Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396001
પાર_તાપી નર્મદા રીવર લિંક: આદિવાસીઓનો વિરોધ વધે છે!
UPUMESH PATEL
Aug 14, 2025 08:51:15
Valsad, Gujarat
Approved By Dayplan પાર_તાપી નર્મદા રીવર લિંક નો મુદ્દો વધુ વકરી રહ્યો છે. આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.. છેલ્લા કેટલાક સમયથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે ગઈકાલે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી. ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે. તેમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી હોવા ના આક્ષેપ કર્યા હતા.. જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઇ હતી .જેમાં અનંત પટેલ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓ એ સરકાર સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા. અને કોઈપણ ભોગે આ આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો. સભા બાદ રેલી સ્વરૂપેઆ .આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેત પત્ર ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા .આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લીંક પ્રોજેક્ટ ના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.. બાઇટ:1 અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બાઈટ :2 વિક્રાંત ભુરિયા aicc આદિવાસી સેલ પ્રમુખ
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 14, 2025 11:02:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન સલગ. વટવા gidc છેતરપિંડી ફીડ. લાઈવ કીટ ફીડ. લાઈવ કીટ એન્કર. અમદાવાદમાં એક મિત્ર ઠગબાજ નીકળ્યો. જે ઓનલાઇન ગેમિંગમાં પૈસા તો હાર્યો પણ મિત્ર સાથે પણ ઠગાઈ કરી. જોકે તેની ઠગાઈ વધુ સમય ન ચાલી અને તે જેલ હવાલે થયો. ત્યારે જોઈએ કઈ રીતે મિત્રએ મિત્ર સાથે કરી ઠગાઈ . જુઓ આ અહેવાલ... વિઓ. અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ જુઓ પોલીસે પકડેલ આ શખ્સને. આ શખ્સનું નામ છે રાજ શોઢી. જેને પોલીસે છેતરપિંડી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. અને એ છેતરપિંડી બીજા કોઈ જોડે નહીં પરંતુ રાજ શોઢી. તેના મિત્ર સાથે જ છેતરપિંડી કરી છે. જશોદાનગરમાં રહેતા હરેશ જેઠવા નામની વ્યક્તિ તેના મિત્ર રાજ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. હરેશ જેઠવાને જ્યારે લોન વિભાગ માંથી ઉઘરાણી શરૂ થઈ ત્યારે તેને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. જે બાદ પોલીસ ફરિયાદ કરતા તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડી કરનાર બીજું કોઈ નહિ પણ તેનો જ મિત્ર રાજ છે. જેથી પોલીસે રાજ ને ઝડપી કાર્યવાહી કરી છે. જે પોલીસ તપાસમાં રાજ ને નાણાં ની જરૂર હોય તેને આ તરક્ત રચી હરેશનો મોબાઈલ વાપરવા લઈ યેનકેન પ્રકારે હરેશને તેની ચાલમાં ભોળવી લોન લઈ છેતરપિંડી આચાર્ય હોવાનું સામે આવ્યું છે... બાઈટ. બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન વિઓ. આ મામલે ફરિયાદી હરેશ જેઠવા સાથે વાત કરતા તેણે પણ કેટલાક ખુલાસા કર્યા. જશોદાનગરમાં રહેતા અને નોકરી કરી ઘર ચકાવતા 7 ધોરણ પાસ હરેશે જણાવ્યું કે રાજ તેનો નાનપણ નો મિત્ર છે. જોકે 2 મહિનાથી રાજ તેના સંપર્કમાં વધુ રહેતો. જ્યાં રાજે તેના તરક્ત ને અંજામ આપવા એક વાર હરેશન ડેબિટ કાર્ડનું પેમેન્ટ પરત કરાવી વિશ્વાસ જીત્યો. અને બાદમાં હરેશે વધુ ભણેલ ન હોવાથી તેના ભોળપણ નો લાભ લઈ તેનો મોબાઈલ વાપરી પેમેન્ટ પરત લેવાનું છે સેલ્ફી આપવો પડશે તેવું કહી અલગ અલગ વાત કરી લોન લઈ અને નાણાં પોતાના ખાતામાં ટ્રાન્જેક્શન કરાવી રાજ છેતરપિંડી આચરતો. જોકે જ્યારે લોન વિભાગ માંથી ઉઘરાણી શરૂ થઈ અને બાદમાં પોલીસ ફરિયાદ થઈ ત્યારે રાજ ની પોલ ખુલી પડી ગઈ. અને સામે આવ્યું કે રાજે એક બે લાખ નહિ પણ 8 લાખ ઉપર ની છેતરપિંડી કરી છે. જે છેતરપિંડી રાજે ઓનલાઈન ગેમિંગ માં નાણાં હારી જતા કરી હોવાનું તેના ફરિયાદી મિત્ર સામે કબૂલાત કરી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું... બાઈટ. હરેશ જેઠવા. ફરિયાદી મિત્ર વિઓ. હાલ તો પોલીસે મિત્રની મળેલી ફરિયાદમાં મિત્ર સામે કાર્યવાહી કરી છે. પરંતુ આ કિસ્સા ઉપરથી અન્ય મિત્રોએ પણ શીખ લેવાની અને એકબીજા ઉપર આંધળો વિશ્વાસ કરવા બાબતે શીખ લેવાની જરૂર લાગી રહી છે. જેથી વધુ કોઈ હરેશ જેવો મિત્ર રાજ જેવા મિત્રનો ભોગ ન બને અને નાણાં ગુમાવવાનો વારો ના આવે... દર્શલ રાવલ. Z મીડિયા અમદાવાદ...
