Back
સાધુ સંતોએ સ્વાતંત્ર્ય પર્વ પર ધ્વજવંદન કરીને રાષ્ટ્ર પ્રેમનું ઉદાહરણ આપ્યું!
AKAshok Kumar
Aug 15, 2025 07:02:40
Junagadh, Gujarat
જૂનાગઢ - સાધુ સંતો એ સાથે મળીને ધ્વજવંદન કર્યું
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે યોજાયો કાર્યક્રમ
શ્રીમહંત ઈન્દ્રભારતી બાપુ, જૈન શિરોમણી રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ, ભાઈ મહારાજ, ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ સહીતના સાધુ સંતો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને ધ્વજવંદન કર્યું
ધર્મ પ્રેમ થી પણ રાષ્ટ્ર પ્રેમ મહાન છે એવા સંદેશ સાથે સૌપ્રથમવાર સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સાધુઓએ સાથે મળીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
ભારત સરકારના ઓપરેશન સિંદુર માટે સાધુ સંતો એ અભિનંદન પાઠવ્યા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
બાઈટ મહંત ઇન્દ્રભારતી બાપુ
બાઈટ ભાઈમહારાજ
બાઈટ નમ્રમુનિ મહારાજ
અશોક બારોટ
જુનાગઢ
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowAug 15, 2025 08:48:24Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન
સ્લગ : NVS SWATANTRATA PARVA
એન્કર : ભારત આજે આઝાદીનો 79 મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે. નવસારીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.
વી/ઓ : નવસારી જિલ્લા કક્ષાની 79 માં સ્વતંત્રતા પર્વની બીલીમોરાની વી. એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના મેદાનમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ ઉપર ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના હસ્તે તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની સૌ નાગરિકોને શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે ગુજરાત સાથે નવસારીની વિકાસ ગાથાને વર્ણવી, લોકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કર્યુ હતું. આ પ્રસંગે નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનિય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ જવાનોએ શૌર્ય કરતબો તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉપસ્થિતોમાં દેશ્બદાઝ જગાવી હતી.
બાઈટ : કનુ દેસાઈ, નાણાં અને ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર
2
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 08:35:30Surat, Gujarat:
સુરત બ્રેક
ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ
પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ.ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો
મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય
બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
2
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 15, 2025 08:33:39Idar, Gujarat:
એપ્રુવલ આઈડિયા
સાબરકાંઠા-શૈલેષ ચૌહાણ
15.08.25
ફીડ ftp
સ્ક્રીપ્ટ-2c
એન્કર
પ્રાંતિજમાં આજે જીલ્લા કક્ષાના 79 સ્વાતંત્ર પર્વે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.જીલ્લાના અલગ અલગ વિભાગના 57 કર્મચારીઓનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
વીઓ-૦૧
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં અવર ઓન હાઇસ્કુલના મેદાનમાં આજે જીલ્લા કક્ષાનો 79 સ્વાતંત્ર પર્વેની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ સંબોધન કર્યું હતું.અલગ અલગ ત્રણ સ્કુલના વિધાર્થીઓએ દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા.તો જીલ્લામાં અલગ અલગ વિભાગના 57 કમર્ચારીઓએ કરેલ વિશિષ્ટ કામગીરીની બિરદાવીને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
બાઈટ-આયુસી જૈન,પ્રાંત અધિકારી પ્રાંતિજ
1
Report
RMRaghuvir Makwana
FollowAug 15, 2025 08:33:30Botad, Gujarat:
DATE-15-08-2025
SLUG-1508 ZK BTD INDEPENDENCE DAY
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
બોટાદ.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું અનોખું મિલન જોવા મળ્યું.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વની ઉજવણી.
હનુમાનજી દાદાને ખાસ રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગોથી શોભતા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
હનુમાનજી દાદાના સિંહાસનની આસપાસ અને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો.
મંદિર પરિસરમાં પણ દરેક જગ્યાએ તિરંગાનો કરાયો શણગાર.
