icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
KBKETAN BAGDA10 Sept 2025, 11:47 am

इश्वरीया प्राथमिक स्कूल: पीएम मोदी के सपनों को सच करती आधुनिक शिक्षा

Amreli, Gujarat:રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - હમીમભાઈ તારીખ - 10/9/25 એન્કર...... અમરેલી શહેરની નજીક આવેલ ઈશ્વરીયા ગામ જ્યાં આધુનિક સ્કૂલ આવેલી છે આ સ્કૂલનું નામ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 5 સપ્ટેમ્બર 2022 માં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી હતી.આ યોજનાને ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. સાર્થક કરી છે. વિઓ - 1 આ છે અમરેલી શહેર નજીક આવેલું ઈશ્વરીયા ગામ અહીં તમામ સુવિધાઓથી સજજ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આ સ્કૂલની સ્થાપના 1883 મા થઈ હતી એ સમયમાં અમરેલી જિલ્લામાં ગાયકવાડ સરકારે ફરજિયાત શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો તે સમયમાં આ સ્કૂલ બની હતી ધીમે ધીમે સમય જતા ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આધુનિક સ્કૂલ બની ગઈ છે આ સ્કૂલમાં 436 ની સંખ્યા છે. જેમાંથી 324 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં અભ્યાસ કરવા માટે આવે છે. આ સ્કૂલમાં તમામ આધુનિક સગવડતાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં પ્લે હાઉસથી લઈ અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે. બાઈટ - 1 - રિદ્ધિ - ધોરણ -7 - વિદ્યાર્થીની - ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. વિઓ - 2 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આધુનિક સફળતા મળે છે અહીં વિદ્યાર્થીઓ ને કોમ્પ્યુટર લેબ,ઇન્ડોર આઉટ ડોર ગેમ, તેમજ કલામહા કુંભ,ખેલ મહાકુંભ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં અહીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એશ્વર્યા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ભાગ લઈને રાજ્યકક્ષાએ પણ પોતાનું ટેલેન્ટ બતાવી અવવલ નંબરે આવ્યા છે. બાઈટ - 2 - જયરાજ વામજા - ધોરણ - 7 - વિદ્યાર્થી - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 3 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલને જોતા જ એવું લાગે કે આ કોઈ મોટા શહેરની પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ ઇશ્વરીયા ગામમાં અંદર આવેલા કોઈ પ્રાઇવેટ સ્કુલ નથી પરંતુ આ સરકારી સ્કૂલ છે અહીં 436 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીં વિદ્યાર્થીઓ સ્કૂલ શરૂ થતા જ સૌપ્રથમ હનુમાન ચાલીસા બોલે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલની પ્રાર્થના બોલે છે આમ આ સ્કૂલમાં ગણિત વિજ્ઞાનની લેબ છે લાઇબ્રેરી છે ફાયર સેફ્ટીની સુવિધા છે તેમજ અહીં વિદ્યાર્થીઓને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ટેબલેટ પણ આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે. બાઈટ - 3 - જિજ્ઞાષાબેન - શિક્ષક - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 4 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ બધી રીતે આધુનિક છે અહીં ક્લાસ નો સમય પૂર્ણ થતા કોઈએ બેલ વગાડવો પડતો નથી પરંતુ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરીને અહીં ક્લાસનો સમય પૂર્ણ થતા ઓટોમેટીક બેલ વાગે છે. અહીં વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે એના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં અને અન્ય પ્રવૃત્તિમાં પણ આગળ વધે તે માટે શિક્ષકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ સ્કૂલમાં 10 થી 12 ઓરડા હોય છે પરંતુ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં 18 જેટલા ઓરડા છે જે શહેરની પ્રાઇવેટ આધુનિક સ્કૂલને પણ ટક્કર આપે છે. અહીં વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં મોકલાશ મળે તે માટે મોટું મેદાન પણ છે જેથી કરીને વિદ્યાર્થીઓ આરામથી રિસેસના સમયે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે. ખાસ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની એ વાત છે કે અહીં દરેક વિદ્યાર્થીઓ રિસેસના સમયે એક સાથે બેસીને જ નાસ્તો કરે છે. અહીં દરેક વિદ્યાર્થીને જીવનમાં કઈ રીતે આગળ વધુ અને વિદ્યાર્થીઓની અંદર રહેલા ડરને કઈ રીતે દૂર કરવો તેનું સંપૂર્ણ જ્ઞાન અહીંના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બાઈટ - 4 - પ્રકાશભાઈ ગાંગડીયા - પ્રિન્સીપાલ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 5 - ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની મુલાકાત કોઈપણ વ્યક્તિ લે તે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ જેટલી કોઈ સ્કુલ આધુનિક નહીં હોય અહીં ઇશ્વરીયા ગામની બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની પણ સગવડતા છે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના પાડે તે માટે શિક્ષકો દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. બાઈટ - 5 - દિનેશભાઇ રૂપાલા - એસએમસી અધ્યક્ષ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વોકથ્રુ.......કેતન બગડા ઇશ્વરીયા ગામ - અમરેલી ફાઇનલ વિઓ....... પહેલી નજરે જ એશ્વર્યા ગામની પ્રાથમિક સ્કૂલ જોતા એવું લાગે કે આ સ્કૂલ કોઈ પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 5 સપ્ટેમ્બર 2022 માં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી અને પ્રાથમિક સ્કૂલ આજે આધુનિક સ્કૂલ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સપના ને આ સ્કૂલે સાર્થક કરી બતાવ્યું છે રિપોર્ટર - કેતન બગડા - ઇશ્વરીયા ગામ - અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भरूच के सारंगपुर में दो युवकों की मौत, पेनकिलर ओवरडोज से कार्डियक अरेस्ट की आशंका