0
comment0
Report
DRDarshal Raval
Aug 14, 2025 11:02:11
Ahmedabad, Gujarat:
ફીડ. લાઈવ કીટ cctv વોટ્સપ. એન્કર. જો તમે રિક્ષામાં મુસાફરી કરતા હોવ અને તમને અજોકતું લાગે કે કોઈના પણ શંકા જાય તો મુસાફરી કરતા ટાળજો. કેમ કે આવી જ રીતે મુંબઇ થી રક્ષાબંધન ઉજવવા માટે અમદાવાદ આવેલ એક મહિલાને કડવો અનુભવ થયો. જ્યાં રિક્ષામાં સવાર શખ્સો મહિલાના દાગીના ભરેલ પ્રશ્ન ચોરી કરી ફરાર થઈ ગયા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીના દિવસમાં પોલીસે ચોર ટોળકીને ઝડપી કાર્યવાહી કરી છે... વિઓ. મુસાફરોની નજર ચુકવી કિંમતી આભુષણો ભરેલ પર્સની ચોરી કરતી ગેંગ ઝડપાઇ મણિનગર પોલીસે બીજનોર રીક્ષા ગેંગને મુદ્દામાલ સાથે પકડી પડાઈ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો પોલીસ ગિરફતમાં રહેલ આ શખ્સોને જુઓ. આ શખ્સોના નામ છે રીક્ષા ચાલક અનીશ ઉર્ફે બાબુ હમીદભાઈ શેખ. દાણીલીમડા રહેવાસી. બીજો આરોપી મોહમદ હારૂન ઉર્ફે કિટાણુ મોહમદ ઐયુબ અંસારી સરસપુર નો રહેવાસી. ત્રીજો આરોપી અંસાર અહેમદ મોઈનુદ્દીન અંસારી વટવા નો રહેવાસી અને ચોથો આરોપી તૌફીક અહેમદ મોહરમઅલી મન્સુરી વટવા નો રહેવાસી. રક્ષાબંધન સમયે ભાઈને રાખડી બાંધવા આવતી મહિલાના દાગીનાની થઈ હતી ચોરી જે 4 શખ્સોની પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશન ખાતે મુંબઈના રહેવાસી એવા માંગીદેવી ગણપતલાલ મોતીલાલ ફરિયાદ આપી હતી કે રક્ષાબંધનને લઈને તેઓ ભાઈને રાખડી બાંધવા અમદાવાદ આવ્યા હતા. જ્યાં 9 ઓગસ્ટ સવારે મણીનગર રેલ્વે સ્ટેશનથી ગીતામંદીર બસ સ્ટેન્ડ સુધીમાં અજાણ્યા ઓટો રીક્ષાચાલક તથા રીક્ષામાં બેસેલા અજાણ્યા ત્રણ પેસેન્જરોએ તેમનું એક નાનુ ગુલાબી કલરનુ પર્શ જેમાં રાખેલ 1 સોનાની બંગડી, ગોકરુ બંગડી 4 જે ચારેય બંગડીનું વજન આશરે 10 તોલા છે. જેની કિંમત અંદાજે 10 લાખ ગણી શકાય તથા 2 મોતીની માળા વાળો-સોનાનો સેટ જે આશરે 4 તોલાનો જેની કિંમત 4 લાખ ગણી શકાય તથા ૩ સોનાની વિટી જે અડધા તોલાની જેની કિંમત 50 હજાર જેટલી ગણી શકાય તથા રોકડા રૂપીયા ૧૫૦૦૦/-જેટલા હતા. જે તમામ ની કિંમત અંદાજે 15 લાખ ગણી શકાય. જે તમામ વસ્તુની આ અજાણ્યા રીક્ષા ચાલક તથા રીક્ષામાં બેસેલા અજાણ્યા ત્રણ ઇસમોએ ચોરી કરી ભાગી ગયેલ છે. જે બાબતે ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી અને cctv ફુટેજની તપાસ કરી અને સર્વેલન્સ આધારે પોલીસે બાતમી આધારે ટોળકીને ઝડપી પાડી. બાઈટ. ડી પી ઉનડકટ. પીઆઇ વિઓ. પોલીસ ફરિયાદ મળતા પોલીસે તપાસ કરી જેમાં પોલીસ ને બાતમી મળેલ કે “એક ઓટો રીક્ષા જેનો નંબર GJ-27-W-8512 છે. જે રીક્ષા ચાલકે શરીરે કાળા કલરની ટી-શર્ટ તેમજ આર્મી કલરનુ ટ્રેક પહેરેલ છે. અને તે ઈસમે ચોરી કરેલ સોનાની બંગડી તથા સોનાનો સેટ તથા સોનાની વીંટી પોતાના કબ્જામાં રાખેલ છે. અને તે રીક્ષામા પાછળની બાજુમા તેના ત્રણ મળતીયા મિત્રો પણ બેઠા છે. અને સોનાના દાગીના વેચવા સારૂ ભૈરવનાથ ચાર રસ્તા થઈ શાહઆલમ દરવાજા તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે રીક્ષા ચાલક તથા તેની સાથેના તેના મળતીયા ત્રણ મિત્રો ચોર ઈસમોને પકડી પાડી ગુનાના કામે સોનાના દાગીનાના મુદ્દામાલ સાથે અટક કરેલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 4 યુપીના છે અને એકબીજાના