કિંગ ઓફ સારંગપુર હનુમાનજી ની મૂર્તિ ની આસપાસ પણ તિરંગાનો કરાયો શણગાર.
સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર ના કરી રહ્યાં છે દર્શન.
બાઈટ-વિવેકસાગર સ્વામી કોઠારી
4
Report
RMRaghuvir Makwana
FollowAug 15, 2025 08:33:18Botad, Gujarat:
DATE-15-08-2025
SLUG-1508 ZK BTD CYBER CRIME
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHAL BHAI
એન્કર.
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર મંદીરના નામે ફેક વેબસાઇટ બનાવી રૂમ બુકીંગના નામે ભક્તો સાથે છેતરપિંડી કરતો આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લીધો, આરોપીએ ૪૨ જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
વીઓ.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર સાથે સંબંધિત નકલી વેબસાઈટ બનાવીને ભક્તો પાસેથી રૂમ બુકિંગના બહાને પૈસા ઉઘરાવનાર સાયબર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરવામાં આવી.
આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ઉ.વ.આ-૨૮ ધંધો-ડીજીટલ માર્કેટીંગ, રહે-નાગલા ભાગવંત તા.પટીયાલી જી.કાસગંજ, ઉત્તરપ્રદેશ
જે ઓનલાઈન પ્લેટફોર્મ પર સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળાના નામે ફેક વેબસાઈટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હરિભક્તોને બુકિંગ માટે લલચાવતો હતો.
ભક્તો દ્વારા પસંદ કરાયેલ રૂમ માટે પેમેન્ટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા મળતી ન હતી, જેથી હરિભક્તોએ મંદિર ટ્રસ્ટ મા ફરિયાદ કરેલ જેથી મંદિર ટ્રસ્ટે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ કરતા
સાયબર ક્રાઈમ પોલીસેઆરોપી સામે કલમ ૩૩૬(૨)(૩)(૪), ૩૩૮, ૩૧૮(૪), ૩૧૬(૨), તથા આઇ.ટી. એક્ટ. કલમ ૬૬(સી), (ડી) મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વીઓ.
સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ઓળખ કરીને
ફોર્ડ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ને ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને -૧૬ ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ૨૬ વેબસાઇટો બનાવેલ કુલ ૪૨ ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે,
ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડ ની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો.
બાઈટ - 1- કે. એફ. બળોલીયા - એસ. પી. બોટાદ.
4
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 08:18:38Ahmedabad, Gujarat:
સ્વતંત્રતાદિનની ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે ઉજવણી
કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું ધ્વજવંદન
રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
સ્વતંત્રતા દિને અમિત ચાવડાનું નિવેદન
પરિણામની ચિંતા વગર બીજી આઝાદીની લડત લડવાનો સંકલ્પ લેવાનો છે
બેરોજગારી, ભુખમરી, અધિકારી રાજ સામે આઝાદીની લડત લડીશું
કાચા મનના લોકો આ લડત નહીં લડી શકે, સ્વતંત્રસેનાની જેવો જુસ્સો કેળવવો પડશે
બોલવાની, લખવાની અને આચાર વિચારની આઝાદી મેળવવાની છે
અંગ્રેજો સામે જે રીતે ગુજરાતથી અવાજ ઉઠ્યો હતો એવો જ અવાજ ઉઠશે
વોટ ચોરોથી દેશને આઝાદી અપાવવાનો સંકલ્પ કર્યો છે
બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
6
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 08:18:34Ahmedabad, Gujarat:
વડાપ્રધાનની GST જાહેરાત અંગે અમિત ચાવડાની પ્રતિક્રિયા
જાહેરાતો અને વાયદાઓ ખૂબ થયા પરંતુ પૂર્ણ નથી થતા
બે કરોડ યુવાઓને રોજગાર, ૧૫ લાખ, વિદેશથી કાળું નાળું ના વાયદાઓ અપાયા જ હતા
મોંઘવારી વધી રહી છે, શિક્ષણ મોંઘું થયું અને સરકારી ભરતી નથી થતી
