Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતમાં જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી, કોઈ નુકશાન નહીં!
CPCHETAN PATEL
Aug 19, 2025 06:33:15
Surat, Gujarat
સુરત :- યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી તાસ ના પત્તાની જેમ ઇમારત તૂટી પડી સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોય પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરાયું સમરસ હોસ્ટેલ વિરૂધ્ધ દિશામાં જર્જરિત ઇમારત ના પીલર તોડી ડિમોલેશન હાથ ધરાઈ જેથી કોઈ ખાનાખરાબી ના સર્જાઈ પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવતા કોઈ નુકશાની નહીં
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 19, 2025 08:30:40
Ahmedabad, Gujarat:
કરોડો ના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાનઝેકશન મામલો સાયબર ક્રાઈમમાં પ્રથમ વખત નોંધાયો gctoc નો ગુનો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી “ ઠકરાર ગેંગ” ના કુલ ૭ આરોપીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ગુજસિટોક હેઠળ પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી તપાસમાં દુબઇ અને ચાઈનીઝ ગેંગ કનેક્શન સામે આવ્યું અત્યાર સુધી 300 કરોડ ઉપર નો વ્યવહાર થયાનું સામે આવ્યું 7 આરોપીઓમાં સાવન ઠકરાર. ધવલ ઠકરાર. ગોવિંદ રાવલ. બ્રિજરાજસિંહ ગઢવી. કેવલ ગઢવી. હસમુખ પટેલ અને દુબઈ ના મિલન સામે નોંધાઇ ફરિયાદ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે 7 આરોપીઓમાં સાવન અને ગોવિંદ કસ્ટડીમાં. ધવલ અને બ્રિજરાજ જેલમાં, કેવલ અને હસમુખ જામીન પર છે જ્યારે દુબઇ ના મિલન ની પણ શોધખોળ ચાલુ નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મા તપાસ કરતા કુલ 16 કરોડ ઉપર ની 404 ઓનલાઈન કમ્પ્લેન થયેલ હોવાનું સામે આવ્યું કંબોડિયા અને મ્યાનમાર થી ભારતભરમાં ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ, પાર્ટ ટાઈમ જોબ અને ફ્રોડ વગેરે જેવા ગુના આચરતી ચાઈનીઝ ગેંગ નો પર્દાફાશ અલગ અલગ મોડસ ઓપરેન્ડી હેઠળ આરોપીઓ ગુનાને અંજામ આપતા ચાઈનીઝ ગેંગના સંપર્કમાં રહેલ સ્થિત મિલન ઠકરાર ગેંગના મુખ્ય કરતા ધરતા સાવન અને ધવલ ઠકરાર દ્વારા ઓપરેટ કરવામાં આવતી વ્યક્તિઓના ખાતામાં ફ્રોડની એમાઉન્ટ નાખતો સાવન અને ધવલ તેમને મળેલી રકમ કેવલ અને ગોવિંદ ને બેંકના એટીએમ કે ચેક દ્વારા સીએમએસ મારફતે કેશ વિદ્રો કરી મેળવતા રોડની રકમ મિત્રો કર્યા બાદ આંગડિયા પેઢી મારફતે આરોપી બ્રિજરાજ અને હસમુખ રકમ દુબઈ મોકલી આપી ક્રિપ્ટમાં કન્વર્ટ કરી આપતા આરોપી બ્રિજરાજ અને હસમુખ બ્રોડ રકમ ની કરન્સી કન્વર્ટ કર્યા બાદ આરોપી સાવન અને ધવલ દ્વારા પોતાના ક્રિપ્ટો વોલેટમાં અથવા દુબઈ સ્થિત આરોપી મિલન દ્વારા જે ક્રિપ્ટો વોલેટ આપવામાં આવતા હતા તેમાં મોકલી આપતા અમદાવાદમાં આરોપી ધવલ ઠકરાની આંબાવાડી સ્થિત ઓફિસ ખાતે તમામ આરોપીઓ બેસી ભેગા મળી ફ્રોડ કરતા ઓફિસ ખાતે રેડ કરી સાઇબર ક્રાઇમ એ બેન્કની 65 પાસબુક, 158 ચેકબુક, 45 ડેબિટ કાર્ડ, 12 મોબાઇલ, 49 સીમકાર્ડ, 89 જેટલા વિવિધ સર્ટિફિકેટ, એક કેસ કાઉન્ટર મશીન અને 37 લાખ રોકડ રકમ કબજે કરી છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર આ ગેંગના 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી ગેંગ સામે 404 ફ્રોડ કર્યાની વિગતો સામે આવી જેમાં 300 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને 16 કરોડ રૂપિયાની ઠગાઈ અલગ-અલગ લોકો પાસેથી કરવામાં આવી હોવાનું ખુલ્યું જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં 54 લાખનો કેસ. ગાંધીધામમાં 1 કરોડ, અમદાવાદમાં 21 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું પણ ખુલ્યું આરોપીઓ ફેક એકાઉન્ટમાંથી કેશ વિથડ્રો કરીને આંગડિયા મારફતે દુબઈ મોકલતા હતા જ્યાંથી તેને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત ગુજસિટોક હેઠળ આ કેસમાં ફરિયાદ નોંધી છે તમામ આરોપીઓની પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી ચાલુ છે બાઈટ. શરદ સિંગલ. Jcp. ક્રાઈમ બ્રાન્ચ
0