સંપર્કમાં જ હતા. જેઓ વર્ષોથી ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. તો વધુ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ આરોપીઓમાં મુખ્ય આરોપી રીક્ષા ચાલક અનિશ સામે ચોરીના 8 ગુના દાખલ. મહોમદ હારુન સામે 5 અને અન્સાર સામે 5 ગુના અને તોફિક અહેમદ સામે 2 ગુણ દાખલ છે. તો પોલીસ તપાસમાં આરોપીઓ રેલવે સ્ટેશન અને જાહેર સ્થળ પર એકલ દોકલ મુસાફરોને ટાર્ગેટ કરતા. બાઈટ. ડી પી ઉનડકટ. પીઆઇ વિઓ. હાલ તો પોલીસે બીજનોરી ગેંગ ના 4 શખ્સોને ઝડપી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે. હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે પકડાયેલ શખ્સ અન્ય કેટલા ગુનામાં સામેલ છે. જે જાણવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી તપાસમાં વધુ શુ ખુલાસા થાય છે... દર્શલ રાવલ. Z મીડિયા અમદાવાદ...
0
comment0
Report
GKGovindbhai Karmur
Aug 14, 2025 11:02:06
Bhanvad, Gujarat:
*Update* ભાણવડ માં ગુન્હો કરતા પહેલા વિચારજો જાહેરમાં માફી માંગવી પડશે ગઈકાલે જાહેરમાં વેપારી વૃદ્ધને માર મારવાના બનાવના આરોપી ને પોલીસ એ જાહેરમાં માફી મગાવી મોટરસાયકલ વૃદ્ધને અડી જતા વૃદ્ધ દ્વારા ઠપકો આપતા યુવકે વૃદ્ધ વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી આ બનાવ અંગે ભાણવડ ના વેપારીઓ દ્વારા પોલીસ મથકે જાણ કરતા માર મારનાર નદીમ બુખારી નામના યુવકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આજે આરોપી યુવકને લઇ ભાણવડ પોલીસ દ્વારા યુવક ને જાહેરમાં માફી મંગાવી સરઘસ કાઢ્યું હતું બીજા કોઈ વ્યક્તિ આ પગલું ન ભારે તે માટે ભાણવડ પોલીસ એકશન મોડમાં આવી હતી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 14, 2025 10:35:26
Surat, Gujarat:
પ્રશાંત ઢીવરે અપ્રુવલ:વિશાલ ભાઈ નોંધ: વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે વિઝ્યુઅલ: નામકરણ, મોહલ્લા, આધારકાર્ડ, બાઈટ: ધારાસભ્ય, સ્થાનિકો PACKAGE એંકર:સુરતના રાંદેર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર, જે અત્યાર સુધી ''''પાકિસ્તાની મહોલ્લા'''' તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને ''''હિન્દુસ્તાની મહોલ્લા'''' કરી દેવામાં આવ્યું છે. આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી સ્થાનિકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે. વીઓ:1 વર્ષો પહેલા દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પાકિસ્તાનથી સુરતના રામનગર વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ વિસ્તારને ત્યારે ''''પાકિસ્તાની મહોલ્લા'''' નામ આપવામાં આવ્યું હતું, જે આજ સુધી ચાલતું આવ્યું હતું. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકો ઘણા સમયથી આ નામ બદલવાની માંગ કરી રહ્યા હતા.