Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
અમદાવાદમાં નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન, ગણેશ વિસર્જન માટે કડક બંદોબસ્ત!
AKArpan Kaydawala
Sept 04, 2025 09:01:54
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેર પોલીસ અંતર્ગત આવતા ગુજરાત યુનિવર્સીટી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના નવા બનેલા ભવનના ઉદ્ઘાટન બાદ આજે શહેર પોલીસ કમિશનર દ્વારા બંને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં આગામી ગણેશ વિસર્જન દરમ્યાન શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે એમ પોલીસ કમિશનરે જણાવ્યું. જે દરમ્યાન srp ની 15 કંપની અને 1 કંપની crpf ની પણ રાખવામાં આવશે. Cp જીએસ મલિકે હાલમાં ચાલી રહેલી નમ્બર પ્લેટ અને બ્લેકફિલ્મ અંગેની કાર્યવાહીમાં 190 લોકો સામે કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું. શહેર પોલીસ વડાએ ઝી 24 કલાકે પૂછેલા પ્રશ્નના જવાબમાં એ વાત પર પણ ભાર મુક્યો કે આ કર્યવાહીમાં કોઈજ ભેદભાવ નથી રખાઈ રહ્યો, પોલીસ સ્ટાફ હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાઈ રહી છે. જે આગામી દિવસમાં પણ યથાવત રહેશે. બાઈટ : જી એસ મલિક , પોલીસ કમિશનર - અમદાવાદ
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 04, 2025 11:33:53
Ahmedabad, Gujarat:
બ્રેકિંગ MS યુનિવર્સિટી કુલપતિ વિવાદમાં કોંગ્રેસનો મોટો આરોપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું તીખું નિવેદન ભાજપના કુલપતિ શ્રીવાસ્તવની માહિતી બહાર આવી શ્રીવાસ્તવની બુંદેલખંડની ડિગ્રી અને પદવી ખોટી છે - મનીષ દોશીનો દાવો શૈક્ષણિક લાયકાતને લઈને સ્થાનિક સંગઠનોએ અનેક રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ સરકાર તરફથી કોઈ બોલવા તૈયાર નથી રાજ્યમાં કેટલી યુનિવર્સિટીઓમાં ખોટી પદવીવાળા કુલપતિઓ છે? તપાસની માંગ - મનીષ દોશી શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયોની તપાસ થાય - કોંગ્રેસની માંગ ખોટી પદવી મામલે MS યુનિવર્સિટીએ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ - મનીષ દોશી બાઇટ મનીષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
AKAshok Kumar
Sept 04, 2025 11:11:13
Junagadh, Gujarat:
જુનાગઢ.. માંગરોળમાં મકાન ધરાસાઈ નો મામલો માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા નું નિવેદન ઘટનાની જાણ થતા ચીફ ઓફિસરને સ્થળ પર કરાયા રવાના કલેકટર કચેરી ખાતે મીટીંગ માંથી ધારાસભ્ય માંગરોળ જોવા રવાના જુના જર્જરીત મકાનો ઉતારવા ધારાસભ્ય સરકારને કરશે રજૂઆત મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં કરાશે રજૂઆત બાઈટ ભગવાનજી કરગથિયા ધારાસભ્ય માંગરોળ અશોક બારોટ જૂનાગઢ
6
comment0
Report
JBJayendra Bhoi
Sept 04, 2025 11:11:08
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: પંચમહાલ ના ઘોઘમ્બા નો કરાડ ડેમ ઓવર ફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા સર્જાયા નયનરમ્ય દ્રષ્યો કરાડ ડેમ ના ઉપરવાસ એવા ઘોઘંબા અને બારીયા તાલુકા માં ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો ડેમ માં 900 ક્યુસેક વરસાદી પાણી ની આવક થતા ડેમ ઓવરફ્લો થયો
5
comment0
Report
CPCHETAN PATEL
Sept 04, 2025 10:51:22
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ સુરત પોલીસની 22 નવી જનરક્ષક તથા 30 નવી બોલરો ગાડીઓનું ફલેગ ઓફ કરવામાં આવ્યું સુરત પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતેથી ફલેગ ઓફ કરવામાં આવ્યું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી બોલરો ગાડીઓને ફલેગ ઓફ કરવામાં આવ્યું હર્ષ સંઘવી સ્પીચ શરૂ...... હું આજે સુરતમાં છું સવારથી જ અનેક ગણપતિ મંડપોમાં જઈને આવ્યો તમામ ગણપતિ ભક્તોએ સુરત પોલીસનો આભાર માન્યો છે રાત્રે ગણપતિ મંડપમાં ચોરી થાય અને ગણતરી કલાકમાં પોલીસ તેમને પકડી લે જે પોલીસની કામગીરી બિરદાવા લાયક છે હર્ષ સંઘવી સ્પીચ પૂર્ણ......
