયોગ કરાશે. જે સ્ટેશનની એક ખાસિયત છે. તેમજ સ્ટેશનને કચ્છ ની સંસ્કૃતિ ઝાંખી એવી મિરર થીમ જોવા મળશે. જે થીમ એક અલગ જ આકર્ષણ આપશે... બાઈટ. વેદ પ્રકાશ. Drm વિઓ. નવા ભુજ સ્ટેશનનાથી માત્ર રેલ મુસાફરો જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ ફાયદો થશે. કેમ કે ભુજ સ્ટેશનને આગામી 40 થી 50 વર્ષો સુધીની કચ્છ ક્ષેત્રની મુસાફરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને લાભો જોઈએ તો..... • મુખ્ય સ્ટેશન ભવન: આશરે 1.37 લાખ ચો.ફુટ વિસ્તાર તથા દ્વિતીય પ્રવેશ ભવન 11,600 ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોની અવરજવર અને સુગમતા વધશે. • આધુનિક વેઇટિંગ એરિયા (કાંકર્સ): 8,000 ચો.ફુટ વિસ્તારમાં 450 થી વધુ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા રહેશે. જેથી રાહ જોતી વખતે આરામદાયક રહેશે. • વિશાળ કાંકર્સ (35,000 ચો.ફુટ): મુસાફરોની અવરજવર સુવિધાજનક બનાવશે અને ભીડ સંચાલનમાં સહાયરૂપ બનશે. • સુગમ કનેક્ટિવિટી વ્યવસ્થા: સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી બે 6 મીટર પહોળા અને એક 8 મીટર પહોળો છે. આથી પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે. • પ્લેટફોર્મ ઉન્નતિ: આશરે 1.32 લાખ ચો.ફુટ વિસ્તર સાથે 1.20 લાખ ચો.ફુટની છતવાળી માળખાકીય સુવિધા દરેક ઋતુમાં મુસાફરોને આરામ આપશે. • હરિત અને સ્માર્ટ અવસંરચના: 500 KWP સૌર ઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણી સંચય સિસ્ટમ, 560 KLD ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને 32,000 ચો.ફુટથી વધુ હરિત વિસ્તારનો વિકાસ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. • ઉન્નત મુસાફર સુવિધાઓ: 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, 250 ટન ક્ષમતા ધરાતી HVAC સિસ્ટમ, CCTV નિગરાની, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, SCADA અને Wi-Fi સુવિધાથી મુસાફરોને સુરક્ષા, આરામ અને કનેક્ટિવિટીનો સમન્વય મળશે. • પાર્કિંગ સુવિધા: સ્ટેશનના બન્ને બાજુઓ પર 50 થી વધુ કાર, 400 થી વધુ દ્વિચક્રી વાહનો, 30 ઓટો રાજા તથા 4 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા કરવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઉત્તમ પાર્કિંગ અનુભવ મળશે. • પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા: હરિત ભવન પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને પરિસરમાં વૃક્ષારોપણ તથા છોડારોપણ દ્વારા સ્વચ્છ અને હરિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે. • નવા સ્ટેશન ભવનનું કાર્ય માર્ચ 2026 સુધી પૂર્ણ થઈ જશે. જવા સ્ટેશન બનતા ત્યાં લાઈન વધતા ટ્રેન સાથે મુસાફરોની સંખ્યાબંધ વધશે. તેમજ ડ્રેગન ફ્રુટ અને પથર સહિત વિવિધ ઉદ્યોગોને પણ ઝડપ મળશે તેવી Railways નો અંદાજ છે. જે ભુજ સ્ટેશન બનીને તૈયાર થઈ શરૂ થતા ગાંધીધામ સુધી જતી ટ્રેન ભુજ સુધી પહોંચી શકશે. જેનાથી ભુજ અને કચ્છ ને વધુ કનેક્ટિવિટી મળશે. • નવી આવતું સુવિધાઓને મુસાફરોએ હાલની સમસ્યાઓને Wolver સિવાય આકારમાળવામાં આવકાર્યું હતું. બાઈટ. વેદ પ્રકાશ. Drm બાઈટ. મુસافر વિઓ. ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેને 28 ઓક્ટોબર, 2024 ના રોજ ಪ್ರಧಾನમંત્રી આ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સાથે જ નલિયાથી જખાઉ પોર્ટ સુધીની 28.88 કિમીની નવી બ્રોડગેજ લાઈન પર પણ કામ ચાલી રહ્યું છે. આથી રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને સીમલેસ બ્રોડગેજ કનેક્ટિવિટી મળશે. આ રેલ લાઇનથી પોર્ટ કનેક્ટિવિટીમાં વધારો થશે અને કચ્છ જિલ્લાના પોર્ટ દ્વારા નિકાસ અને આયાતને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થશે, જેનાથી મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનને સુવિધા મળશે. એટલું જ નહીં પરંતુ ભુજ-નલિયા રેલવે લાઇનને વાયોર સુધી (26.55 કિમી) વધુ લંબાવવાનું કામ પણ પ્રગતિમાં છે. તે પૂર્ણ થયા પછી દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીઘંંડલે 27 ઓગસ્ટ, 2025ના રોજ દેશલપાર-હાજીપીર-લુના અને વાયોર-લખપત નવી લાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી રેલ લાઇન કચ્છ ક્ષેત્રના દૂરના વિસ્તારો ને કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ગુજરાતના હાલના રેલવે નેટવર્કમાં 145 રૂટ કિમી ઉમેરાશે જેનો અંદાજિત ખર્ચે 2526 કરોડ રૂપિયા છે. જ્યાં ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત, આ નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેંટોનાઈટના પરિવહનને પણ मदद કરશે. આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ કચ્છના રણને કનેક્ટિવિટી પુરી પાડશે. હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા પણ રેલ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો જોડવામાં આવશે, જેનાથી 866 ગામડાઓ અને આશરે 16 લાખ ની વસ્તીને ફાયદો થશે. આ વિકાસાત્મક પહેલોથી આ ક્ષેત્રમાં રોજગારની તકોએમાં વધારો કરશે. જે સામાજિક અને આર્થિક પ્રગતિને વેગ આપશે. દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.... સલગ. ગાંધીધામ ડેપો એન્કર. હવે વાત કરીએ એક એવા રેલવે મેઈન્ટેનન્સ ડેપોની જે તેની કામગીરીને લઈને અલગ પડે છે. જે કામગીરીને લઈને રેલવેને સચોટ પરિણામ નો પણ અંદાજ છે. ત્યારે જોઈએ તે ડેપો કયો છે અને તેની ખાસિયત શુ છે.... વિઓ. પહેલા જુઓ આ દૃશ્ય. આ દૃશ્ય જોતા લાગશે કે આ કોઈ પ્રાઈવેટ જગ્યા હશે. પણ ના આ છે વેસ્ટર્ન રેલવેનું ગાંધીધામ ભુજ ખાતે આવેલ ગવર્મેન્ટ ડીઝલ લોકમોટિવ મેઇન્ટેનન્સ ડેપો. જે સરકારી તો છે પણ વ્યવસ્થા બધી ખાનગી જેવી. અને તેમાં પણ સ્વચ્છતા તો અવલ્લ નમ્બર ની. જે તેની મૂળ ખાસિયત છે... વોકથરુ.... વિઓ. ಉલ્લેખનીય છે કે गुजरातનો ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલવેનો સૌથી વધુ માલવાહક વિસ્તાર છે. જ્યાં એપ્રિલ થી ઓક્ટોબર 2025 સુધીમાં ઔદ્યોગિક મીઠું 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાનું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનરનું 10.586 મિલિયન મેટ્રિક ટન લોડ કરવામાં આવ્યું. જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમજ કન્ટેનર લોડિંગમાં ગાંધીધામ નો 25 ટકા હિસ્સો છે. તેથી એ કન્ટેનર લોડીંગ માટે તેના લોડિંગ એન્જિન પણ એવા જ હોવા જોઈએ અને તેનું મેઇન્ટેનન્સ થાય છે. જેને ધ્યાનમાં રાખી ગાંધીધામ ખાતે 2025માં એક કોન્ટ્રાકટ સાઈન થયો. અને ગાંધીધામ ખાતે Gdlg શેડ એટલે કે ગવર્મેન્ટ ડીઝલ લોકમોટિવ મેઇન્ટેનન્સ ડેપો બનાવાયો. જે 2020માં એસ્ટલબીસ થયું. અને 2024માં વેસ્ટર્ન રેલવેએ ટેક ઓવર કર્યું. જે ડેપો અંદાજે 250 કરોડના ખર્ચે બનાવાયો. જે ભારતનું પહેલું PPP પ્રોજેક્ટ છે. જેમાં લોકમોટિવ એન્જીન મેઇન્ટેન થાય છે. આંકડા પ્રમાણે 11 વર્ષમાં 1 હજાર લોકમોટિવ સપ્લાય થયા. તો રોજા શેડ પર 9 વર્ષમાં 250 જેટલા લોકમોટિવ મેઇન્ટેન થયા. અને તેમાં 4 વર્ષમાં ગાંધીધામ ખાતે 250 થી 500 લોકમોટિવ મેઈન્ટેન થયા. આમાં 4 હજાર હોર્ષ ઓવર અને ઓછા ભરાયા 6 હજાર હોર્ષ પાવર એન્જીનને મેઈન્ટેન કરવાનું કામ થાય છે. બાઈટ. વેદ પ્રકાશ. Drm વિઓ. હાલમાં Biharમાં marehoverમાં 70 એકરમાં. उत्तर પ્રদেশમાં Rozામાં 30 એકર અને ગુજરાત ગાંધીધામ ખાતે 30 એકરમાં ડેપો બનાવાયો છે. જે ગુજરાત ખાતેના ડેપોમાં 250 લોકมોટિવનું મેઈનટેનંસ કરે છે. 