તેમનું કહેવું હતું કે ભારતમાં રહીને પોતાના વિસ્તારને ''''પાકિસ્તાની મહોલ્લા'''' તરીકે ઓળખાવવામાં તેમને શરમ અને અકળામણ થતી હતી. બાઈટ: ભીખાભાઈ બાબરીયા (સ્થાનિક) વીઓ:2 સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ તેમને પૂછતું કે તેઓ ક્યાં રહે છે અને તેઓ ''''પાકિસ્તાની મહોલ્લા'''' નામ લેતા, ત્યારે સાંભળનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતો અને તેમને પણ નિરાશા થતી. તેઓ માનતા હતા કે આપણે ભારતીય છીએ અને ભારતમાં રહીએ છીએ, તો આપણા વિસ્તારનું નામ પણ ''''હિન્દુસ્તાન'''' સાથે જોડાયેલું હોવું જોઈએ. સ્થાનિકોની આ વર્ષો જૂની માંગને ધ્યાનમાં લઈને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પહેલ કરી હતી. તેમણે 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ નામ બદલવા માટે પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ 17 ડિસેમ્બર, 2018ના રોજ સમિતિએ ઠરાવ પસાર કરીને નામ બદલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો હવે સત્તાવાર અમલ કરવામાં આવ્યો છે. બાઈટ: નરેશ આવજા (સ્થાનિક) બાઈટ: પૂર્ણેશ મોદી (ધારાસભ્ય) વીઓ:3 આ વિસ્તારમાં રહેતા લોકોના આધારકાર્ડ,વોટીંગ કાર્ડ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો પર પાકિસ્તાની મોહલ્લા નું સરનામું હતું. ત્યારે આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી તમામ લોકોના મહત્વના દસ્તાવેજો પર હવે પાકિસ્તાની મોહલના નામ હટી જશે અને તેના પર હિન્દુસ્તાની મોહલ્લા નું નામ લખવામાં આવશે. બાઈટ:પવન આસીજી (સ્થાનિક) બાઈટ: પૂર્ણેશ મોદી (ધારાસભ્ય) વીઓ:4 નવા નામકરણની તકતીનું અનાવરણ થયા બાદ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આજથી આ વિસ્તાર ''''હિન્દુસ્તાની મહોલ્લા'''' તરીકે ઓળખાશે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ અહીંના રહેવાસીઓના રેશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિકોની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
5
comment0
Report
SSSapna Sharma
Aug 14, 2025 10:33:29
Ahmedabad, Gujarat:
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો. યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડ ને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો. પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા દ્વારા લાંચ માંગણી, સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન ને રાઈફલ ટ્રેક ફાળવણી, ખાનગી કંપનીને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ફાળવણી, અગાઉ 2024 માં 240 કરોડની FD હતી. આજે માત્ર 90 કરોડની FD રહી. કયાં કારણોસર FD તોડવામાં આવી તેનો જવાબ આપવા જેવી બાબતોને લઇ સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાંસલર નીરજા ગુપ્તાએ સમગ્ર આક્ષેપોને નકાર્ય હતા. NSUI એ તેમની રજૂઆત સામે ઉકેલ લાવવા 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. WKT વીઓ- ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ કૌભાંડ સામે આવી રહ્યા છે. જે પૈકી સરકાર દ્વારા પસંદગી પામેલા સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા ના 75 લાખની લાંચ માંગણી હોય. કે પછી ગુજરાત યુનિવર્સિટી હસ્તક ની જમીનો પોતાના મળતી આવોને આપી દેવાનો મામલો હોય. તમામ સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. સ્વેતલ સુતરીયા સામે ફોજદારી ગુના હેઠળ ગુનો દાખલ કરવા પણ માંગ કરવામાં આવી બાઈટ- ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUI મોટી સંખ્યામાં પ્રદર્શનમાં એન એસ યુ આઈ કાર્યકરો જોડાયા હતા. એનએસયુઆઇના વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે NSUI એ લગાવેલા આક્ષેપો ને નીરજા ગુપ્તાએ નકાર્યા હતા. તેમણે જણાવ્યું કે જે કઈ રજૂઆત કરવામાં આવી છે તેમાંથી ઘણી બધી રજૂઆતો સામે એક્શન લઇ લીધા છે. યુનિવર્સિટીનો પોતાનો સત્તામંડળ છે તેમાં જ બધાની રજૂઆત થાય છે અને નિર્ણય લેવામાં આવે છે. બાઈટ - નીરજા ગુપ્તા, વાઇસ ચાન્સલર, ગુજરાત યુનિવર્સિટી ----------- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું નિવેદન ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો VC ને મળ્યા ગુજરાત યુનિવર્સિટીમાં એક સિન્ડિકેટ સભ્ય 75 લાખથી ખંડણી માંગવામાં આવી તેની ફરિયાદ હજુ સુધી નથી થઈ રાયફલ શૂટિંગ માટે જમીન ફાળવવાની વાતમાં પણ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો યુનિવર્સિટીમાં ફૂટ કોટ , ટેનિસ કોટ આપી દેવાની વાત હોય અમુક રિટાયર્ડ લોકોને 5 ઘી 2 લાખ સુધી પગાર આપવામાં આવે છે આ કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઇ કરાય તેમ નથી ભરતી પ્રક્રિયા શરૂ કરવા અમે માંગ કરી છે 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો માંગ નહીં સંતોષાય તો યુનિવર્સિટી બચાવવા મેદાનમાં આવીશું માંગ નહીં સંતોષાય તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધનું પણ એલાન આપીશું 25 કરોડનું બનેલું કન્વેક્શન સેન્ટર 35 કરોડ રિનોવેશ પાછળ ખર્ચ કરાયો સિન્ડિકેટ સભ્યો ભ્રષ્ટાચાર કરવા માટે જ આવ્યા છે : ઇન્દ્રવિજયસિંહ
6
comment0
Report
Aug 14, 2025 10:18:42
Rajula, Gujarat:
રાજુલા ત્રિરંઞા યાત્રા નુ નઞર પાલિકા દ્વાર ભવ્ય તાથી યોજાઈ હતી રાજુલા નઞર પાલિકા દ્વાર ત્રિરંઞા યાત્રા નુ આયોજન થયેલ હોય રાજુલા સેવા સદન થી યાત્રા નિકળી શહેર ના મુખ્ય માર્ગ પોલીસ ચોક હોસ્પિટલ ચોક થી શહિદ ચોક માર્કેટીંગ યાર્ડ પુર્ણ થઇ હતી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી નાયબ કલેકટર શ્રી મામલતદાર શ્રી યાર્ડ ચેરમેન શ્રી ખરીદ વેચાણ સંઘ ચેરમેન નગર પાલીકા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી તમામ સદસ્ય શ્રી ઓ ચેરમેન શ્રી ઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓ હિન્દ પરિષદ બજરંગ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો બીજેપી કાર્યકર્તાઓ જીલ્લા આગેવાન ચેતન ભાઈ શિયાળ રવુભાઇ ખુમાર બ્રહ્મ સમાજ ઘીરજમાઈ પુરોહિત પર્વ નઞર પાલિકાપ્રમુખ ચિરાગ બી જોષી યુવરાજ ભાઈ ચાદુ ઞૌરાગભાઇ મહેતા બકુલ ભાઈ વોરા તાલુકા બીજેપી આગેવાનો હાજર રહેલ
9
comment0
Report
GKGovindbhai Karmur
Aug 14, 2025 09:35:47
Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* ભાણવડ પંથકમાં ગૌ હત્યા કેસમાં સ્થાનિક પોલીસ ની કડક કાર્યવાહી.. સેવક દેવળીયા ગામે ગૌ હત્યા કેસના 4 આરોપીઓ નો પોલીસે વરઘોડો કાઢ્યો.. પોલીસ ને થોડા દિવસો પહેલા સેવક દેવળીયા ગામના કબ્રસ્તાન નજીક ગૌ માતા ના અવશેષો મળી આવ્યા હતા.. પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા ગૌ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.. પોલીસે ગૌ હત્યાના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી... ગૌ હત્યા કેસના આરોપીઓને તેમના જ ગામમાં વરઘોડો કાઢીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું..
