Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
180016

लाहौर में लश्कर-ए-Taiba महिला शाखा के बड़े कार्यक्रम पर फंडिंग पर सवाल

RVRajat Vohra
Feb 12, 2026 06:05:34
Jammu,
Location - Lahore Pakistan A massive gathering under the banner of TAYYIBAT, the Lashkar-E-Taiba women's wing, was reportedly held at Aiwan e Iqbal Complex, Lahore. The event was reportedly led by LeT women’s wing leader & General Secretary Iffat Saeed. Wives of several senior LeT commanders were reportedly present. Such platforms function as indoctrination and recruitment hubs, not social gatherings. Slogans supporting jihad and targeting kufars were reportedly raised openly. The scale of the gathering and the infrastructure involved raises serious questions about funding sources and financial backing.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 12, 2026 08:02:46
Surat, Gujarat:એકર ઓઇલના ધંધામાં ભાગીદારી છૂટીતાં ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં ગયા સોમવારે કોર્ટમાં hadir થયેલા ચિરાગ ગોટીના એસીપી ઝેડ.આર.દેસાઈએ ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરئی હતી. ચિરાગ ગોટી તથા તેના ભાઈ નિરાંત, પિતાના સાથે મળે વેડરોડના જમીનદલાલ પાસેથી જમીનનો ધંધો કરવાની દિશામાં દર મહિને રૂ. 2 લાખની માંગણી કરી ચપ્પુ બતાવી રૂ.10 લાખ પડાવ્યા હતા. પાંચ વર્ષ પૂર્વની ઘટનામાં પૈસા પડાવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસને કાર્યવાહી કરતાં ઘૃણિત નુકસાન થઈને આજ સુધી કાર્યવાહી ચાલી_Placement. ગુજરાતમાં જેમની ઓળખના આધારે ઘટનાની પુનરાવૃત્તિ બાદ, જીજ્ઞેશ મગનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે વખતે તારા બાપ સાથે તો અમે ખોટુ કર્યુ છે હવે તારો વારો છે. જાગૃતતા પામ્યા બાદ જીગ્નેશભાઈએ સાબિત કરવા માટે 8 લાખ રોકડા ચૂકવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસમાં ગુના થાયના કેટલાક આરોપીઓએ પુનઃ ધમકી આપી લાલચ આપવી કે અપહરણનો પ્રયાસ કરી કારમાં બેસાડી ઘરે લઈ ગયા. 2018માં ચિરાગ ગોટી પાસે 3 લાખ લીધા હતા, ત્યારબાદ ચારેયના ઘર પર રાત્રે હાજરી આપી ધમકી કરીને 4 ફ્લેટ તેમના નામે કરાવી લીધા હતા.
0
comment0
Report
URUday Ranjan
Feb 12, 2026 07:35:02
Ahmedabad, Gujarat:અમદાવાદ : 108 દિવસની જેલ અમે સાથે કાપી હતી રાજીનામા પાછળ એક જ માત્ર કારણ છે રાજુઃ કપરાડા તેમના બે જુના કેસો માં ચિતા માં છે 307 જેવા ગંભીર ગુનાઓ તેમના પર લાગેલા હતા,ભાજપે તેમના પર આ માટે પ્રેશર બનાવ્યું હતું.. રાજુ કપરાડા ક્યારે કઈ પાર્ટીમાં જશે પરંતુ ભાજપ જોડાશે તો મતલબ કે ભાજપે પ્રેશર કર્યું.. ભાજપ વતી અમુક લોકો તેને મળવા આવતા હતા ભાવનગર અને રાજકોટ જેલના સીસીટીવી વાયરલ કરવામાં આવે.. રાજુ કપરાડા સતત ચિતામાં હતા અને કેસમાં ફસાવી દેશે તેવી ચિતા હતી.. પક્ષમાં આંતરિક ખેંચતાણ વાળી વાત બંધ બેસતી નથી.. જિલ્લા પચાયત અને તાલુકા પચાયત ની ચૂંટણીઆવી રહી છે.. ગોપાલ ઈટાલીયા ને પો પણ વકીલ તરીકે મળવા દીધા નથી.. અરવિંદ કેજરીવાલ ને પણ અમને બને ને મળવાidakે નથી.. બાઈટ : પ્રવીણ રામ નેતા aap
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 12, 2026 06:37:50
Jetpur, Gujarat:જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવૃત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત પાછળ ચાલુ છે. પૂજ્ય જલારામ બાપા सेवકો સાથે ભજન કરતા હતા, વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારે વૈકુંઠવાસ થયા હતા ત્યારે ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થાને પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તથા દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા, આજે જલારામબાપાની 145મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, સાથે જ જલારામબાપા દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
0
comment0
Report
Advertisement
Back to top