30 એકરમાં વિસ્તૃત શેડમાં WD​G4g અને WD​G6g લોકમોટિવને મેઈન્ટેન કરે છે. આ સિદ્ધાંતો અલગ પાડે છે... એડવાન્સ મેઇન્ટેનન્સ પ્રેક્ટ્રિસ . ખરાબ પાર્ટ હોય તો આખો પાર્ટ બદલી લેવાય પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટિમ. પાર્ટ ખરાબ થાય તો 24 કલાકમાં ટિમ સ્થળ પર પહોંચી કામ કરતી ઇ સર્વિસ. જેમાં સર્વેલન્સ રહે છે માટીરીયલ મેનેજમેન્ટ. સૌથી ખાસ બાબત હોય છે મેનપાવર મેનેજમેન્ટ. યુવાવર્ગ અને ઓછી મેનપાવર પર કામ કરાય છે હેન્ડ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી સ્ટાફ જલ્દી શીખે સ્ટાફને ગૃમ કરવામાં આવે છે સેફટી ને લઈને શેડમાં અપાયું ખાસ ધ્યાન. એક્ટિવિટી પણ કરાવવાના આવે છે કંટ્રોલ રૂમ થકી. રિયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવે છે બાઈટ. વેદ પ્રકાશ. Drm વિઓ. ગાંધીધામ ભુજ ખાતે કંડલા પોર્ટ નજીક આવેલ છે. જે કંડલા પોર્ટ નજીક હોવાથી માલ સામાન ઈમ્પોર્ટ એક્સપોર્ટ વધુ થાય. જમા રેલવે નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે રેલવે સાથે દેશના અર્થતંત્ર ને મોટો ફાયદો થઈ રહ્યો છે. અને તેમાં પણ ગાંધીધામ ખાતે નો ડેપો તે વધારો કરશે તેવી ટેક્નિકલ અંદાજ છે. ત્યારે જોવાનું છે કે ગાંધીધામ ખાતે ના એ ડેપોથી રેલવે અને દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થાય છે. અને તેનાથી દેશના ઉદ્યોગ કેટલો આગળ વધે છે. દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.... સલગ. કાલુપુર રેલવે સ્ટેશન એન્કર. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બની રહ્યું છે. જેનું કામ હાલમાં જોર શોરથી ચાલી રહ્યું છે. જ્યાં હાલ 30 ટકા ઉપર કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ તમને ખબર છે કે આ સ્ટેશનમાં 6 વાર આઇફિલ ટાવર બનજે તેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાશે. આ અમે નહીં પણ વેસ્ટર્ન રેલવેએ drmએ જણાવ્યું. ત્યારે જોઈએ આ વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું છે... વિઓ. આધુનિક કાલુપુર રેલવે સ્ટેશનના કામથી એરપોર્ટને ટક્કર મારે એવું બની રહયું છે. નવું સ્ટેશન બનતા ট্রેન સાથે મુસાફરોની વધશે સંખ્યા જુઓ આ દૃશ્યો. આ દૃશ્યો શહેરના મધ્યમાં આવેલ કાલુપુર રેલવે સ્ટેશનના છે જે રેલવે ભારતની જીવાદોરી ગણાય. જ્યાં દરરોજ હજારો લોકો મુસાફરી કરે. જેનાથી લોકો સાથે રેલવે અને દેશને ફાયદો થઈ રહ્યો છે. તે જ અમદાવાદ સ્ટેશનનું પુનઃવિકાસendung ચાલી રહ્યું છે. 2047 ને ધ્યાનમાં લઈને એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ કલાસ અને સુવિધાશભર સ્ટેશને બન્યું છે. જે 2700 કરોડના ખર્ચે બની રહેલ કાલુપુર રેલવે સ્ટેશન સીમલેસ ટ્રાવેલ અને મલ્ટિમોડل ટ્રાંસપોર્ટ હબ તરફ એક પગલું છે. જ્યાં અમદાવાદ સ્ટેશનનો પુનઃવિકાસ પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરશે નહીં પરંતુ તેને એક આધુનિક મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરશે, જ્યાં MMTH ઈમારતના ટાવર અમદાવાદ શહેર માટે$new સીમાચિહ્ન બનશે. વધુમાં ASI દ્વારા સંરક્ષિત ઝુલતા મિનારને સ્ટેશન સતુંમમાં સમન્વિત કરવામાં આવશે. MMTH પર મુસાફરોને હવે बुलેટ ટ્રેન, મેટ્રો, BRTS અને રેલ સાથે સીમલેસ કનેક્ટિવિટી મળશે. આધુનિક MMTH 16 માળીયા ઇમારતમાં તમામ રેલવે ઓફિસો, રનિંગ રૂમ, અદ્યતન મુસાફરોની સુવિધાઓ, હોટેલ અને વ્યાપક વ્યાપારી વિસ્તારો હશે. જેનો કુલ વિસ્તાર: ૨૪૭,૧૧૬ ચોરસ મીટર પાર્કિંગ યુનિટ્સ: ૩,૩૧૬ રેલ્વે ઓફિસ વિસ્તાર: ૧૮,૨૩૮ ચોરસ મીટર વાણિજ્યિક વિસ્તાર: ૧.૦૯ લાખ ચોરસ મીટર કુલ એલિવેટર્સ: ૨૬ એસકેલે્ટર્સ: ૨૩ ચાર સ્ટાર હોટેલ અને મલ્ટી મોડીલ ટ્રાંસિટ હબ તરીકે વાણિજ્યિક વિકાસ સ્ટેશન બિલ્ડીંગમાં 10 પ્લેટફોર્મ પર ફેલાયેલો આ વિશાળ કોન્કોર્સ ભારતીય રેલ્વેના સૌથી મોટા સંકુલોમાંનો એક હશે. 