14
comment0
Report
ARAlkesh Rao
Aug 14, 2025 09:26:35
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP -1408 ZK BNK HATYA AAROPI PKG સ્લગ -હત્યા આરોપી બનાસકાંઠાના વાવ તાલુકામાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટીનો ફેલાઈ છે. વાવના નળોદર ગામની સીમમાં એક ખેડૂતની ખેતરમાં ઘાતકી હત્યા થયેલી લાશ જોવા મળતા હડકંપ મચી ગયો હતો જોકે વાવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા જ ખેતરમાં કામ કરતો ભાગીયો ગાયબ હોવાથી પોલીસે તે દિશામાં તપાસ કરતા ભાગીયાએ જ ખેતર માલિકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ હત્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.જોકે હત્યારાની પૂછપરછ દરમિયાન ભાગીયાની પત્ની સાથે જ ખેતર માલિકના આડા સંબંધ હોવાથી ભાગીયાએ જ ખેતર માલિકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાવના નળોદરના ખેતર માલિક અભાજી ગોહિલની સોમવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વાવ પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મૃતક અભાજીની લાશને પોલીસે પોસ્મોર્ટમ માટે ખસેડીને ખેડૂતની હત્યાને લઈને તપાસ હાથ ધરી હતી જ્યાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનો શામળ ભીલ ગાયબ હોવાથી પોલીસને તેના ઉપર શક ગયો હતો.જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વાવ તાલુકાના બુકણા ગામના વતની અભાજી સુજાજી ગોહિલે નાળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી. જ્યાં સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગિયો શામળભાઇ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપરા ઉપરી ધા મારી ધાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.જેથી પોલીસે એલસીબી, એસઓજી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએ નાકા બંધી કરી હત્યારા ભાગીયાને ઝડપી લીધો હતો.જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે ખેતર માલિક અભાજી ગોહિલને ભાગીયા શામળ ભીલની પત્ની સાથે લાંબા સમયથી આડા સબંધ હતા. સાથે સાથે એના જે પાંચ બાળકો છે એને પણ આ ભાગીયા થી દુર કરી મળવા દેવામાં આવતાં ન હોવાથી ભાગીયાએ રાત્રે ખેતરમાં સુતેલા ખેતર માલિક અભાજીના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાઈટ-1-અક્ષયરાજ મકવાણા – જીલ્લા પોલીસ વડા, બનાસકાંઠા ( ખેડૂતની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે વિવિધ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી જ્યાં હત્યારા ભાગીયા શામળ ભીલને પોલીસે ઝડપી લીધો છે.) આ ઘટનાથી નળોદર ગામમાં ભારે ચકચાર મચી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ શું ખુલાસા થાય છે. તેના પર સૌની નજર રહેશે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
12
comment0
Report
DRDarshal Raval
Aug 14, 2025 09:26:30
Ahmedabad, Gujarat:
અમદાવાદ જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક નજીક Amc ના એસ્ટેટ વિભાગ દ્વારા દુકાન તોડવાનો મામલો સ્થાનિક દુકાનદાર ભાગ્યદેવ કરિયાણા ની દુકાન તોડતા માલિક એવા નમઁદાબેન કુમાવત એ તેના વિરોધ મા કયું અગ્નિસ્નાન પરિવાર મા અન્ય સભ્યો એ પણ આત્મદાહ ની કોશિશ કરી સમસ્ત વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરીને રેલી સ્વરુપે વટવા GIDC પોલીસ મા Amc વિરુદ્ધ રજુઆત કરવા રેલી સ્વરુપે પહોંચ્યા પોલીસ ની 10 થી વધુ ગાડી ઓ બંદોબસ્ત માટે સાથે આવી મહિલા 80 ટકા થી વધુ દાઝી જતા તેની સ્થિતિ અતંયત નાજુક થતા મામલો બીચકયો પોલીસ સ્ટેશનમાં હાજર વેપારી સાથે z મીડિયાની વાત જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી વેપાર ધંધા બંધ રહેશે અને આંદોલન શરૂ રહેશે. આત્મદાહ નો પ્રયાસ કરનાર દંપતીએ દુકાન રીનોવેશન કરાવી હતી રીબોવેશન બાદ amc ની ટીમ અવાર નવાર નાણાં ઉઘરાવવા ગઈ હોવાના આક્ષેપ આજે amc ની ટીમ વગર બંદોબસ્ત પહોંચી અને સમય ન આપતા દબાણ દૂર કર્યું એટલે દંપતીએ આ પગલું ભર્યું. વેપારી દબાણ દૂર કરવા આવેલ કર્મચારી સામે દુષપ્રેરણ ની ફરિયાદ દાખલ કરવા વેપારીઓની માંગ અગાઉ 3 વાર દુકાન તોડી હોવાના પણ લોકોના આક્ષેપ વિઝ્યુલ અને 121 આપ્યું 1 હિન્દી બાઈટ છે
13