મેદસ્વિતા ઘટાડવાનો સંકલ્પ રાજ્ય સરકારે લીધો છે, તેમને ભૂખમરો હટાવવાનો સંકલ્પ લેવો જોઈએ
બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
2
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 08:18:30Ahmedabad, Gujarat:
વોટચોરી અંગે ભાજપના મહામંત્રી રજની પટેલને અમિત ચાવડાનો જવાબ
રાજ્ય અને દેશમાં તમારી સરકાર છે, ચૂંટણીપંચ સ્વાયત્ત થઈ કામ કરે એ જરૂરી
રાહુલ ગાંધીએ તથ્યો સાથે દાવો કર્યો હોય ત્યારે ચૂંટણી પંચ જવાબ આપે
ભાજપ નેતાઓને ચોરી પકડાઈ ગઈ હોય એવો ભય છે
આગામી દિવસોમાં પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે
ગુજરાતમાં પણ અમે મતદાર યાદી ચકાસણી કરી છે
કોંગ્રેસની તપાસમાં લાખો મતદાતાઓ ભૂતિયા અને ખોટા સામે આવ્યા છે
આગામી સમયે અમે ગુજરાતના ભૂતિયા મતદાતાઓનો રિપોર્ટ જારી કરીશું
સામાન્ય મતદાતાઓના મતની ચોરી ના થાય એ માટે અમે અભિયાન ચલાવીશું:ચાવડા
બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
5
Report
TDTEJAS DAVE
FollowAug 15, 2025 08:18:20Mehsana, Gujarat:
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ઘ્વજવંદન
જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી
મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
મહેસાણાના જોટાણા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
એન્કર; -ગુજરાતના મહેસાણા જિલ્લામાં જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રભાવનાને વધુ પ્રજ્વલિત કરે છે. તેમણે સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે,આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય.તેમણે સિંદૂર ઓપરેશન માટે ભારતીય સેનાને પણ અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતી. તેમણે સમગ્ર દેશના ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જો ભારતના નાગરિકો દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે તો આપણા કરોડો નાગરિકોને રોજગારી મળી શકે અને દેશ વધુ આર્થિક રીતે પગભર બની શકે.આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ, કાર્યકરો અને નાગરિકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
બાઈટ; -શંકર ચૌધરી-- -- -- વિધાનસભા અધ્યક્ષ
બાઈટ; - નીતિન પટેલ-- -- -- -પૂર્વ નાયબ મુખ્યમંત્રી
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
6
Report
DPDhaval Parekh
FollowAug 15, 2025 08:16:16Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન
સ્લગ : NVS PARASI NEW YEAR
એન્કર : દક્ષિણ ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ આજે 1395 માં પારસી નવવર્ષના પ્રથમ દિવસે નવસારીના તરોટા બજાર સ્થિત ઐતિહાસિક પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરીને સુખમય જીવન માટે પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી આરંભી હતી. પારસીઓએ એકબીજાને ગળે મળી સાલ મુબારક કર્યુ હતું.
વી/ઓ : હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ ભારતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહિં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવુ સારી નામ આપ્યુ અને તે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે. પારસીઓના 10 દિવસના મુક્તાદ બાદ આજથી એમના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. નવા વર્ષ પૂર્વે ગત રોજ પારસીઓએ પતેતી ઉજવી હતી. પતેત એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ, જેમાં વર્ષ દરમિયાન કરેલી ભુલોનું પારસીઓ પાક આતસ બહેરામ સામે શીશ ઝુકાવીને પ્રાશ્ચિત કરે છે. પારસીઓએ આજે વહેલી સવારથી વરસાદી માહોલમાં શહેરની 200 વર્ષથી પણ જુની પારસી અગિયારીએ આવી પાક આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.