7
comment0
Report
GDGaurav Dave
Sept 04, 2025 10:51:17
Rajkot, Gujarat:
SLUG - 0409ZK_LIVE_RJT_GST_CHAMBER REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્ર સરકારના GST સ્લેબના ફેરફારના નિર્ણયને આવકર્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીમાં આવેલા આ સ્લેબમાં ફેરફારથી રાજકોટના ઉદ્યોગોને ફાયદો થશે. MSME ઉદ્યોગોને જીએસટીમાં ફેરફાર કરવામાં આવતા ખૂબ જ ફાયદો થશે. નાના ઉદ્યોગોની સ્થિતિ ટ્રમ્પના ટેરીફના કારણે વધારે ખરાબ થઈ હતી. જે જીએસટીના આ ફેરફારના કારણે થોડી રાહત મળશે. જોકે નાના ઉદ્યોગોને હજુ ત્રણ મહિના જેટલો સમય લાગશે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં થઈ રહેલી ગુચવણનું સોલ્યુશન આવી શકશે. બાઈટ - વી. પી. વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ (હિન્દી બાઈટ પણ ઉતારી છે)
6
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 04, 2025 10:51:12
Modasa, Gujarat:
સ્લગ- પાલિકા સંકલન એન્કર:- રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સંકલન બાદ હવે નગરપાલિકા સંકલન બેઠકનું નવતર આયોજન શરૂ કરાયું છે જેના ભાગરૂપે મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતી કુલ 8 નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વી.ડી. ઝાલા અને રમણલાલ વોરા પણ ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ રિવ્યુ મીટિંગ દરમિયાન નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામો, અટવાયેલા પ્રોજેક્ટ્સ તેમજ આગામી સમયમાં શરૂ થનારા નવા કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રત્યેક નગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓએ તેમના વિસ્તારમાં આવેલી સમસ્યાઓ અને જરૂરિયાતો રજૂ કરી હતી. મુલાકાતના અંતે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને વિકાસ કાર્યોમાં તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાઈટ - નીરજભાઈ શેઠ - પ્રમુખ,મોડાસા નગરપાલિકા મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
4
comment0
Report
JBJayendra Bhoi
Sept 04, 2025 10:15:22
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: પંચમહાલ સહિત મધ્ય ગુજરાતમાં નામના ધરાવતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં મોટા ભ્રષ્ટાચાર ના આક્ષેપ ડિપાર્ટમેન્ટ શરૂ થાય એ પહેલા જ પીએચડી ની ડિગ્રી ની લ્હાણી કરાઈ હોવા ના કોંગ્રેસ ના આક્ષેપ લાઈબ્રેરી સાયન્સ ના વિદ્યાર્થીઓ ના માધ્યમ થી જાણવા મળ્યું છે કે આ કોર્સ માં પોસ્ટ ગ્રેજ્યુએશન હમણાં થોડા મહિના પહેલા જ શરૂ થયુ છે પણ 4 થી 5 વિદ્યાર્થીઓ એના પહેલા જ ડોક્ટરેટ ની ડિગ્રી મેળવી લીધી હતી કોંગ્રેસ ના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ ગોધરા માં પ્રેસ કોન્ફરન્સ કરી યુનિવર્સિટી સામે લગાવ્યા ગંભીર આક્ષેપ યુનિવર્સિટીની સ્થાપના ને 10 વર્ષ થયાં છતાં હઝુ મોટાભાગ ના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યાઓ પર ચાલે છે કુલ 3 બિલ્ડીંગ માં 12 જેટલા ડિપાર્ટમેન્ટ ચાલે છે યુનિવર્સિટી માં મોટાભાગના કોર્સ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ચલાવાય છે યુનિવર્સિટી ખૂબ દૂર હોવા થી વિદ્યાર્થીઓ ને ખૂબ જ તકલીફો પડે છે કોંગ્રેસ પ્રવક્તા ના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સામે થયેલ આક્ષેપો થી શિક્ષણ જગત માં ખળભળાટ
6
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 04, 2025 10:15:16
Vadodara, Gujarat:
