icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
KBKETAN BAGDA10 Sept 2025, 11:47 am

इश्वरीया प्राथमिक स्कूल: पीएम मोदी के सपनों को सच करती आधुनिक शिक्षा

Amreli, Gujarat:રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - હમીમભાઈ તારીખ - 10/9/25 એન્કર...... અમરેલી શહેરની નજીક આવેલ ઈશ્વરીયા ગામ જ્યાં આધુનિક સ્કૂલ આવેલી છે આ સ્કૂલનું નામ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 5 સપ્ટેમ્બર 2022 માં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી હતી.આ યોજનાને ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. સાર્થક કરી છે. વિઓ - 1 આ છે અમરેલી શહેર નજીક આવેલું ઈશ્વરીયા ગામ અહીં તમામ સુવિધાઓથી સજજ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આ સ્કૂલની સ્થાપના 1883 મા થઈ હતી એ સમયમાં અમરેલી જિલ્લામાં ગાયકવાડ સરકારે ફરજિયાત શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો તે સમયમાં આ સ્કૂલ બની હતી ધીમે ધીમે સમય જતા ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આધુનિક સ્કૂલ બની ગઈ છે આ સ્કૂલમાં 436 ની સંખ્યા છે. જેમાંથી 324 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં અભ્યાસ કરવા માટે આવે છે. આ સ્કૂલમાં તમામ આધુનિક સગવડતાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં પ્લે હાઉસથી લઈ અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે. બાઈટ - 1 - રિદ્ધિ - ધોરણ -7 - વિદ્યાર્થીની - ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. વિઓ - 2 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આધુનિક સફળતા મળે છે અહીં વિદ્યાર્થીઓ ને કોમ્પ્યુટર લેબ,ઇન્ડોર આઉટ ડોર ગેમ, તેમજ કલામહા કુંભ,ખેલ મહાકુંભ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં અહીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એશ્વર્યા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ભાગ લઈને રાજ્યકક્ષાએ પણ પોતાનું ટેલેન્ટ બતાવી અવવલ નંબરે આવ્યા છે. બાઈટ - 2 - જયરાજ વામજા - ધોરણ - 7 - વિદ્યાર્થી - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 3 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલને જોતા જ એવું લાગે કે આ કોઈ મોટા શહેરની પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ ઇશ્વરીયા ગામમાં અંદર આવેલા કોઈ પ્રાઇવેટ સ્કુલ નથી પરંતુ આ સરકારી સ્કૂલ છે અહીં 436 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીં વિદ્યાર્થીઓ સ્કૂલ શરૂ થતા જ સૌપ્રથમ હનુમાન ચાલીસા બોલે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલની પ્રાર્થના બોલે છે આમ આ સ્કૂલમાં ગણિત વિજ્ઞાનની લેબ છે લાઇબ્રેરી છે ફાયર સેફ્ટીની સુવિધા છે તેમજ અહીં વિદ્યાર્થીઓને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ટેબલેટ પણ આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે. બાઈટ - 3 - જિજ્ઞાષાબેન - શિક્ષક - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 4 ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ બધી રીતે આધુનિક છે અહીં ક્લાસ નો સમય પૂર્ણ થતા કોઈએ બેલ વગાડવો પડતો નથી પરંતુ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરીને અહીં ક્લાસનો સમય પૂર્ણ થતા ઓટોમેટીક બેલ વાગે છે. અહીં વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે એના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં અને અન્ય પ્રવૃત્તિમાં પણ આગળ વધે તે માટે શિક્ષકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ સ્કૂલમાં 10 થી 12 ઓરડા હોય છે પરંતુ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં 18 જેટલા ઓરડા છે જે શહેરની પ્રાઇવેટ આધુનિક સ્કૂલને પણ ટક્કર આપે છે. અહીં વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં મોકલાશ મળે તે માટે મોટું મેદાન પણ છે જેથી કરીને વિદ્યાર્થીઓ આરામથી રિસેસના સમયે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે. ખાસ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની એ વાત છે કે અહીં દરેક વિદ્યાર્થીઓ રિસેસના સમયે એક સાથે બેસીને જ નાસ્તો કરે છે. અહીં દરેક વિદ્યાર્થીને જીવનમાં કઈ રીતે આગળ વધુ અને વિદ્યાર્થીઓની અંદર રહેલા ડરને કઈ રીતે દૂર કરવો તેનું સંપૂર્ણ જ્ઞાન અહીંના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બાઈટ - 4 - પ્રકાશભાઈ ગાંગડીયા - પ્રિન્સીપાલ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વિઓ - 5 - ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની મુલાકાત કોઈપણ વ્યક્તિ લે તે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ જેટલી કોઈ સ્કુલ આધુનિક નહીં હોય અહીં ઇશ્વરીયા ગામની બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની પણ સગવડતા છે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના પાડે તે માટે શિક્ષકો દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. બાઈટ - 5 - દિનેશભાઇ રૂપાલા - એસએમસી અધ્યક્ષ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ વોકથ્રુ.......કેતન બગડા ઇશ્વરીયા ગામ - અમરેલી ફાઇનલ વિઓ....... પહેલી નજરે જ એશ્વર્યા ગામની પ્રાથમિક સ્કૂલ જોતા એવું લાગે કે આ સ્કૂલ કોઈ પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 5 સપ્ટેમ્બર 2022 માં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી અને પ્રાથમિક સ્કૂલ આજે આધુનિક સ્કૂલ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સપના ને આ સ્કૂલે સાર્થક કરી બતાવ્યું છે રિપોર્ટર - કેતન બગડા - ઇશ્વરીયા ગામ - અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात हाई कोर्ट में FRA दावों पर आदिवासी किसानों के मामले की अगली सुनवाई 5 अक्टूबर को