Bharuch, Gujarat:भरूच: अंकलेश्वर के सारंगपुर गांव में दो युवकों की मौत, दो इलाजरत, ड्रग्स के असर की चर्चा, पुलिस के मुताबिक पेनकिलर के कारण कार्डियक अरेस्ट से मौत भरूच के अंकलेश्वर के सारंगपुर गांव के पास से दो युवकों के शव मिलने से हड़कंप मच गया है। जीताली गांव के दो युवकों की मौत हुई है, जबकि अन्य दो युवकों का इलाज चल रहा है। स्थानीय स्तर पर इस घटना को लेकर युवकों द्वारा ड्रग्स या अन्य इंजेक्शन लेने की चर्चा चल रही है। हालांकि, पुलिस की प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका जताई गई है। फिलहाल सही वजह जानने के लिए पोस्टमार्टम के बाद विसरा फॉरेंसिक जांच के लिए भेजा गया है। अंकलेश्वर के सारंगपुर गांव के पास दो युवकों के शव मिलने के बाद पुलिस दौड़ती हुई पहुंची। मृतकों की पहचान जीताली गांव के 24 वर्षीय फरमान अली उमर और 25 वर्षीय राहुलसिंह उर्फ बिल्ला के रूप में हुई है। मिली जानकारी के मुताबिक दोनों युवक देर रात करीब 10 बजे जन्मदिन की पार्टी में जाने की बात कहकर घर से निकले थे। इसके बाद दोनों के शव मिलने की जानकारी सामने आई। इस घटना में दो अन्य युवकों की तबीयत भी बिगड़ने के बावजूद उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया है। जीताली गांव का अभिषेक निजी अस्पताल में इलाजरत है, जबकि जावेद शेख का भरूच सिविल अस्पताल में इलाज चल रहा है। हालांकि, पूरे मामले को लेकर अंकलेश्वर तालुका पुलिस और GIDC पुलिस द्वारा जांच शुरू कर दी गई है। अंकलेश्वर DYSP डॉ. कुशाल ओझा के मुताबिक, प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका है। पुलिस ने दोनों शवों का पोस्टमार्टम करवाकर विसरा के सैंपल फॉरेंसिक जांच के लिए भेज दिए हैं। फॉरेंसिक रिपोर्ट आने के बाद ही मौत का सही कारण स्पष्ट होगा। एक तरफ स्थानीय लोगों में ड्रग्स या इंजेक्शन के सेवन को लेकर चर्चा है, जबकि पुलिस की प्राथमिक जांच में पेनकिलर ओवरडोज और कार्डियक अरेस्ट की आशंका जताई गई है। अब फॉरेंसिक रिपोर्ट और पुलिस जांच में पूरे मामले की असली वजह क्या सामने आती है, इस पर सभी की नजर है। वासु परमार, ज़ी मीडिया, भरूच।
0
0
Report
Advertisement