10 મીટરની ઊંચાઈ પર ઊભો આ કોન્કોર્સ મુસાફરોના આગમન અને પ્રસ્થાન માટે કેન્દ્રિય કેન્દ્ર તરીકે સેવા આપશે. તેમાં VIP લાઉન્જ, રિટેલ સ્પેસ અને ફૂડ કોર્ટનો સમાવેશ થશે. કુલ વિસ્તાર: 90,460 ચોરસ મીટર કોનકોર્સ વિસ્તાર: 54,160 ચોરસ મીટર મેઝેનેનિયા વિસ્તાર: 19,680 ચોરસ મીટર ખુલ્લો પ્લાઝા: 7,364 ચોરસ મીટર છૂટક: 11,494 ચોરસ મીટર એસ્કેલેટર: 6 લિફ્ટ: 30 આ સાથે જ હાલની ટ્રાફિક સમસ્સિયા ધ્યાનમાં રાખી એલિવેટેડ રોડ રાખાયા છે. જેમાં કાલુપુર રોડ પર ટ્રાફિકની ભીડ ઓછી કરવા માટે એલિવેટેડ રોડનું નિર્માણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. જેમાં 47 પિલ્લરમાંથી 35 ઉપર પિલરના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યાં સ્ટેશનની નજીક હોવા છતાં કામ સરળતાથી ચાલી રહ્યું છે. કુલ વિસ્તાર: 24,625 ચોરસ મીટર રેમ્પ એલિવેટેડ રોડ પિકઅપ અને ડ્રોપ-ઓફ સુવિધાઓ સ્થાનિય સ્ટેશનમાંથી અન્ય રૂટ્સ સાથે સ્ટેશનને જોડવા માટે એક વ્યાપક એલિવેટેડ નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. પાર્કિંગ બિલ્ડિંગ (T-6) અને T-3 બિલ્ડિંગ T-3 બિલ્ડિંગ: કુલ વિસ્તાર 8565 ચોરસ મીટર, 3 લિફ્ટ T-6 બિલ્ડિંગ: કુલ વિસ્તાર 4450 ચોરસ મીટર, 3 લિફ્ટ એટલું જ નહીં પણ મુસાફરોની સુરક્ષા પર નવા સ્ટેશનમાં ખાસ ધ્યાન અપાયું છે. સ્ટેશનનું કામ 2027માં પૂર્ણ करनेની Railways ની અંદાજ છે. जिससे મુસાફરોને આધુનિક સુવિધા સાથેનું લાગ્યો આકર્ષણ મળશે, અને શહેરના ટ્રાફિકને પણ રાહત મળશે. દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ....
67
comment0
Report
NBNARESH BHALIYA
Nov 28, 2025 07:47:24
Jetpur, Gujarat:જસદણ શહેરમાં ફરી સમાવિષ્ટ નગરપાલિકાની આર્થિક અસ્થિરતા અને વેરા વસુલાતના ઓછા પ્રમાણના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે,જસદણ નગરપાલિકાનું PGVCLનું મોટાપાયે વીજબીલ બાકી હોવાથી હવે સમગ્ર શહેરમાં પાણી પુરવઠો અને સ્ટ્રીટલાઈટ જેવી મુખ્ય સેવાઓ પર અસર થવાની ભીતિ ઊભી છે,સાથે જસદણ નગરપાલિકાનું અત્યાર સુધી કુલ ₹3.16 કરોડ જેટલું વીજબીલ ચૂકવવાનું બાકી રાખ્યું છે. જેમાં ખાસ કરીને,પાણી પુરવઠા વિભાગનું ₹3.7 કરોડનું બિલ તેમજ સ્ટ્રીટલાઈટ વિભાગનું ₹8 લાખનું બિલનો સમાવેશ થાય છે. નગરપાલિકાએ ₹3.16 કરોડનું વીજબિલ PGVCLને ચૂકવવાનું બાકી છે. વિઓ:-જસદણ પીજીવીસીએલ દ્વારા અગાઉ પણ જસદણ પાલિકાને વીજબીલ ભરવા નોટિસો આપવામાં આવી હતી છતાં વીજબિલ ભરપાઈ કરાયું નથી,જસદણ PGVCL દ્વારા જસદણ નગરપાલિકાને آگાહ નોટિસો મોકલવામા છે. પરંતુ નગરપાલિકા તરફથી ચૂકવણી કરવામાં આવી નથી,જ્યારે સામાન્ય નાગરિકો સમયસર વીજબીલ ભરી શકે છે. તો નગરપાલિકા જેવી સંસ્થાએ પણ સમયસર ચુકવણી કરવી જ જોઈએ. નહીં તો કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાત તો નવાઈ નહિ,જો નગરપાલિકા આવતા સમયગાળામાં બાકી બિલનો નિકાલ નહિ કરે તો શહેરમાં પાણીની મોટર કનેક્શન અને સ્ટ્રીટલાઈટના વીજ કનેક્શન કાપવાના વારો આવશે, જેને કારણે જસદણમાં અંધારપાટ સાથે પાણી ની સમસ્યા થઈ શકે છે,જસદણ નગરપાલિકામાં વેરા વસુલાત ઝુંબેશનું પ્રમાણ ખૂબ ઓછું જેના કારણે આ પાલિકા વીજબીલ ભરપાઈ નથી કરી શકતી, વિઓ:-જસદણ પાલિકાના બાકી વીજ બિલ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે PGVCLનું બાકીનું વીજ બિલ છે તે ભરવાની પ્રયત્નો પાલિકા તરફથી શરૂ છે,જે પ્રકારે વેરાની વસુલાત હોવી જોઈએ તે નથી એટલે શહેર માંથી વેરો વસુલાત જે બાકી છે તેમાં અલગ અલગ ટીમો બનાવી વેરો વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવશે કરવાના પ્રયત્નો કરી વીજબીલ ભરવાનાના પ્રયાસો થશે,સાથે જે લોકાના વેરો બાકી છે તે લોકોએ પણ વેરો સમયસર ભરવાની અપીલchief ઓફિસર કરી હતી, બીટ:- મેહુલ જોધપુરા - જસદણ પાલિકા chief officer, વિઓ:-જસદણ નગરપાલિકાના વીજ બાબલે PGVCLના ઈજનેર જણાવ્યું હતું કે પાલિકાનું 3.16 કરોડ જેવું વીજબિલ બાકી છે,અગાઉ પણ પાલિકાના PGVCL દ્વારા નોટિસ આપવામાં આવી છે,હજુ પણ નોટિસ આપવામાં આવશે,સાથે જરૂર પડશે તો કનેક્શન કાપવની ફરજ પડશે, બીટ:- વી.એમ.સોછા - PGVCL ઈજનેર જસદણ, વિઓ:-જસદણ નગરપાલિકાના વીજ બિલ બાકી બાબતે અપક્ષ સભ્યે આરોપ કર્યો હતો,પાલિકાને PGVCLના બિલ ચુકવવામાં રસ નથી,માત્ર રોડ રસ્તાના બિલ ચુકવવામાં વ્યસ્ત છે,સાથે વહેલી તકે પાલિકાએ બિલની ભરપાઈ કરવી જોઈએ તેવી માંગ કરી હતી, બીટ:- સુરેશ ભાઈ - છાયાણી - સભ્ય પાલિકા અપક્ષ... વિઓ:-પરંતુ હાલની પરિસ્થિતિને જોતા નાગરિકોમાં ભય છે કે જો નગરપાલિકા વીજબીલની ભરપાઈ નહિ કરે તો જસદણમાં પાણી પુરવઠો તથા માર્ગ પ્રકાશ જેવી સેવાઓ બંધ થઈ શકે છે,