બાઈટ : દિનાઝ પટેલ, પારસી ગૃહિણી, નવસારી
વી/ઓ : નવસારીમાં મોટી સંખ્યામાં પારસીઓ વસે છે. આજે નવા વર્ષે સૌ પારસીઓએ પાક આતસ બહેરામને પ્રાર્થના કરી, તેમના આશીર્વાદ મેળવ્યા બાદ એક બીજાના ઘરે જઈ સાલ મુબારક કહીને નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે પારસીઓ ખાસ પારસી ફૂડ બનાવે છે. જેમાં મીઠાઈમાં પણ પારસીઓની દાળ પોળી, સેવ, રવો વગેરે સાથે વિશેષ ભોજન બને છે. પારસીઓએ વરસાદી માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી હતી.
બાઈટ : બોમી જાગીદાર, પારસી અગ્રણી, નવસારી
6
Report
SSSapna Sharma
FollowAug 15, 2025 08:00:15Ahmedabad, Gujarat:
note-----(બાઈટ્સ 1408zk_live_ahd_nsui_vivad માંથી સાંભળીને લેવી)
હંમેશા વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટી નો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી નો કોન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર સફેદ હાથી બની ચૂક્યો છે. આ સેન્ટર નું અત્યારે રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે. જોકે તેના ઇનોવેશન પાછળ નો ખર્ચ એટલો બધો વધી ગયો કે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી રહી છે.
વીઓ......
2350 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા કન્વેશન હોલ નું અત્યારે રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે. કન્વેશન હોલ જે તે સમયે 25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો. સમય જતા યુનિવર્સિટીને તેના રીનોવેશન ની જરૂરત પડી. તેમાં આધુનિકીકરણ લાવવાના વિચાર સાથે રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે રીનોવેશન નું કામ હજી પૂર્ણ નથી થયું પરંતુ તેનો ખર્ચ 35 કરોડ એ પહોંચ્યો છે.
Wkt....
કોંગ્રેસના નેતા અને ગુજરાતી યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના કન્વેશન એન્ડ એક્ઝિબિશન સેન્ટરના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ગુજરાત યુનિવર્સિટીના વાઈસલર નીરજા ગુપ્તા ને 72 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. 72 કલાકની અંદર તેઓ ઘટનાની તપાસ કરી તેની સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમના પ્રશ્નોનો યોગ્ય જવાબ નહીં આવે તો આગામી સમયમાં કોલેજો પણ બંધ રાખવામાં આવશે.
બાઈટ - ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સિન્ડિકેટ સભ્ય
જોકે ગુજરાત યુનિવર્સિટીના વાઈસન્સ ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટી અને એક્ઝિબિશન સેન્ટર પાછળ અત્યાર સુધી કેટલો ખર્ચ થયો તેની કોઈ જ માહિતી મામલે સ્પષ્ટતા કરી ન હતી. તેનું કહેવું છે કે અગાઉ સેન્ટર કેટલા ખર્ચે બનીને તૈયાર થયો તેની વિગત તેમની પાસે નથી આ સાથે જ અત્યારે આ પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી પણ તેમણે મેળવવી પડશે. જોકે વાઈસ ચાન્સલર ના આવા ગોળ ગોળ જવાબ ઘણી શંકાઓ ઉપજાવે તેમ છે.
બાઈટ - નીરજા ગુપ્તા વાઈસ ચાન્સલર ગુજરાત યુનિવર્સિટી
6
Report
SBShilu Bhagvanji
FollowAug 15, 2025 07:50:15Porbandar, Gujarat:
1508 ZK PBR DHVAJVANDAN
FORMAT-PKG
DATE-15-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર- દેશભરમાં આજે 79માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં આ વખતે રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજ વંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ગૂજરાત પોલીસના જવાનો દ્વારા દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા.