पोरबंदर के माधवपुर थाने में गर्भवती महिला के साथ अमानवीय मारपीट, हत्या की धमकी

Porbandar, Gujarat:એન્કર- પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી अत्यंत ક્રૂર અને અમાનવીય ઘટના મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં સામને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જુઓ શુ છે આ સંપૂર્ણ મામલો વીઓ-1 પોરબંદરના માધવપુર പൊലീസ് સ્ટેશનમાં નોંધાયેલ આ ક્રોસ ફરિયાદની વાત કરીએ તો ગત તારીખ 3 ના રોજ રાત્રે ફરિયાદી નાશીર કાદરભ પટેલિયાને આરોપીઓ મરિયમ અયુબભ લુચાણી અને મુક્કદર સુમાર ઢીમર દ્વારા પોતાના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ-પગ બંધના અને ગોંધી રાખીને વાયર તથા પટ્ટા વડે અમાનવી રીતે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા અડધા લિટર જેટલો પેશાબ પીવડાવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની धमકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇટ-1 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવિઝન વીઓ-2 આ કેસની ગંભીરતાના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડી.વાય.എസ്.પી.આે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે મુખ્ય આરોપી પૈકી મરિયમની પોલીસહિંજરમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મુક્કદરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ બીજો આરોપી પણ રાઉન્ડ અપ કરવામાં આવશે. આ ઘટનામાં ભોગ બનનાર મરિયમના ગર્ભમાં રહેલા બાળક તેમજ અન્ય તબીબી પાસાઓ ડી.વાય.એસ.પી.આે સ્પષ્ટ કર્યું હતું કે, હાલ આ બાબતે તબીબી અને વિધિસરની તપાસ ચાલુ છે. બાળકે મોત કે એક્સકવેશન સંદર્ભે તમામ બાયોલોજીક પુરાવાઓ એકત્ર કરીને ફોરેન્સિક પીએમ અને ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસ.એફએસએલનાં રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. બાઇટ-2 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવીઝન વીઓ-3 માધવપુર પોલીસ આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ શું કારણ જવાબદાર છે અને અન્ય કોઇ આમાં સામેલ છે કે કેમ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report

मानेकबाग चौराहा और श्रेयस क्रॉसिंग ब्रिज पर भारी पानी, यातायात बाधित

Ahmedabad, Gujarat:માણેકબાગ ચાર રસ્તા અને શ્રેષ્ય બ્રિજ નીચે ભરાયા પાણી પાણી ભરાવાના કારણે માણેકબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સર્જાવવા સાથે વાહન ચાલકો માટે સર્જાઇ મુશ્કેલી શ્રેયસ ક્રોસિંગ બ્રિજ નીચે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની છે સમસ્યા હાલમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં পানি ભરાતાlocals નારાજ Amc પાણી નિકાાલના દાવા કરે છે પરંતુ સમસ્યા દૂર નહીં થતી હોવાના localsના આક્ષેપ મિથિલા સોસાયટીમાં આવેલે કરોડોના બંગલાના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે ઠાલવી નારાજગી બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પડી રહીઅગવડતા
0
0
Report
Advertisement
Advertisement