134
comment0
Report
BPBurhan pathan
Nov 28, 2025 07:46:53
Anand, Gujarat:એન્કર : આણંદના કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાના ત્રીજા દિવસે આકલાવ ગામેથી આગળ વધતા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા જોડાયા હતા. વિઓ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરની ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનને જન જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય સાથે કરમસદ થી કેવડીયા સુધી નીકળેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ત્રિજા દિવસે આણંદ જીલ્લાના આકલાવ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા યાત્રામા જોડાયા હતા. બાઈટ : મનસુખભાઈ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)
132
comment0
Report
URUday Ranjan
Nov 28, 2025 05:05:15
Ahmedabad, Gujarat:सोला पुलिस ने सोनु चांदी नहीं बल्कि ड्रेस की चोरी करने والی महिला टोली को पकड़ा। शहर में ड्रेस चोरी की घटना के बारे में बताया गया है कि 25 नवंबर को सोला इलाके के सिल्वर स्टार रोड स्थित सक्क्या ड्रेस दुकान में तीन महिलाओं ने_CHANGEING रूम में बदलाव के दौरान लगभग 15000 रुपए के लाडीज़ पंजाबी ड्रेसे अपने पास सुरक्षित कर लीं और बाद में चोरियाँ कर निकल गईं। दुकान के मालिक कृष्णाल शाह ने CCTV देख कर तीनों महिलाओं की चोरी की पुष्टि की और एफआईआर दर्ज करवाई। मामले की जांच सोला पुलिस ने शुरू की और रिक्षा नंबर प्लेट के आधार पर आरोपियों तक पहुँचने के लिए स्टीकर-आधारितverification शुरू किया गया ताकि पुलिस स्टेशन के नाम के साथ स्टीकर लगाया गया था। आरोपियों की पहचान एअरपोर्ट थाना क्षेत्र के स्टीकर से हुई और पुलिस ने विनेश मीनकर को किराये पर लेकर पूछताछ के बाद तीन महिलाओं- बबीता मीनकर, शूगना गारंगे, साइना भोगेकर के नाम उजागर किए। ये महिलाएं एक दिन में तीनों मिल कर 300 रुपए लेकर रिक्षा किराए पर लेकर दुकानों में जातीं, ड्रेस देखकर बदलाव के लिए बहाने बनाकर चोरी कर देतीं और सस्ते दामों में सरदारनगर क्षेत्र में बेच देतीं। आगे की जांच के लिए पुलिस दावा करती है कि इन Frauen के अन्य दुकानों में चोरी के रिकॉर्ड भी खंगाले जा रहे हैं। यह मामला साबरमती पुलिस कमिश्नर जीएस मलिक की रंग-मैहत के साथ संबंधित है।
128
comment0
Report
DRDarshal Raval
Nov 28, 2025 04:35:27
Ahmedabad, Gujarat:આમદાબાદ સોલા પોલિસ સ્ટેશન ખાતે રિક્ષામાં સ્ટીકર લગાવવા માટે લાગી લાઈન તાજેતરમાં જ પોલીસ કમિશનરના આદેશ બાદ શરૂ કરાઇ છે પ્રક્રિયા રીક્ષા ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશન ના નામ અને આઇડેન્ટી થાય તે માટે નંબર સાથેના લગાવાય છે સ્ટીકર સ્ટીકર મારફતે રીક્ષા નું પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે રજીસ્ટર તાજેતરમાં જ એક ઘટનામાં રજીસ્ટર થયેલી સ્ટીકર વાળી રીક્ષા પરથી એક ગુનાનો ઉકેલાયો છે ભેદ રીક્ષાઓ થકી આચરવામાં આવતા ગુનાઓમાં ઝડપી કાર્યવાહી થાય રીક્ષા અને આરોપીઓની ઓળખ થાય તે માટેનો છે આ એક પ્રયાસ શહેરમાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટીકર લગાવવાની કરવામાં આવી રહી છે પ્રક્રિયા સ્ટીકર લગાવવાથી અને રજીસ્ટ્રેશન કરાવવાથી શહેરમાં કેટલી רીક્ષાઓ છે તેનો પણ આવી શકે છે અંદાજ stીકર લગાવવાની પ્રક્રિયાથી ગુનાખોરી પર કેટલાક અંશે આવી શકે છે અંકુશ