Karantha, Gujarat:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોના FRA દાવાઓનો મુદ્દો હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે... Forest Rights Act હેઠળના દાવાઓ અંગે ચાલી રહેલા કેસમાં 11 સપ્ટેમ્બરે હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ... રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા માટે સમય માંગતા કોર્ટે સમય આપ્યો છે... હવે આગામી 5 ઓક્ટોબરે આ કેસની મહત્વની સુनાવણી યોજાશે... સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોના Forest Rights Act, 2006 હેઠળના દાવાઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે... Special Civil Application નંબર 8312/2019 સહિત અન્ય જોડાયેલા કેસોમાં ખેડૂતોના વન અધિકારના દાવાઓ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અને દાવાઓના નિરાકરણને પડકારવામાં આવ્યા છે..11 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી... ખેડૂત અરજદારો તરફથી વકીલ આનંદ યાજ્ઞીક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી... સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી affidavit-in-reply રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો... რომელსაც હાઇકોર્ટે મંજૂરી આપી છે... હવે આગામી 5 ઓક્ટોબર 2026ના રોજ કેસની આગળની સુનાવણી હાથ ધરાશે...ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વન વિભાગે ખેડૂતોને અટકાવવા જેવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં... તેમણે સાગબારા અને આસપાસના વિસ્તારોમાં પારંપરિક રીતે ખેતી અને વસવાટ કરતા આદિવાસી પરિવારોના FRA દાવાઓનો કાયદેસર, પારદર્શક અને સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરી છે...
0
0
Report
Advertisement