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 19, 2025 08:15:38
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch Approved : Assignment Location: Pragapar_ 80km 1808ZK_SIKSHK_NIMNUK PKG special એંકર : કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાની નવતર પહેલ, શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો 150 શિક્ષકને નિમણૂક પત્રો અપાયા વિયો: કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે. શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે આ શિક્ષકોને નિયુક્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યારે વચ્ચેના સમયગાળામાં સરકાર, તંત્રની સાથે સહભાગી થવા માટે મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. હંગામી ધોરણે નિમણૂક કરેલા શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે. સર્વ સેવા સંઘ સંસ્થાની નવતર પહેલના કારણે મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ઘટ દૂર થઈ છે. સંસ્થા દ્વારા તમામ નિમણૂક પામેલા શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો છે. વિયો: 2 શ્રી સર્વ સેવા સંઘ સરકારી તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તા.માં ૧૫૦ પેરા ટીચરોની હંગામી નિયુક્તિ કરશે * *સ્થાનિક ઉમેદવારોને પ્રથમ પસંદગી, બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે, સરકારી ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તે દરમ્યાન પ્રથમ સત્ર સુધી નિયુક્તિ, પ્રત્યેક હંગામી પેરા ટીચરને પ્રતિ માસ ૯ હજાર રૂપિયા માનદ વેતન તરીકે સંસ્થા ચૂકવશે (ભુજ) શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં “જ્ઞાન જ્યોતિ યોજના” હેઠળ શૈક્ષણિક અભિયાન હાથ ધરાયું છે. આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, બાઈટ : જીગર તારાચંદ છેડા પ્રમુખ, સર્વસેવા સંઘ (સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને તેમના દિવંગત પિતા તારાચંદભાઈ છેડાએ મહાજન પરંપરાને જીવંત રાખી સરકાર અને વહીવટી તંત્ર સાથે મળી હંમેશા લોક ઉપયોગી કાર્યો કર્યા હતા. તેમના નિધન બાદ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ સાથે મળી પોતે પણ એ જ સેવાકીય પથ ઉપર આગળ વધવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના આ સમયગાળામાં સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિયુક્તિ સંસ્થાના ખર્ચે કરવાનો નિર્ણય કરાયો છે. સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાશે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. વોકથરુ સાથે tiktak સંસ્થાના મંત્રી મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, “જ્ઞાન જ્યોતિ યોજના” પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે હાલ પ્રથમ સત્ર સુધી જ ૧૫૦ શિક્ષકોની નિયુક્તિ કરાશે. તદ્દન હંગામી ધોરણે જ કરાર આધારિત આ નિયુક્તિ હશે પેરા ટીચરને માસિક ૯ હજાર નું માનદ વેતન અપાશે. ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે જો આવા ઉમેદવાર નહીં મળે તો ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાશે. નિયુક્તિ અને ફરજ બાબતે અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે. બાઈટ : વિરમ ગઢવી ચેરમેન, કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કચ્છ ની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જેના કારણે શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે ત્યારે શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરવાય નહિ અને વિધાર્થીઓના ભવિષ્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે વિધાર્થીઓ ના હિતમાં શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ ના પ્રમુખ જીગર છેડા ના માર્ગદર્શન હેઠળ આ યોજના હેઠળ ગામના જ શિક્ષિત યુવાનો અને યુવતીઓ આગળ આવી આ યોજના હેઠળ ગામના વિધાર્થીઓ ને શિક્ષણ આપી શિક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશે. નિમણૂક પામેલા શિક્ષકોએ પણ Zee મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોતે ગામના બાળકોને અભ્યાસ કરવા માટે કંઈક કરી શકશે એનો આનંદ છે તો બીજી તરફ સર્વ સેવા સંઘ દ્વારા જે નિમણૂક અપાય છે એને પણ તેમણે સગર્વ વધાવી હતી બાઈટ : સોનલ ગઢવી નિમણૂક અપાયેલ શિક્ષક બાઈટ : આશા ગુસાઈ નિમણૂક કપાયેલ શિક્ષક બાઈટ : લાખાભાઈ રબારી અગ્રણી, રામગઢ, લફરા ગ્રામ પંચાયત બાઈટ : માંડણ રબારી સરપંચ, ફાચરિયા ગ્રામ પંચાયત કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈ આવેદનપત્ર પણ અપાયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટે પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણમંત્રીને આ અંગે આવેદન આપ્યું હતું. સ્થાનિક ઉમેદવારોને શિક્ષક તરીકે તક આપવા રજૂઆત કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
5
comment0
Report
CPCHETAN PATEL
Aug 19, 2025 07:01:52
Surat, Gujarat:
એકર વરસાદની મોસમમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. આ રોગચાળાને કારણે બે બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 242 ડેન્ગ્યુ, 710 તાવ, 117 મલેરિયા અને 88 ઝાડા-ઊલટીના દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે, જે રોગચાળાની ગર્ભિરતા દર્શાવે છે વોલ થ્રુ..ચેતન
13
comment0
Report
DRDarshal Raval
Aug 19, 2025 06:33:20
Ahmedabad, Gujarat:
વિરમગામ - બ્રેકિંગ વિરમગામ આનંદમેળા સર્જાયો અકસ્માત સેલંબો રાઇડ તૂટતા સર્જાયો અકસ્માત બે લોકો ઇજાગ્રસ્ત, એકને ગંભીર ઈજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા એમ. જે હાઈસ્કૂલના મેદાન માં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સેલંબો રાઇડ ની એક્સલ તૂટી જતા સર્જાયો અકસ્માત આનંદમેળામાં મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી તે સૌથી મોટો પ્રશ્ન રાઇડ તૂટતા આનંદમેળો તંત્ર એ બંદ કરાવ્યો શું તંત્ર એ કોઈ પણ જાત ની ચકાસણી કર્યા વગર જ મંજૂરી આપી દીધી હતી તેવા ઉઠ્યા સવાલ મેળો શરૂ થયો તે પહેલાં તંત્રએ શુ કર્યું તેવા પણ ઉઠ્યા સવાલ ફીડ. વોટ્સપ
14
comment0
Report
APAshwini Pandey
Aug 19, 2025 03:47:16
Mumbai, Maharashtra:
मुंबई के वीरा देसाई रोड पर सड़क पर घुटने तक पानी भरा सड़क पर मर्सिडीज कार फसी है अंधेरी इलाके में है वीरा देसाई रोड बीती रात से हो रही तेज बारिश के चलते इस इलाके में जलजमाव वॉक थ्रू - अश्विन पांडेय
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 19, 2025 03:31:39
Surat, Gujarat:
સુરતમાં ફિઝિયોથેરાપિસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકાનો આપઘાત 33 વર્ષીય શિક્ષિકા આરતીબેન નિલેશભાઈ નારોલા નો આપઘાત પતિ નિલેશ નારોલા ઝઘડો કરી માર મારતો હોવાનો આક્ષેપ સાથે ઝેરી દવા ગટગટાવી, 7 દિવસ પહેલાં માતાને કહ્યું- 'હું અહીં બહુ દુ:ખી છું' સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ લગ્નના પાંચ વર્ષમાં જ આપઘાત કર્યો અમરોલી પોલીસે શિક્ષિકાના પતિ, તેઓની બંને નણંદ, સાસુ-સસરા વિરુદ્ધ આપઘાત દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 19, 2025 03:31:35
Surat, Gujarat:
1. સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો 2. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો 3. પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની 4. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો 5. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીનો હુમલો 6. “તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો 7. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો 8. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું 9. દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું, શ્વાસ લેવામાં તકલીફ 10. કૌશિકભાઈએ કહ્યું – “કોઈ બચાવવા નહીં આવવું” 11. પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી દીધા 12. નેપાળી દંપતી બોલ્યું – “લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો 13. હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી 14. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી 15. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી બાઈટ..દામિની દાસે..ભોગ બનનાર