5
Report
RTRAJENDRA THACKER
FollowAug 15, 2025 07:47:07Sadhara, Gujarat:
RAJENDRA THAKKAR, KUTCH
Approved: assignment
Location Bhuj
FTP KUTCH
1508ZK_LOKMEDO_BHUJ
એંકર :
શ્રાવણ મહિનો એટલે એક મેળાઓનો મહિનો એમ કહીએ તો કંઈ ખોટું નથી કચ્છની પ્રજા આમ પણ ઉત્સવ પ્રિય છે ત્યારે ભુજની હમીરસરના કાંઠે સાતમ અને આઠમનો મેળો ખૂબ જ પ્રચલિત છે
ભુજમાં ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર મનાતો સાતમ આઠમનો મેળો જે હમીર સર તળાવની પાળે ભરાય છે અને લોકો ક્યાંક ક્યાંકથી અહી આવતા હોય છે આજે ભુજ નગરપાલિકા દ્વારા ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
બાઈટ : રશ્મિ સોલંકી પ્રમુખ ભુજ નગરપાલિકા આયોજક
તો આ મેળાની શું વિશેષતા છે એ અંગે વાત પણ કરી હતી 200 જેટલા સ્ટોલ અહીં નાખવામાં આવેલા છે જેની અંદર ખાણીપીણી, મનોરંજન, ચકડોળ, રમકડા અને અન્ય ઘણી બધી વસ્તુઓ અહીં વેચાણ કરવામાં આવે છે તો બીજી તરફ આજે શીતળા સાતમ હોવાથી ગામડાની પ્રજા શીતળા માતાજીના મંદિરે દર્શન કરી અને આ મેળામાં મહાલે છે ભૂતકાળમાં રાજાશાહીના વખતથી આ મેળાઓ યોજવામાં આવતા હતા. મહાદેવ નાકુ એટલે અહીં વધારેમાં વધારે મહાદેવના મંદિર આવેલા છે સાતમના દિવસે લોકો અહીં મહાદેવના મંદિરે દર્શન કરે છે તો ગોકળાઅષ્ટમીના હમીરસર ની પાળે આ મેળા ભરાય છે અને લોકોને મનોરંજન ની સાથે સાથે વરસાદથી ભરાયેલા હમીરસરમાં દ્રશ્ય એક અદભુત લાગે છે અને લોકોએ જોઈને ખૂબ જ આનંદિત પણ થતા હોય છે.
વોકથરુ સાથે tiktak ડૉ.નિમીશ વોરા
બે દિવસ ચાલનારાએ મેળામાં સાંજના અને મોડી રાત સુધી અહીં હૈયે હૈયુ દળાય એટલી પબ્લિક હોય છે અને લોકો હંમેશાં આ તળાવ કિનારે આ મેળો આનંદિત થઈને માણતા પણ હોય છે
બાઈટ : હિના ઠક્કર અને પૂજા આચાર્ય
સ્થાનિક લોકો
રાજેન્દ્ર ઠક્કર Zee મીડિયાકચ્છ
6
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 07:32:25Surat, Gujarat:
સુરત બ્રેક
જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં ખુશીનો લહેર
ચાંદીના ઝુલા ખરીદવા લોકોની ભીડ
આ વખતે ઝુલા ની સાથે હાથી, ઘોડા અને ગાય નું પણ વેચાણ
9 કેરેટ ગોલ્ડ ના મુગટ ની ડિમાન્ડ વધી
અમેરિકન ડાયમંડ મુગટ માં મઢેલા છે
100 ગ્રામ થી લઈ એક કિલો સુધીના ઝુલાઓ માર્કેટમાં જોવા મળ્યા
કાન્હા પણ 3 ઈંચ થી લઈ 15 ઈંચ સુધીના
5 હજારથી લઈ 5 લાખ સુધીના ઝુલાઓ જોવા મળ્યા
લોકોએ એડવાન્સ ઓર્ડર આપ્યો
આ વર્ષે ખરીદી પણ સારી જોવા મળી
વોક થ્રુ.ચેતન
8
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 07:31:42Surat, Gujarat:
સુરત બ્રેક
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ
વેસુ અડાજન પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વરસાદના કારણે એ લોકોમાં ખુશીની લહેર
વરસાદે વીરામ લેતા વાતાવરણ માં બફારાનું પ્રમાણ વધ્યું હતું
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી
ઉભા પાકને પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર
કલેકટરે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આ દેશ કર્યો છે
વોક થ્રુ.ચેતન
10
Report