128
comment0
Report
CPCHETAN PATEL
Nov 28, 2025 04:16:16
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા વિસ્તાના બ્રિજ નીચે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે લખેલા પત્રની અસર પોલીસ અને પાલિકા દ્વારા સરથાણાથી વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા પાલિકાના દબાણ ખાતા દ્વારા બ્રિજ નીચે રહેલી ગંદકીને પણ દૂર કરવામાં આવી વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું અભિયાન જેનું ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપી આ બાબતનો પત્ર मनપા કમિશનરને લખ્યો બ્રિજ નીચે વસવાટ કરતા લોકો દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હોવાનું અને ગાંજાનું વેચાણ કરતા હોવાના વિડિયો પણ સામે આવ્યા હતા હવે આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી બાઈટ :- આલોક કુમાર ( DCP સુરત પોલીસ )
213
comment0
Report
DRDarshal Raval
Nov 28, 2025 03:34:52
126
comment0
Report
CSChandrashekhar Solanki
Nov 28, 2025 02:33:15
Ratlam, Madhya Pradesh:रतलाम जिले के आलोट में नकली नोटों का गिरोह एक बार फिर सक्रिय होता दिखाई दे रहा है। आलोट पुलिस ने बड़ी कार्रवाई करते हुए एक आरोपी को गिरफ्तार किया है, जिसके पास से दो सौ रुपये के 90 नकली नोट बरामद किए गए हैं। आरोपी की पहचान लालसिंह, निवासी आलोट, के रूप में हुई है। पुलिस ने उसे न्यायालय में पेश कर दो दिन का रिमान دریافت किया है, ताकि आरोपी से पूछताछ कर यह पता लगाया जा सके कि नकली नोट वह कहां से लाता था और कब से बाजार में खपा रहा था। पुलिस का कहना है कि आरोपी के पास इतनी बड़ी संख्या में नकली नोट मिलने के बाद आशंका है कि पांच सौ रुपये के नोट भी बाजार में खपाए गए हो सकते हैं। अब पुलिस की जांच का सबसे बड़ा केंद्र यही है कि ये नकली नोट स्थानीय स्तर पर छापे जा रहे थे या फिर आरोपी इन्हें कहीं बाहर से लेकर आता था। आरोपी को न्यायालय पेश कर 2 दिन का रिमांड लिया गया है फिलहाल पुलिस हर एंगल से जांच में जुटी है।
170
comment0
Report
PPPoonam Purohit
Nov 28, 2025 02:30:16
Shivpuri, Madhya Pradesh:भक्ति और विकास का झंडा लेकर भारत विश्व पटल पर उभर रहा है शिवपुरी में बागेश्वर धाम महाराज जी के कथा पंडाल में केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधya ने शिरकत कर महाराज धीरेंद्र कृष्ण शास्त्री से आशीर्वाद लिया और कथा में कृष्ण जन्म के अवसर बागेश्वर महाराज जी ने सिंधिया जी से बधाई में शिव की नगर शिवपुरी के नाम को सार्थक करने शिवपुरी में विशाल 108 फुट की शिव जी की मूर्ति सहित 12 ज्योतिर्लिंग स्थापित करवाने का उपहार मांगा जिसे केन्द्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने स्वीकार किया और कहॉ महाराज के जल्द बनेगी मूर्ती। वही आयोजक कपिल गुप्ता जी ने भी मंच से केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया जी से कहां कि मेरे दोनों फेवरेट महाराज आज एक ही फ्रेम में है दोनों ही महाराज को बारंबार नमन कार्यक्रम के दौरान, पंडित धीरेंद्र कृष्ण शास्त्री ने शिवपुरी को धार्मिक आस्था का केंद्र बनाने की दिशा में एक महत्वपूर्ण आग्रह किया। ज्योतिरादित्य सिंधya ने कहॉ शहर में 108 फीट ऊंची भगवान शिव की भव्य प्रतिमा के साथ ही, 12 ज्योतिर्लिंग स्थापित होगी ​केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने इस मांग को तुरंत स्वीकार करते हुए, इन धार्मिक संरचनाओं को जल्द से जल्द बनवाने का आश्वासन दिया है। ​ धीरेंद्र शास्त्री ने की प्राण प्रतिष्ठा पर कथा करने की घोषणा ​इस धार्मिक पहल पर अपनी खुशी व्यक्त करते हुए पंडित धीरेंद्र कृष्ण शास्त्री ने यह भी घोषणा की कि जब भगवान शिव की प्रतिमा और ज्योतिर्लिंगों की प्राण प्रतिष्ठा होगी, तब वह स्वयं शिवपुरी आकर कथा करेंगे। ​सिंधिया द्वारा इस मांग को स्वीकार किए जाने से शिवपुरी और उसके आसपास के भक्तों में भारी उत्साह है। यह निर्णय शहर के धार्मिक और पर्यटन मानचित्र पर एक नया आयाम जोड़ेगा। बाइट केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया बाइट कपिल गुप्ता आयोजक