એન્કર: ગુજરાત રાજ્યના રાજ્યપાલએ છોટાઉદેપુરના ટીમબી ગામે આદિવાસી સમાજના પરિવાર સાથે રાત્રિ રોકાણ કરી સાથે દેશી ભોજન કર્યું. સાથે બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને માહીતી આપી અને ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે અપીલ કરી. વી. ઓ છોટાઉદેપુરના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી અને રાસાયણિક ખાતરનો ઉપસંયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને તેના શું ફાયદાઓ થાય જેના વિશે ખેડૂતોને માહિતી આપી સાથે જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી માટે જીવાઅમૃત બનાવની રીત વિશે માહિતી આપી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યોને પણ પ્રેરણા પુરી પાડવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો જિલ્લાના સાસંદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. વી. ઓ રાજ્યપાલ દ્વારા ટીમ્બી ગામે આદિવાસી ખેડૂતને પ્રફુલ રાઠવાના ઘરે ત્યાં રાત્રિ રોકાણ કરી આદિવાસી પરિવાર સાથે દેશી ભોજન કર્યું હતું ટીમ્બી ગામના પ્રફુલ રાઠવા સાથે રાજયપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચોઓ કરી હતી અને પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની માહિતી લીધી આદિવાસી પરિવારના ઘરે રાત્રી રોકાણ કરતા આદિવાસી પરિવારમાં ખુશી જોવામળી હતી બાઈટ : પ્રફુલ રાઠવ. ટીમ્બી ખેડૂત
14
comment0
Report
GDGaurav Dave
Sept 04, 2025 10:05:58
Rajkot, Gujarat:
SLUG - 0409ZK_LIVE_RJT_GST REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - કેન્દ્ર સરકારના GST કાઉન્સિલના નિર્ણયને રાજકોટના ઉદ્યોગકારોએ આવકર્યો છે. રાજકોટના ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર દ્વારા GST સ્લેબમાં મોટા ફેરફાર કર્યા તેની ખુશી વ્યક્ત કરી હતી. 12 ટકા અને 28 ટકાનો સ્લેબ હટાવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉદ્યોગોને બુસ્ટ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. GST સ્લેબના ફેરફારને લઈ એન્જિનિયરિંગ એસોસિએશનને નિર્ણય આવકર્યો હતો. રાજકોટને એન્જિનિયરિંગ હબ માનવામાં આવે છે. રાજકોટ એન્જીન્યરીંગ સાથે જોડાયેલ ઉધ્યોગપતિઓએ કહ્યું વડાપ્રધાને દિવાળી ગિફ્ટ આપી છે. રાજકોટના ઉદ્યોગોને નવું બુસ્ટ મળશે. રાજકોટ ઑટો મોબાઇલ્સ હબ ગણવામાં આવે છે જે GST સ્લેબનો 28માંથી 18 ટકામાં સમાવેશ થયો છે. સાથે જ કૃષિ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.. ટ્રેક્ટરની જેમ ડીઝલ એન્જિન કૃષિ પ્રોડક્ટ્સ સમાવેશ થાય તેવી આશા વ્યક્ત કરી છે. GSTના બે સ્લેબ જ રહ્યા તે ફાયદા કારક છે. ડીઝલ એન્જીનને કૃષિ પ્રોડક્ટમાં સમાવેશ કરવા માંગ કરી છે. જવેલરી ઉદ્યોગોને GST ઘટવાને કારણે બુસ્ટ મળશે. સ્ટેશનરીમાં GST કાઢવામાં આવ્યો જેનાથી મોટાભાગના લોકોને ફાયદો થશે... *ચોપાલ - ગૌરવ દવે* *બાઈટ - નરેન્દ્ર પાંચાણી, પ્રમુખ, રાજકોટ એન્જીનીયરીંગ એસો* (હિન્દી) *બાઈટ - પિયુષ પરસાણા, ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ* (હિન્દી) *બાઈટ - આશિષ સરધારા, કૃષિ ઉદ્યોગકાર* (હિન્દી)
14
comment0
Report
GPGaurav Patel
Sept 04, 2025 10:05:52
Ahmedabad, Gujarat:
ઘેડ વિસ્તાર ની નદીઓ માં વરસાદી પાણી થી પૂર્ણ આવે છે નદીઓ નું પાણી આવે તો દરવાજા દરિયા બાજુ ખુલે તેવું હતી ઘેડ વિકાસ સમિતિ દૂર કરી દેવામાં આવી જેથી હવે સંભાળવા વાળુ કોઈ નથી આ સરકાર દરવાજા પાસે દીવાલો ચણી છે ઘેડ ના સ્થાનિકો પ્રશ્નો ને વાચા આપવા કોઈ સાંભળવા તૈયાર નથી ઘેડ ના વિસ્તાર 35 વર્ષ માં પાંચ ગણો વધી ગયો છે 1500 કરોડ ના વિકાસ કાર્યો ઘેડ વિસ્તાર માટે જાહેર કર્યા જેમાંથી 31 કરોડ ના કામો મંજૂર કર્યા છે ઘેડ વિસ્તાર બાબતે સરકાર ગંભીર નથી બાઇટ જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