आहमदाबाद के परिवार ने 20वें एशियाई खेलों में सिल्वर जीता

Ahmedabad, Gujarat:જે ગેમમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં મૂળ તામિલ એવી ગુજરાતની એલાવેનિલ વાલારિવને સિલ્વર મેડલ મળી 자신의 અને પરિવાર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. એલાવેનિલને સિલ્વર મેડલ મળેતા અમદાવાદમાં ખોખરા Emerson? પરિવારોએ ઉજવણી કરી. એલાવેનિલના માતા પિતા અને સભ્યોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી ગર્વ અનુભવ્યો. 27 વર્ષીય એલાવેનિલ વાલારિવન પરિવાર તામિલનુ છે. એલાવેનિલનો જન્મ તામિલમાં થયોપણ પરિવાર ગુજરાત આવ્યો. અમદાવાદમાં અભ્યાસ થયો. માતા ડો. સરોજબેન પ્રિન્સિપલ છે અને પિતા ડો. આર વલારિવન કન્સલ્ટિંગ કરે છે. તેમના 8થી 12ાને શિક્ષણ બાદ આગળની ન.aff? ભાગલે ભવન્સ કોલેજમાં માટે દાખલા આપ્યા. 2012માં શૂટિંગમાં રસ લીધો અને અત્યાર સુધી 45 કરતાં મેડલ જીત્યા. જોયûnિયર અને સિનિયર વર્લ્ડ કપ, 2 ઓલિમ્પિક રી પ્રેઝન્ટેશન, 2019માં એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ. 4 એશિયન્સ ગેમ રમતા પણ મેડલ મેળવ્યા. હાલમાં જાપાનમાં 20 મી એશિયન્સ ગેમમાં 10 મીટર શૂટિંગમાં ઇનડિવિજ્યુઅલ અને ટીમમાં સિલ્વર મેડલ મળી. કુટુંબ ગર્વે ભરીતા કોચને અને દીકરીની મહેનતને શ્રેય આપ્યો. ગુજરાત સરકારની મદદ માટે પરિવાર આભાર માન્યો હતો.
0
0
Report

ओलपाड़ के सरोली में अमीष पटेल हत्या: 7 गिरफ्तारी, धाराएं जोड़ी गईं

Surat, Gujarat:ओलपाड़ के सरोली गांव के अमीष पटेल की संदिग्ध मौत मामले में पुलिस की बड़ी कार्रवाई सामने आई है. घटना के आठ दिन बाद पुलिस ने इस मामले में अब हत्या के आरोपों के अंतर्गत सख्त धाराएं जोड़ दी हैं. परिवार और समाज के नेताओं ने पुलिस की जांच पर सवाल उठाते हुए PI को सस्पेंड करने की भी मांग की थी. घटना की जांच सुरत जिला SOG के हवाले कर दी गई थी. SOG की गहन जांच में अब सात आरोपियों तक पहुंच गई है. क्या है पूरा घटनाक्रम, इस क्राइम रिपोर्ट में। ऑलपाड के सरोलि गांव में अमीष पटेल के शंकास्पद मौत की चर्चा फैली थी. 12 सितम्बर की रात दीहान गांव के पास गणेश आगमन के दौरान अमीष पटेल की कार को रास्ते में रोककर हमला किया गया, ऐसा आरोप है. कार रोकने के बाद अमीष पटेल पर हमला किया गया. सुरक्षा के लिए अमीष पटेल ने कार तेज चलाकर वहां से निकल गए, पर हमला करने वालों ने उनकी पीछा किया और दो कारों में उनका पीछा किया. बचने के लिए उन्होंने कार तेजी से मोड़ दी और सड़क किनारे एक पेड़ से टकरा गई. घटना में अमीष पटेल को गंभीर चोटें आईं और इलाज के दौरान उनका निधन हो गया. घटना के शुरुआती रूप में दुर्घटना बताई गई थी, लेकिन परिवार और समाज ने हत्या की आशंका व्यक्त की. ओलपाड पुलिस मथक के सामने जमकर तकरार चली और पुलिस से सस्पेंड की मांग भी उठी. मामले की गंभीरता को देखते हुए सुरक्षा-गश्ती ने सुरत जिला पुलिस अधिकारी राजेश गढ़िया ने केस की जांच SOG को सौंपी. SOG ने पूरे घटनाक्रम की गहन जांच की और सबूत इकट्ठे किए. अब आठ दिन बाद कुल सात आरोपियों की गिरफ्तारी की गई है. सभी के खिलाफ हत्या के साथ अन्य धाराओं के तहत मामले दर्ज किए गए हैं. पुलिस का कहना है कि जांच के आधार पर वैधानिक कार्रवाई जारी है और अगर जांच में अन्य किसी की संलिप्तता सामने आएगी तो उसे भी दंडित किया जाएगा. खबर अब पुलिस की जांच के अगली दिशा में है. अब भी यह सवाल बना है कि अमीष पटेल की मौत के पीछे असल में कितने लोग शामिल थे और हमला का वास्तविक कारण क्या था. इन सवालों के जवाब पुलिस की अगली जांच में मिलेंगे.
0
0
Report
Advertisement