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 02:15:34
Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકાના વરવાળા ગામ પાસે આવેલા દરિયા કિનારે એક અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું છે. આ કન્ટેનરને જોવા માટે લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં કન્ટેનરની અંદર કેમિકલ હોવાની શંકા છે. કન્ટેનર ક્યાંથી આવ્યું તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમને જાણ કરી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ કન્ટેનરમાં શું છે તે ચોક્કસ જાણી શકાશે. અગાઉ પણ ગુજરાતના પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આવા કન્ટેનર તણાઈ આવ્યા હતા. WKT
14
comment0
Report
URUday Ranjan
Aug 18, 2025 16:45:53
Ahmedabad, Gujarat:
Slug : 1808ZK_LIVE_AHD_MOVIE Reporter : UDAY RANJAN Injgst Feed : 1808ZK_LIVE_AHD_MOVIE Date : 18- 08 - 2024 Format : PKG & WEB એન્કર: અમદાવાદ માં કનૈયાલાલ દરજી પર આધારિત ફિલ્મ ઉદયપુર ફાઈલ્સનું ખાસ સ્ક્રીનિંગ નું આયોજન ભગવા સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલ અને vhp દ્વારા કરાયું હતું જેમાં કનૈયાલાલ ના પરિવાર ના પત્ની અને પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો હાજર રાજ્ય હતા તેમજ ફિલ્મ ના ડાયરેક્ટર પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે તેમના પુત્ર યશ સાહુએ વધુમાં જણાવ્યું કે, હું દેશના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ આ ફિલ્મ જોઈને સત્ય જાણે. આ ફિલ્મ કોઈ પણ ધર્મનો વિરોધ કરવા કે કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નથી બનાવાઇ પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા અને આતંકવાદના ખતરનાક ચહેરાને ખુલ્લો પાડવા માટે બનાવવામાં આવી છે. તેમજ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી તેમજ જ્યાં સુધી તેમના આરોપીઓને સજા નહીં મળે ત્યાં સુધી તેમની અસ્થિઓ પણ વિસર્જન કરવામાં નહીં આવે તો ભગવા સેના ના અધ્યક્ષ કમલ રાવલ એ આહ્વાન કર્યું કે જે થિયેટર આ ફિલ્મ પ્રદર્શિત નથી કરી રહી તેમણે આ ફિલ્મ બતાવવી જોઈએ તેમજ તમામ હિન્દુઓએ આ ફિલ્મ જોવી જોઈએ તે પણ તેમણે કહ્યું હતું સાથે જ તેમનું માનવું છે કે “ગુજરાતથી જગત સુધી – હિંદુત્વનું પ્રેરણાસ્થાન” દેશ ને આ ફિલ્મ થી પ્રાપ્ત થશે બાઈટ યશ સહુ પુત્ર કનૈયા લાલ બાઈટ કમલ રાવલ અધ્યક્ષ ભાગવા સેના બાઈટ ડિરેક્ટર ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 16:30:53
Ahmedabad, Gujarat:
દરજી કન્હૈયા લાલની હત્યા પર આધારિત ફિલ્મ ઉદયપુર ફાઈલ્સ ઘણા વિવાદ બાદ રિલીઝ થઈ ચૂકી છે.ત્યારે આ ફિલ્મ જેના પર આધારિત છે તેવા કન્હૈયા લાલના પરિવારજનોએ અમદાવાદમાં આ ફિલ્મ નિહાળી હતી..ભગવા સેના દ્વારા આ ફિલ્મ સનાતન ધર્મમાં સંદેશ સાથે લોકોને વિનામૂલ્યે બતાવવામાં આવી હતી..જેમાં અમદાવાદ ખાતે આવેલ કન્હૈયા લાલના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી.. તેમજ આ ફિલ્મ દેશની દરેક થિયેટરમાં રિલીઝ થવા માટે ભગવા સેનાએ અવાજ ઉઠાવી છે અને દરેક સનાતની એ આ ફિલ્મ જોવી જોઈએ તેવો સંદેશો પણ આપ્યો છે.. મહત્વનું છે કે કન્હૈયા લાલના હત્યાના 11 આરોપીઓ અત્યારે હાલ જેલમાં છે અને વિવાદો બાદ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.. બાઈટ .. કમલ રાવલ , રાષ્ટ્રીય અધ્યક્ષ , ભગવા સેના બાઈટ .. યશ તેલી , કન્હૈયાલાલના પુત્ર
14
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 14:17:46
Ahmedabad, Gujarat:
સલગ. ગીતા રબારી ગરબા આ ફીડમાં બાઈટ છે.... → Z 24 કલાકના ભરોસાના નવ વર્ષ પર ગીતા રબારી શુભેચ્છા બાઇટ ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકે નવમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ હંમેશાં જનતાના પ્રશ્નોને વાચા આપતી આવી છે. તંત્ર અને સરકાર સુધી વાત પહોંચાડવાની હોય ત્યારે તમે બેધડક રીતે મુદ્દા ઉઠાવીને જનતાનો ભરોસો અકબંધ રાખ્યો છે. ખૂબ ખૂબ શુભકામનાઓ.