13
comment0
Report
GPGaurav Patel
Sept 04, 2025 10:05:47
Ahmedabad, Gujarat:
જયનારાયણ વ્યાસ નું નિવેદન રાહુલ જી એ શરૂઆત થી ગબ્બરસિંહ GST ગણાવાયો હતો. વર્ષો સુધી સરકારે ટેક્સ વસૂલ્યો અને હવે ટેક્સ માં રાહત આપી ધનિકો માટે ની આ સરકાર છે , વિપક્ષ દ્વારા જે ધોંસ બોલવામાં આવી એટલે બચાવ ની સ્થિતિ માં ના રહેતા GST ના ઘટાડો કર્યો સુધારા જાહેર કર્યા તેમને અમે આવકારીએ છીએ સુધારા જાહેર કરી જશ ખાંટવાનો કારસો છે જાહેરાત થી કામ નથી પત્યું ખરેખર નાગરિકો ને લાભ મળશે કે નહીં તે જોવાનું છે નવા ટેક્સ સ્લેબ ને કારણે રાજ્યો ને નુકસાની ના પૈસા પણ આપવાના હજુ બાકી છે વૈભવી ઘર મારી મળેલા 40% હિસ્સો જે રાજ્યો ને આપવાનો હોય છે તે તાત્કાલિક અસર થી મળવો જોઈએ નવા સ્લેબ ને કારણે જે રાજ્યો ને નુકશાન થવાનું છે તેની ચર્ચા થવી જોઈએ માધ્યમ વર્ગ ને રાહત આપવામાં આવી છે તેમને લાભ મળવો જોઈએ જીએસટી ના સ્લેબ અંગેની માંગ વિપક્ષની હતી બાઇટ જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
12
comment0
Report
RMRaghuvir Makwana
Sept 04, 2025 10:05:41
Botad, Gujarat:
DATE-04-09-2025 SLUG-0409 ZK BTD HOMGARD COMANDER FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA એન્કર. બોટાદ જિલ્લા હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી વાહનમાં દારૂની ખેપ મારતાં ઝડપાયા, અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતા સમયે આબુથી દારૂ સરકારી ગાડીમાં લઈને આવતા બોટાદ પહોંચતાં જ LCBએ ત્રણેય શખ્સોને ઝડપી લોકપ હવાલે કર્યા.. વીઓ. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાતાં ચકચાર મચી છે. કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારુ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતાં જ LCBએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને શહેરનાં ખસ રોડ મિલેટ્રી રોડપર થી ઝડપી પાડ્યા હતા. વીઓ. બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવ્યું હતું અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ૨૫ બોટલ અને બિયરના ૭૬ ટીન જપ્ત કર્યો છે. આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત હોમગાર્ડ જવાનો મળી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી કુલ ₹1,00,060નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. વીઓ. ડિવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે બોટાદ LCBના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી.સોલંકી અને તેમના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, બોટાદ જિલ્લા હોમગાર્ડના સરકારી વાહન ટાટા સુમો (રજી. નંબર GJ-01-GA-0224)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો છે. આ વાહન અંબાજી ખાતે બંદોબસ્તમાં ગયેલા હોમગાર્ડ જવાનોના બીલની ચુકવણી કરીને પરત ફરી રહ્યું હતું.વાહનની તલાશી લેતાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળ્યો, સરકારી વાહન હોવાથી ટાટા સુમોને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું નથી.આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ આ જથ્થો આબુથી લાવ્યા હતા ત્રણેય આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 98(2), 116-બી અને 81 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાઈટ - 1- મહર્ષિ રાવલ - ડિવાયએસપી બોટાદ.