225
comment0
Report
SMSandeep Mishra
Nov 28, 2025 02:15:36
Dindori, Madhya Pradesh:डिंडोरी एसपी वाहिनी सिंह ने आम जनता की समस्याओं, शिकायतों व सुझावों के अलावा अपनी फरियाद सीधे एसपी तक पहुँचाने के लिए एक ऑनलाइन शिकायत प्रणाली शुरू की गई है। जिसमें अब नागरिक बिना किसी भय, दबाव या औपचारिकता के अपनी शिकायत सीधे एसपी को ऑनलाइन दर्ज कर सकेंगे। इस नई व्यवस्था का उद्देश्य पुलिस और जनता के बीच अधिक पारदर्शिता, विश्वास, त्वरित सुनवाई व निष्पक्ष कार्रवाई सुनिश्चित करना है। जन सुविधा को ध्यान में रखते हुए पुलिस विभाग द्वारा एक विशेष QR Code System लागू किया गया है, जिसमें कोई भी नागरिक अपने मोबाइल से क्यूआर कोड स्कैन कर सीधे ऑनलाइन फॉर्म में अपनी समस्या दर्ज कर सकते हैं।
141
comment0
Report
PKPREMENDRA KUMAR
Nov 28, 2025 02:15:22
Firozabad, Uttar Pradesh:भाई ने SIR के नाम पर बहन से कराई मकान–दुकान की रजिस्ट्री। यूपी के फिरोजाबाद में विधानसभा मतदाता सूची के गहन पुनरीक्षण यानी SIR के नाम पर एक बड़ा धोखाधड़ी का मामला सामने आया है। जहां एक महिला को उसके ही सगे भाई ने फॉर्म भरने का भय दिखाकर उसके मकान और दुकान का बैनामा अपने नाम करा लिया। पीड़िता ने एसएसपी को शिकायती पत्र भेजकर कार्रवाई की मांग की है और रजिस्ट्री निरस्त कराने के लिए अदालत पहुंची है। गुरुग्राम में रहकर सिलाई का काम करती सरताज खानम को अंदाज़ा भी नहीं था कि उसके अपने ही भाई आज़ाद की नीयत इतनी खतरनाक हो सकती है। सरताज ने मेहनत की कमाई से रसूलपुर थाना क्षेत्र के नालबंद चौराहा स्थित एक मकान और दुकान खरीदी थी। लेकिन उसकी अनपढ़ता का फायदा उठाकर उसके भाई ने बड़ी चाल चल दी। आरोप है कि आरोपी भाई गुरुग्राम पहुंचा और सरताज को SIR यानी मतदाता सूची पुनरीक्षण का भय दिखाया। उसने कहा कि “सरकार SIR फॉर्म भरने वालों की जांच कर रही है, अगर फॉर्म नहीं भरा तो देश से बाहर भेज दिया जाएगा… देश से भी निकाला जा सकता है।” यह सुनकर डर गई सरताज अपने भाई के साथ फिरोजाबाद आ गई। भाई उसे सीधे तहसील ले गया, जहां कागज़ अपडेट कराने के नाम पर उससे कई दस्तावेज़ों पर हस्ताक्षर कराए गए। तहसील में बस इतना पूछा गया कि क्या वह मकान और दुकान गिफ्ट कर रही है… लेकिन सरताज गिफ्ट का मतलब नहीं समझ पाई और हस्ताक्षर कर दिए। उसके बाद जो हुआ वह हैरान कर देने वाला था — SIR फॉर्म नहीं, बल्कि मकान और दुकान की रजिस्ट्री भाई के नाम चढ़ चुकी थी। पीड़िता के विरोध करने पर भाई ने उसे जान से मारने की धमकी भी दी। जिसके बाद सरताज ने SSP फिरोजाबाद को शिकायती पत्र भेजकर सख्त कार्रवाई की मांग की है। वहीं महिला ने विवादित रजिस्ट्री को निरस्त कराने के लिए न्यायालय में वाद दायर कर दिया है।सरताज खानम का कहना है कि उसने जीवनभर की कमाई से मकान और दुकान खरीदे थे, जिन्हें उसके अपने भाई ने ही छलपूर्वक छीन लिया। अब वह न्याय की गुहार लगा रही है। SIR के नाम पर हुई ये धोखाधड़ी न केवल प्रशासनिक प्रक्रियाओं के दुरुपयोग पर सवाल खड़ा करती है, बल्कि भरोसे के रिश्तों में छिपी क्रूर सच्चाई को भी उजागर करती है। फिलहाल पुलिस शिकायत की जांच कर रही है。
127
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 27, 2025 15:00:41