comment0
Report
DRDarshal Raval
Aug 14, 2025 09:26:21
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન સલગ. વટવા gidc છેતરપિંડી ફીડ. લાઈવ કીટ
11
comment0
Report
KBKETAN BAGDA
Aug 14, 2025 09:26:16
Amreli, Gujarat:
સ્લગ- મેળાની મંજૂરી અટવાય લોકેશન- અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - એવીબી એપૃલ - ડેસ્ક તારીખ - 14/8/25 એન્કર....... અમરેલી જિલ્લામાં જન્માષ્ટમી તહેવારમા ધારી,સાવરકુંડલા, જાફરાબાદ,રાજુલા શહેરમાં 5 લોક મેળાના આયોજનના ઓપનિંગ બાદ આજ સુધી વહીવટી તંત્ર તરફથી મંજૂરી નથી મળી. વિઓ - 1 સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારોમાં આનંદ કરવા કરવા માટે લોક મેળાના આયોજન સૌથી વધુ કરવામા આવે છે અને હજારો લાખો લોકો મેળાઓમાં જાય છે ત્યારે અમરેલી જિલ્લા મથક અમરેલી શહેરમાં એક પણ મેળાનું આયોજન કરવામા આવ્યું નથી ધારી, સાવરકુંડલા,રાજુલા,જાફરાબાદ તાલુકા મથક પર મેળાના આયોજન કરવામાં આવ્યા છે ચકડોળ સહિતની મોટી રાઇટ્સ તૈયારી કરી ઉભી કરી દેવામાં આવી છે બીજી તરફ હજુ સુધી તંત્ર તરફથી કોઈને મંજૂરી મળી નથી જેના કારણે આયોજકોની ચિંતા વધી રહી છે બીજી તરફ મેળાના આનંદ માણવા આવતા લોકોને પણ બહાર જવું પડી શકે છે.સાવરકુંડલા શહેરમાં 2 મેળાના આયોજન થયા છે જેમાં 1 કાણકીયા કોલેજના ગ્રાઉન્ડ,2 જે.વી.મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ, ધારીમાં 1 મેળાનું આયોજન અને જાફરાબાદ કામધેનુ ગૌશાળાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત રાજુલા પૂંજાબાપુ ગૌશાળાના લાભાર્થે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજ સુધી કોઈ મોટી રાઈડ્સની મંજૂરી મળી નથી આરએનબી સહિત કમિટીના અલગ અલગ વિવિધ વિભાગોજ અભિપ્રાય આજ સુધી વહીવટી તંત્રને મળ્યા નથી જેના કારણે મંજૂરી અંગે મામલો અટવાયો છે અભિપ્રાય કેવા પ્રકારના આવે છે અને ક્યારે આવે છે તેના ઉપર તંત્ર દ્વારા નિર્ણય લેવાશે. બાઈટ - 1 - મેહુલ બરાસરા - પ્રાંત અધિકારી - રાજુલા ફાઇનલ વિઓ....... અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં 2 લોક મેળાના સૌથી મોટા આયોજન કરવામાં આવતા પરંતુ નવા નોટિફિકેશન નીતિ નિયમોના કારણે અમરેલીના મેળા બન્ધ થયા છે હવે માત્ર સાવરકુંડલા,ધારી,રાજુલા, જાફરાબાદ આ 4 તાલુકામાં 5 મેળાના આયોજન કરવામા આવ્યા છે પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ મંજૂરી હજુ સુધી મોટી રાઈડ્સની મળી નથી જેથી તંત્ર દ્વારા આયોજકોને લેખિતમાં જાણ કરવામાં આવી છે મંજૂરી ન મળે ત્યાં સુધી મોટી રાઈડ્સ શરૂ કરવામાં ન આવે બાકી અણ બનાવ બનશે તો પોલીસ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે હાલ મેળાના આયોજન ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે મંજુરી વગર મોટી રાઈડ્સ શરૂ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
comment0
Report
RMRaghuvir Makwana
Aug 14, 2025 09:00:17
Botad, Gujarat:
DATE-14-08-2025 SLUG-1408 ZK BTD TADAMAR TAIAYRI FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK એન્કર સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિરમાં આ વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ શુભ દિવસે વહેલી સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે મંદિરમાં મંગળા આરતી, અન્નકૂટ દર્શન, અને શણગાર દર્શન જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, ભક્તો માટે રાસ-ગરબા અને ખાસ મટકી ફોડ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર ૩૦ ફૂટ ઊંચી મટકી રહેશે, જેને ફોડવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરથી સાંજ સુધી પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભક્તોને આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણ પૂરૂ પાડશે. આ ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે મંદિરના પરિસરમાં હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેથી મોટી સંખ્યામાં આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે અને તેઓ આ પવિત્ર તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકે. બાઈટ-વિવેકસાગર સ્વામી-કોઠારી બાઈટ-પ્રકાશ સોલંકી હરિભક્ત