आहमदाबाद के कैप्सुल TURN से ट्रैफिक सुधर, चार रास्तों पर पैटर्न लागू

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ચાર રસ્તા ઉપર થતા ટ્રાફિકને હળવા કરવાનો પ્રયાસ આવ્યું હતું. વધુ એક સર્કલને કેપ્સુલ આકાર આપવામાં આવ્યો. પૂર્વ વિસ્તાર ઇસનપુર બ્રિજ નીચેના ચાર રસ્તા બંધ કરાયા. બ્રિજ નીચેનો હાઈવેનો રસ્તો બંધ કરી કેપ્સ્યુલ આકાર આપી યુ ટર્ન અપાયો. ચાર રસ્તા ઉપર થતો ટ્રાફિક કેપ્સુલ આકાર યુટનના કારણે ડાયવર્ટ થયો. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવી કામગીરી ચાલી. કેપસ્યુલ પેટર્ન પર પૂર્વ ટ્રાફિક DCP સાથે 24 કલાકની ખાસ ચર્ચા થઈ. કેપસુલ ટર્ન Ahmedabad ટ્રાફિક વિભાગની પેટર્ન જે શહેરમાં લાગુ કરવામાં આવી. આ પેટર્નથી ટ્રાફિક હળવો થવા સાથે અકસ્માત અને અન્ય ઘટનાઓમાં ઘટાડો નોંધાયો. ઈસનપુર ખાતે આ પેટર્નથી ટ્રાફિક જામ દૂર થતા વાહન ચાલકો માટે સમય 15 મિનિટનો અનુભવ આવ્યો, જે 5 મિનિટ સુધી ઘટ્યો. અમદાવાદમાં 20 કરતાં વધુ સ્થળે આ પેટર્ન લાગુ કરવામાં આવ્યા. પૂર્વ સીટી, પીરાણાં, કોજી હોટેલ, કમોડ સર્કલ, હાથીજન, સ્વસ્તિક ચાર રસ્તા, હાટકેશ્વર, દાસ્તાન સર્કલ, ગરીબ નગર, હીરાવાડી ચાર રસ્તા, પેલેડિયમ મોલ, કારગીલ પેટ્રોલ પંપ, ઇસનપુર કેપસ્યુલ યુટર્ન લાગુ પડ્યા. સિવાય સોલા સિવિલ પાસે પણ કામ ચાલી રહ્યું છે. ઈસનપુરમાં કાલ ટેમ્પરરી કેપ્યુલ ટર્ન અપાયું હતું જ્યાં થોડા દિવસ બાદ પ Mightаિયી ફરી સ્થીર બનાવટ કાયમી કેપસ્યુલ ટર્ન પૅટર્ન લાગુ કરવાની યોજના હતી. કેપસ્યુલ ટર્ન પાસે સ્પીડ કંટ્રોલ કરવા બમ્પ લગાવવામાં આવશે. કેપસ્યુલ યુટર્ન સાથે ટ્રાફિક ડspecifierએ એન્જીનીયરીંગ અંગે લોક મત લેવાના પ્રયત્ન કરીએ જણાવ્યું હતું.
0
0
Report

अहमदाबाद नगर निगम के डॉग सैल्टर विस्तार: वासtral और लाम्भा में नए शेल्टर अक्टूबर से शुरू

Ahmedabad, Gujarat:अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के डॉग सैल्टर के विस्तार के संकेत मिल रहे हैं। आगामी वर्षों में वस्त्राल और लाम्भा में 200 से ऊपर की क्षमता के नए सैल्टर शुरू होंगे। दाणीलीमडा में 350 और बहेरामपुरा में 350 डॉग रखने के लिए मौजूदा सैल्टर मौजूद हैं, जबकि वर्तमान में दाणीलीमडा में 2 सैल्टर 350 क्षमता तथा बहेरामपुरा में 2 सैल्टर 350 क्षमता तक के हैं। CNCD विभाग ने कड़क नियंत्रण एवं कुसंख्या बढ़ने के कारण डॉग पकड़ने की संख्या बढ़ाने के निर्देश दिए हैं। समय के साथ पालतू कुत्तों के रजिस्ट्रेशन और ट्रैकिंग पर CNCD विभाग लगातार एक्शन मोड में है। आने वाले समय में वस्त्राल और लाम्भा में तेजी से डॉग सेंटर्स बनाकर यह भार घटाने और काम के तेजी से निष्पादन का लक्ष्य है। वस्त्राल में 15 सितम्बर से नया सैल्टर शुरू होगा, जबकि दाणीलीमडा में 2 सैल्टर 350-350 क्षमता के अनुसार बनाए गए हैं और बहेरामपुरा में भी 2 सैल्टर 350 क्षमता के अनुसार मौजूदा हैं। वस्त्राल में 200 से ऊपर की क्षमता के सैल्टर 15 सितम्बर से शुरू होंगे, और लाम्भा में 250 क्षमता का सैल्टर अक्टूबर में शुरू होने की तैयारी है। नये सैल्टर शुरू होते ही डॉग भार कम होगा और कस्टोडियन साक्षरता एवं त्वरित निष्पादन संभव होगा। CNCD के hod ने अब तक डॉग रजिस्ट्रेशन के आंकड़े भी साझा किए हैं—17400 से अधिक परिवारों ने 19800 से अधिक डॉग रजिस्ट्रेशन कराए हैं, जबकि अभी लगभग 10 हजार रजिस्ट्रेशन बचे हैं।
0
0
Report