Surat, Gujarat:અપ્રુવલે: વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_CONTROL ROOM સુરત શહેરના પાંડે tara વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઝી 24 કલાકના કંટ્રોલરૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ થી દક્ષેશ્વર નગર તરફ જતા રોડ મહાનગરપાલિકાએ સાત વર્ષ પહેલા બનાવ્યો હતો, પરંતુ સ્ટ્રીટ લાઇટ ન લગાવવા વડે રાત્રિના સમયમાં લૂંટની ઘટનાઓ થતી હતી અને મહાનગરપાલિકાએ પ્રસ્તાવના બાબતમાં કોઈ પગલુ લીધું ન હતું. પાંડેસરાના સ્થાનિકોની ફરિયાદ અમારી કંટ્રોલરૂમ સુધી પહોંચી, અમારા ટીમે ત્યાં પહોંચીને વાત સાંભળી અને ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી. રાત્રિ દરમિયાન રોડ પર અંધારો હોય છે કારણકે મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ લાગરા નથી. આ વિસ્તારમાં રહેવાશે-industryal વિસ્તાર અને નાગરિકો વચ્ચે થયેલી ચોવાળી પ્રમાણે લૂંટના બનાવો બની રહેતા છે. પોલીસમાં નોંધાયેલ ફરિયાદોના આધારે સ્થળ પર તપાસ ચાલુ છે. ઝી 24 કલાકની ટીમે સ્ટ્રીટ લાઇટ લગાવવાની માંગને લઈને સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન કચેરીમાં પહોંચી હતી. કચેરીના કાર્યપાલ ભૈરવ દેસાઈને તાત્કાલિક લોકોને આશ્વાસન આપ્યું હતું અને સ્ટ્રીટ લાઈટ કામ વહેલી તકે શરૂ કરવા અંગે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઝોન ઓફિસમાંથી મીડિયા প্রতিনিধિપ્રાપ્ત માહિતી મુજબ ગામડીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમસ્યાનું ઝડપી ઉકેલ નિકાળવા માટે આવનારા સમયમાં કાર્યપ્રગતિ ની ચર્ચા કરવામાં આવી. ઝૂમાં રહેલ નાગરીકોના આભાર માનતા ઝી 24 કલાકના કંટ્રોલરૂમમાં સંપર્ક કર્યા બાદ પાંડેસરા ના સ્થાનિકો ઉધના ઝોનમાં પહોંચતા અને અધિકારીઓની વાત શાંતિપૂર્વક સાંભળી તેમને આરામથી સ્ટ્રીટ લાઇટની કાર્યવાહી કરાવવાનો આશ્વાસન મેળવતા થયો. પ્રથમવાર આ સમસ્યાને લઈને આંતરિક તપાસ અને સમસ્યાનું નિવારણ કરવા માટે કામ ચાલી રહ્યું છે. પ્રશાંત ઢિવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 27, 2025 14:05:26
Surat, Gujarat:સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થાય તેમ તસ્કરો બેફામ બન્યા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી લુંબિની સોસાયટીમાં માત્ર 4 દિવસના ગાળામાં એક જ સોસાયટીમાંથી બે બાઈકની ચોરી થતાlocalsમાં પોલીસ પેટ્રોલિંગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોરીની સંપૂર્ણ ઘટનાબદ્ધ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આજકાલ વહેલી સવારે બે તસ્કરો લુંબિની સોસાયટીમાં પ્રવેશ્યા હતી. તેઓ સોસાયટીમાં પાર્ક કરેલા બાઈકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. એક બાઇકમાં ડુપ્લિકેટ ચાવી લાગી જતાં આરોપીઓ તરત જ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાબાદ, બાઈકના માલિકે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ફરિયાદી ઉમેશ ગજરેએ જણાવ્યું કે, "ગત 23મી તારીખના રોજ પણ મારા ઘર પાસે પાર્ક કરેલી બાઈકની રાત્રિ દરમિયાન તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બાબતે મેં ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."તેમણે વધુમાં ઉમેર્યું કે, "ત્યારે આજરોજ વહેલી સવારે આ જ અમારી સોસાયટીમાંથી ફરી બે તસ્કરો બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા છે. 5 દિવસની અંદર અમારી સોસાયટીમાંથી બે બાઈકની ચોરીની ઘટના બની છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે."સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થય છે અને લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી લીધો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સતત બનતી ચોરીની ઘટનાઓ શહેરમાં પોલીસની સક્રિયતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
94
comment0
Report
Advertisement
Back to top