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:46
Vapi, Gujarat:
लोकेशन – धरमपुर गुजरात एंकर: पार-तापी नदी जोड़ परियोजना को लेकर उठे विवाद का माहौल आज धरमपुर में गर्म हो गया है। परियोजना के विरोध में आदिवासी संघर्ष समिति द्वारा भव्य महारैली आयोजित की गई, जिसमें बड़ी संख्या में प्रभावित आदिवासी शामिल हुए। धरमपुर चौकड़ी पर बिरसा मुंडा की प्रतिमा को फूलहार अर्पित कर रैली का शुभारंभ किया गया। इस महारैली में वांसदा के विधायक आनंद पटेल और विपक्ष के नेता अमित चावड़ा भी मौजूद रहे, वहीं आदिवासी कांग्रेस के राष्ट्रीय अध्यक्ष विक्रांत भूरिया भी दिल्ली से विशेष रूप से पहुंचे। रैली के दौरान अमित चावड़ा ने बीजेपी सरकार पर सीधा हमला बोलते हुए उसे झूठी सरकार कहा। तो आनंद पटेल ने साफ शब्दों में कहा— >; "जब तक श्वेत पत्र जारी नहीं होगा, तब तक यह आंदोलन नहीं रुकेगा।" महारैली को लेकर पूरे धरमपुर में कड़ा पुलिस बंदोबस्त किया गया है। धरमपुर में राजनीतिक आंदोलन के नारे गूंजते रहे। आनंद पटेल ने इस मौके पर स्थानीय सांसद धवल पटेल को जेठालाल, जेठालाल कहकर संबोधित किया और कहा कि उन्हें एसी ऑफिस से बाहर निकलकर गरीब आदिवासियों की आवाज बनना चाहिए। बाइट: आनंद पटेल, विधायक, वांसदा बाइट: अमित चावड़ा, विपक्ष के नेता बाइट: विक्रांत भूरिया, राष्ट्रीय अध्यक्ष, कांग्रेस आदिवासी प्रकोष्ठ निलेश जोशी जी मीडिया धरमपुर गुजरात।
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:33
Vapi, Gujarat:
એન્કર- પાર-તાપી નદી જોડાણ પ્રોજેક્ટને લઈને ઉઠેલા વિવાદનો માહોલ આજે ધરમપુરમાં ગરમાયો છે. પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયા છે. ધરમપુર ચોકડી ખાતે બિરસા મુન્ડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી. તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરીયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરતાં તેને જુઠ્ઠી સરકાર ગણાવી. તો અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે— "જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં." મહારેલીને લઈને સમગ્ર ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગૂંજાઈ રહ્યા હતા. જ્યાં સુધી શ્વેત પત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી આદિવાસીઓનો આ વિરોધ અટકશે નહીં તો આ પ્રસંગે વાંસદા ના ધારાસભ્ય આનંદ પટેલે સ્થાનિક સાંસદ ધવલ પટેલને જેઠાલાલ અને જેઠાલાલ કહીને સંબોધ્યા હતા અને એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગરીબ આદિવાસીઓના વારે આવવા જણાવ્યું હતું.. બાઈટ :આનંદ પટેલ, ધારાસભ્ય, વાંસદા બાઈટ-અમિત ચાવડા , વિરોધ પક્ષ નેતા બાઈટ-વિક્રાંત ભુરિયા , રાષ્ટ્રીય કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:27
Vapi, Gujarat:
એન્કર- વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં આજે પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને લઈને માહોલ ગરમાયો છે. જ્યાં એક તરફ સરકાર અને સાથે જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ વાત મુદ્દે સ્પષ્ટતા કરી છે અને કેન્દ્ર સરકારે લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને ડીશ કંટીન્યુ કરવામાં આવ્યો છે જોકે તેમ છતાં હજુ પણ આ મામલો ગરમાઇ રહ્યો છે . ધરમપુરના વિવિધ આદિવાસી સંગઠનો અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓ વાત માનવા તૈયાર નથી અને ડેમ પ્રોજેક્ટના વિરોધમાં આજે મહારેલી યોજાઇ છે. સમગ્ર નવસારી અને વલસાડ થી મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર ઉમટ્યા છે તેઓને એક જ માંગ છે કે જ્યાં સુધી ભારત સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી આ આંદોલન નહીં અટકે જેને લઈને ધરમપુર નો માહોલ ગરમાયો છે વલસાડ જિલ્લાનું પોલીસ તંત્ર આ મામલે એલર્ટ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ લો ધરમપુર ચાર રસ્તા પર ખડકી દેવામાં આવ્યો છે ત્યારે vtv એ સ્થાનિક આગેવાનો સાથે સીધી વાત કરી છે.. નિલેશ જોશી ટિક ટેક વિથ સ્થાનિક આગેવાન .
12
comment0
Report
Independence Day
Advertisement
Back to top