12
comment0
Report
HBHimanshu Bhatt
Sept 04, 2025 10:05:24
Morbi, Gujarat:
Slug 0409ZK_MRB_RUPAL_TAKOR Format PKG Reporter HIMANSHU BHATT Feed 0409ZK_MRB_RUPAL_TAKOR Date 04/9/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર મોરબીમાં આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં 76 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે “એક બેડ મા કે નામ” અભિયાન શરૂ કર્યું છે તેને દેશ અને દુનિયામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેથી હાલમાં સમગ્ર દેશમાં “એક બેડ મા કે નામ 2.0” અભિયાન શરૂ કર્યું છે અને ખાસ કરીને સાંસદે એવી ટકોર કરી હતી કે, “દરેક વ્યક્તિની અંત્યેષ્ઠીમાં લાકડાની જરૂર પડે જ છે. જે વાતને ધ્યાને રાખીને વૃક્ષારોપણ કરવામાં આવે તે જરૂરી છે અને જે વૃક્ષારોપણ ન કરે તેની નોંધણી કરવી જોઈએ અને જે વૃક્ષારોપણ ન કરે તેની અંત્યેષ્ઠી ટાયરથી કરવી જોઈએ.” વીઓ કોરોનાના કપરા કાળ દરમિયાન લોકોએ ઓક્સિજન અને વૃક્ષોની શું કિંમત છે અને શું જરૂરિયાત છે તે સારી રીતે સમજી લીધું હતું તેમ છતાં પણ વૃક્ષારોપણને જોઈએ તેવું પ્રાધાન્ય હજુ પણ લોકો આપતા ન હોય તેવું જોવા મળે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર વૃક્ષારોપણ થાય છે આટલું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળી રહે છે ત્યારે ભારત દેશની અંદર “એક પેડ માં કે નામ 2.0” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં જિલ્લા કક્ષાના 76 માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકરના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના કલેકટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ તકે વન વિભાગના અધિકારી અને ધારાસભ્ય દેથળીયા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેના માટે અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વૃક્ષારોપણ માટે સરકાર અને સરકારી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી તેની સાથોસાથ રામાયણના પ્રસંગને યાદ કરીને લંકામાં હનુમાનજી ગયા હતા ત્યાં જે ઘર પાસે તુલસીનો ક્યારો હતો તે સજ્જનનું ઘર છે તેમ સમજીને તેમની સાથે વાત કરી હતી જેથી દરેક લોકો પોતાના ઘરની અંદર તુલસી ક્યારો રાખે અને તેની સાથેસાથ વૃક્ષારોપણ કરે તેવી વાત કરી હતી. આ ઉપરાંત દરેક લોકોને અંત્યેષ્ઠી સમયે લાકડાની જરૂર પડતી જ હોય છે ત્યારે કમસેકમ પોતાની અંત્યેષ્ઠી માટે જરૂરી લાકડા મળી રહે તેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે તેવી અપીલ કરી હતી અને જે લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેની શક્ય હોય તો મહાપાલિકા કક્ષાએ તેની નોંધણી કરવામાં આવે અને જે લોકોએ વૃક્ષારોપણ ન કર્યું હોય તેમની અંત્યેષ્ઠીની વિધિ માટે લાકડા નહીં ટાયર આપવામાં આવે તેવી ટકોર કરી હતી અને તેઓએ આ વિચાર મંચ ઉપરથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તેના માટે રજૂ કર્યો હતો. બાઈટ 1: પરસોતમભાઈ રૂપાલા, સાંસદ, રાજકોટ બાઇટ 2: યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ
13
comment0
Report
DPDhaval Parekh
Sept 04, 2025 10:04:41