मांगरोल के कांटा में गन्ना किसान सम्मेलन: उत्पादन बढ़ाने पर चर्चा

Surat, Gujarat:સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ખાતે ગણેશ સુगर વટારિયાના મજબૂતીકરણના હેતુથી ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે યોજાયેલા આ સંમેલનમાં માંગરોળ અને વાલિયા તાલુકાના શેરડી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગણેશ સુગર ફેક્ટરીને આગામી સમયે પૂરતા પ્રમાણમાં શેરડીનો પુરવઠો મળી રહે તે મુખ્ય મુદ્દે સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. ફેક્ટરી મહત્તમ ક્ષમતા સાથે પિલાણ કરી શકે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો. સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોએ ગણેશ સુગર ફેક્ટરીને વધુમાં વધુ શેરડી પહોંચાડવા માટે એકસાથે આગળ વધીવાનો સંકલ્પ વ્યક્ત આવ્યો હતો. આ સંમેલનમાં ખેડૂત અને સહકારી આગેવાનો દ્વારા ગણેશ સુગર ફેક્ટરીના ભવિષ્ય અને શેરડીના પુરવઠા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગણેશ સુગર ફેક્ટરી મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત રહે અને આગામી સીઝનમાં વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય તે માટે ખેડૂતો સંકલ્પિત રહ્યા હતા.
0
0
Report

24 साल पुराने हत्या मामले के फरार आरोपी दिनेश देसाई Ahmedabad क्राइम ब्रांच ने पकड़ा

Ahmedabad, Gujarat:એન્કર : ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર કેમ ન હોય પણ પોલીસ ની બાઝ નજર થી બચી શકેતો નથી અને કાયદાના લાંબા હાથ તેના સુધી પહોંચી જ જાય છે.... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આવા જ હત્યા ના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જે સાબિત કરે છે કે પોલીસના ચોપડો ક્યારેય બંધ થતો નથી આરોપી માટે.... રાજસ્થાનના પાલીમાં આજથી ૨૪ વર્ષ અગાઉ થયેલી એક ચકચારી હત્યાના ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ૨૪ વર્ષથી પોલીસથી બચવા પોતાની ઓળખ અને ઠેકાણાં બદલીને રહેતો હતો. આખરે કેવી રીતે ફૂટ્યો આ ગુનેગરનો ભાંડો અને શું હતી એ મર્ડર મિસ્ટ્રી આવો જાણી એ આ અહેવાલમાં.....
0
0
Report
Advertisement
Advertisement
Back to top