गुजरात के हरिश पटेल ने 300वीं बार रक्तदान कर इतिहास रचा

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના એસ જી હાઈવે પર આવેલ પંડિત દિનદયાળ હોલ ખાતે યોજાયો બ્લડ કેમ્પ સત્ય સાંઈ સંગઠન અને રેડ ક્રોસ દ્વારા કરાયું સંયુક્ત આયોજન કેમ્પમાં ગુજરાતના બ્લડ ડોનર હરિશ પટેલે કર્યું 300મી વાર ડોનેશન 300મી વાર બ્લડ અને પ્લેટલેટ ડોનેટ કરી ગુજરાત અને ભારતના સૌથી વધુ ડોનેશન કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હરિશ પટેલ 300 વખતમાં 125 વખત હોલ બ્લડ ડોનેટ, 173 વખત પ્લેટલેટ અને 1 વખત પ્લાઝ્મા કર્યું ડોનેટ કોમ્પમાં જોડાયેલા 149 લોકો એ 100મી વખત બ્લડ ડોનેટ કર્યું જેમાં સૌથી વધુ બ્લડ ડોનેટ કરનાર 5 મહિલાઓ રક્તદાતા નો પણ સમાવેશ જ્યારે ચૈતન્ય સંઘવી, મહેન્દ્ર જોશી અને ડૉ શશંક سيم્પીએ 200મી વખત ડોનેટ કર્યું બ્લડ જ્યારે હરીશ પટેલ એક માત્ર એવી વ્યક્તિ જCountryમાં પ્રથમ 300મી વખત બ્લડ ડોનેટ કરનાર બન્યા 1985 માં અલગ અલગ માથ્યો વચ્ચે બ્લડ ડોનેશન ની શરૂઆત કરી અને હરીશ પટેલે kini આ બાબત લોકોને પણ બ્લડ ડomneટ કરવા હરીશ પટેલની અપીલ રેડ ક્રોસ દ્વારા અમદાવાદ બ્લડ ડોનેશનમાં મોખરે હોવાનું જણાવ્યું અમદાવાદની વસ્તી સામે 4.5 ટકા લોકો બ્લડ ડોનેશન કરતા હોવાની વાત કરી વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કેમ્પમાં ઓછામાં ઓછા 300 લોકો બ્લડ ડોનેટ કરે તેવી આશા વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી તમામ અપીલ
0
0
Report
Advertisement

भावनगर महुवा में एक इंच बारिश से किसानों में खुशी

Mahova, Uttar Pradesh:ભાવનગર મહુવા महુવા શહેર અને ગ્રામ્ય પંથક માં એક ઈચ વરસાદ વરસ્યો ગત મોડી રાતથી સતત ધીમીધારે વરસેલ વરસાદ 1 ઈચ વરસી ચૂકયો તળાજા જેસર બગદાણા પંથક માં મોડી રાત થી વખત વરસી રહયો છે બગદાણા મોણપર કોટીયા સેદરડા વડલી वाधनगर સથરા નૈપ ઉચા નીચા કોટડા દયાળ કળસાર દેવળીયા માળીયા માઢીયા સહિત ગામ્ય પંથકમાં ગત મોડી રાત થી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે મહુવા શહેરની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે એક વાગ્યાથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ખેડૂતોમાં કંઈકને કંઈક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે કેટલીક સોન રૂપરે ધીમીધારે વરસાદ વરસતા મોલાત ને ફરીવાર જીવનદાન મળી ચૂક્યું છે
0
0
Report
Advertisement

पूर्व गृहमंत्री आर.वी.एस. मणी नवसारी में बोले: पाकिस्तान-आतंकवाद के खिलाफ मजबूत सुरक्षा नीति और सत्ता-आंतरिक सुरक्षा पर चर्चा