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS AASHA VIRODH નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારી જિલ્લામાં કાર્યરત આશા વર્કર બહેનોએ ડિજિટલ કામગીરીનો વિરોધ કરી આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા. સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી વહેલી તકે સક્ષમ સ્માર્ટ ફોન આપી તાલીમ યોજવા તેમજ તેમના વેતનમાં પણ વધારો કરવાની માંગણી કરી છે. વી/ઓ : નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત જિલ્લાના 300 થી વધુ ગામડાઓમાં એક હજારથી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર મહિલાઓ કાર્યરત છે. વર્ષોથી કાર્યરત આ મહિલાઓ નવજાત શિશુ તેમજ ગર્ભવતી માતાના ઘરે જઈ તેમની આરોગ્યની માહિતી મેન્યુઅલી કરતી આવી હતી. પરંતુ ડિજિટલ યુગમાં આરોગ્ય વિભાગે પણ કામગીરીને ડિજિટલ બનાવી છે અને આશા વર્કરની નવજાત શિશુ, ગર્ભવતી માતાના ઘરની મુલાકાત સહિતની તમામ કામગીરી TAKO મોબાઇલ એપ્લિકેશનમાં ફોટો સાથે માહિતી અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. જેની અમલવારી આગામી 1 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ જિલ્લાની ઘણી આશા વર્કરો પાસે યોગ્ય સ્માર્ટ ફોન પણ નથી. ઘણી જગ્યાએ પ્રોપર નેટવર્ક પણ આવતું નથી અને આશા વર્કર મહિલાઓને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની પણ યોગ્ય માહિતી નથી. જેથી જિલ્લાની 1000 થી વધુ આશા વર્કર મહિલાઓએ ડિજિટલ ડોક્યુમેન્ટેશનનો વિરોધ કર્યો છે. સાથે જ આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે 100 થી વધુ આશા વર્કરોએ ભેગા થઈ ધરણા કર્યા હતા. જેની સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રંગુનવાલાને આવેદનપત્ર આપી યોગ્ય સ્માર્ટફોન આપે પછી જ ડિજિટલ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. જેની સાથે વર્ષોથી કામ કરી રહેલી આશા વર્કરોને લઘુત્તમ વેતન પણ મળતું નથી અને જો 1, ઓક્ટોબરથી ડિજિટલ કામગીરી કરવામાં ન આવે તો તેમનું ઇન્સેન્ટિવ પણ અટકાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેના ઉપર પણ વિચાર કરવામાં આવે અને આશા વર્કરોના વેતનમાં વધારો કરવામાં આવે એવી માંગ કરી છે. બાઈટ : કોમલ પરમાર, આશા વર્કર, ચીખલી બાઈટ : મધુ પટેલ, આશા વર્કર, નવસારી
13
comment0
Report
LJLakhani Jaydeep
Sept 04, 2025 10:04:10
Dwarka, Gujarat:
विओ 01:- यात्राधाम द्वारका में वामन जयंती के दिन ''''विराट विजय दिन'''' का पर्व मनाया गया। इस मौके पर, ठाकुरजी को वामन अवतार का श्रृंगार कराया गया। मंदिर पर नया ध्वज फहराया गया और विशेष आरती भी की गई। यह दिन 1965 की एक घटना की याद दिलाता है जब पाकिस्तान ने गलत इरादे से द्वारकाधीश मंदिर को निशाना बनाकर रात में द्वारका पर 156 बम फेंके थे। हालांकि, ठाकुरजी की कृपा से एक भी बम नहीं फटा और द्वारका नगरी को कोई नुकसान नहीं हुआ। इसी घटना को हर साल ''''विराट विजय दिन'''' के रूप में वामन जयंती के दिन मनाया जाता है। बाइट :- निहार पढियार, पंडित द्वारकाधीश जगत मंदिर, द्वारका विओ 02 :- 1965 में वामन जयंती के दिन ही पाकिस्तान की नौसेना ने द्वारकाधीश मंदिर को तबाह करने के इरादे से द्वारका पर बमबारी की थी। लेकिन भगवान द्वारकाधीश की कृपा से एक भी बम नहीं फटा और द्वारका नगरी सुरक्षित रही। इसी वजह से, हर साल वामन जयंती के दिन द्वारकाधीश मंदिर में ''''विराट विजय दिन'''' मनाया जाता है। बाइट :- प्रो.जयप्रकाश नारायण द्विवेदी, निदेशक, द्वारकाधीश संस्कृत अकादमी एवं इंडोलॉजिकल रिसर्च इंस्टीट्यूट विओ 03 :- इस दिन जगद मंदिर में ठाकुरजी को वामन स्वरूप का श्रृंगार किया गया, विशेष आरती की गई, और विष्णु सहस्रनाम के पाठ हुए। साथ ही, मंदिर के शिखर पर ध्वजारोहण भी किया गया। गुगळी ब्रह्म समाज हर साल वामन जयंती के दिन मंदिर पर ध्वजारोहण करता है। पौराणिक कथा के अनुसार, जिस तरह भगवान वामन ने राजा बली का अहंकार तोड़ा था, उसी तरह भगवान द्वारकाधीश ने पाकिस्तान का अहंकार तोड़ा था। इस बमबारी के अवशेष द्वारका के संस्कृत अकादमी के संग्रहालय में रखे गए हैं। video :- https://we.tl/t-XtSQUVc51b
11
comment0
Report
Advertisement
Back to top