Navsari, Gujarat:पूर्व केंद्रीय गृह सचिव पદ्मश्री आर. वी. एस. मणि नवसारी पहुंचे थे और उन्होंने राष्ट्र की आंतरिक सुरक्षा और आतंकवाद के विरुद्ध लड़ाई पर विचार व्यक्त किए. उनके अनुसार देश की सुरक्षा मजबूत हो रही है और भारत का विकास केंद्र सरकार की नीतियों के कारण आगे बढ़ रहा है. बातचीत के दौरान उन्होंने पाकिस्तान के आतंकवाद के सहогор से जुड़े आरोप, गुप्त समर्थन और आतंकवाद के खिलाफ केंद्र सरकार के प्रयासों का उल्लेख किया. उन्होंने UPA सरकार के समय पाकिस्तान और आतं संघवाद के संदर्भ में छुपे हुए सहयोग, दबाव और लाभ-हानि के आरोपों की भी बात की, विशेषकर ईशरात जहान मामले में उनके द्वारा किए गए एफ़िडेविट को वापस लेने के दबाव और लालच के विषयों पर. तमाम स्रोतों के हवाले से यह भी कहा गया कि जम्मू-कश्मीर में अलगाववादियों के साथ हुए घटनाक्रम, 26/11 मुंबई आतंकी हमले के संदर्भ में सुरक्षा बलों के कामकाज और तत्कालीन केंद्रीय गृहमंत्री के समय के निर्णयों पर भी चर्चा हुई. साथ ही उन्होंने भगवा आतंकवाद केNarrative बनाने की कोशिशों, जम्मू-कश्मीर से 370 की अनुच्छेद हटाए जाने के पश्चात नक़सलवाद के प्रभावों और बाह्य सुरक्षा के मोदी-कालीन दृष्टिकोण पर भी टिप्पणी की. अंततः उन्होंने भारत की आंतरिक सुरक्षा पर केंद्र और राज्य स्तर के समन्वय के महत्व पर जोर दिया और यह कहा कि देश की सुरक्षा-नीति सभी क्षेत्रीय विकास की कुंजी है. बाइट: आर. वी. एस. मणी, पद्मश्री और पूर्व केंद्रीय गृह सचिव, भारत सरकार.
0
0
Report

हनुमान अंश के क्रांतिकारी चंदन आनंद बोले—ये सच है चमत्कार

Noida, Uttar Pradesh:हनुमान अंश में क्रांतिकारी की भूमिका निभाने वाले चंदन आनंद ने ज़ी न्यूज़ से बातचीत में बताया की ये पूरी तरह से चमत्कार है हनुमान अंश में क्रांतिकारी की भूमिका निभाने वाले चंदन आनंद ने ज़ी न्यूज़ से बातचीत में बताया की ये पूरी तरह से चमत्कार है वो हनुमान जिनके भक्त है और बचपन में मंदिर जाते थे उन्होंने ये भी बताया की इस फ़िल्म के मिलने से पहले वो कैंची धाम गए थे और वहाँ हनुमान जी से जुड़ा कुछ फ़िल्म लिखना चाह रहे थे लेकिन वो लिख नहीं पाये हालाँकि बाबा ने पहले ही ऐसा सोच रखा था की मैं फ़िल्म नहीं लिखूँगा बल्कि अभिनय करूँगा इस फ़िल्म में मैंने कहानी नरेशन की माँग की थी लेकिन उस वक़्त किसी अन्य अभिनेता को मेरा रोल दिया जाना था हालांकि आख़िर में मुझे ये कहानी सुनाने का मौक़ा मिला ये भी बाबा का आशीर्वाद है . चंदन आनंद में मुताबिक़ जब विशाल ने उन्हें फ़िल्म बतायी तो कहानी और जो विजन उनका था उसे सुनकर मैंने तुरंत फ़िल्म में काम करने कि फ़ैसला किया . टिक टैक- चंदन आनंद ( अभिनेता हनुमान अंश )
0
0
Report
Advertisement

महुवा में तेज बारिश से गांव-शहर में ठंडक छाई, किसानों की उम्मीदें जगी

Mahova, Uttar Pradesh:भावनगर महુવા મહુવા શહેર અને ગ્રામ્ય પંથક માં ગત મોડી રાતથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામીય ની વાત કરવામાં આવે તો નાના આશા રાણા મોટાઆસરાણા શારદીિકા બામણીયા દુધાળો ભાદરા નાના જાદરા કુંભણ રૂપાવટી કોંજળી કાળેલા ઉમણયાવદર સહિત ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાખતી નથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે મહુવા શહેરની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે એક વાગ્યાથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂKEA છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ખેડુતોઁમાં કેટલાકને કંઈક ખુશીનો માહોલ પણ જોવા મળી રહયો છે કારણ કે કાચા સોના રૂપે ધીમીધારે વરસાદ વરસતા મોલાત ને ફરીવાર જીવનદાન મળી ચૂક્યું છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top