14
comment0
Report
VAVijay Ahuja
Aug 18, 2025 14:17:12
Gauri Kala, Uttarakhand:
स्लग- तंत्रिक गिरफ्तार स्थान- उधम सिंह नगर रिपोर्टर- विजय आहूजा एंकर- नाम महमूद लेकिन खुद को हिन्दू बता कर झाड़ फूंक करने और इलाज के नाम पर लोगों को ठगने और युवतियों का शोषण करने वाले एक तांत्रिक को बाजपुर पुलिस ने गिरफ्तार किया है।आरोपी महमूद काफी शातिर है और उत्तराखंड ही नही उत्तर प्रदेश के पीलीभीत,बरेली,मुरादाबाद में भी इसने अपना नेटवर्क फैला रखा था। वौइस् 1- बाजपुर पुलिस ने जिस तांत्रिक महमूद को गिरफ्तार किया है,वो कनोरा गांव का रहने वाला है। महमूद काफी शातिर है,पहले उसने खुद को एक हिन्दू तांत्रिक के रूप से पेश किया और फिर लोगों को ठगने का काम शुरू कर दिया। महमूद उन परिवारों को अपनी ठगी का शिकार बनाता था,जो परिवार किसी बीमारी,गरीबी या फिर किसी पारिवारिक समस्या से जूझ रहे होते है। इस तांत्रिक के काले कारनामो का खुलासा तब हुआ जब बाजपुर के दोराहा क्षेत्र में रहने वाली दो बहनों का इलाज कराने के लिए इस तांत्रिक के पास ले जाया गया ।जहाँ यह तांत्रिक दोनों बहनों को अलग अलग कमरे में ले गया और वहाँ उसने दोनों बहनों के साथ छेड़छाड़ शुरू कर दी । दोनों बहनों ने इसकी जानकारी परिजनों को दी जिसके बाद परिजनों ने तांत्रिक महमूद के खिलाफ मुकदमा कायम करा दिया था। एसएसपी मणिकांत त मिश्रा ने बताया कि पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है औऱ उससे पूछताछ की जा रही है। ( बाइट- मणिकांत मिश्रा, एसएसपी उधम सिंह नगर) ptsi- विजय आहूजा
14
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 18, 2025 14:17:05
Sadhara, Gujarat:
કચ્છ : ભુજ તાલુકાના પધ્ધર ગામે એક્સપાયરી ડેટ ની દવા અપાતા વિવાદ પશુપાલન વિભાગ દ્વારા કરાયું હતું કેમ્પનું આયોજન કેમ્પમાં એક્સપાયરી દવાઓનો મોટો જથ્થો જોવા મળ્યો જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ પશુપાલન વિભાગની ગંભીર બેદરકારી જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પના નામે પશુઓની જિંદગી સાથે ચેડાં પશુઓને એક્સપાયરી ડેટની દવા અપાતા સર્જાયો વિવાદ અગાઉ યોજાયેલ કેમ્પમાં પણ એક્સાપયરી દવા અપાયાના આક્ષેપ જાગૃત સરપંચ રાજેશ આહીર એ પશુઓની જિંદગી સામે ચેડાનો કર્યો આક્ષેપ બાઈટ : રાજેશ આહીર સરપંચ, પધ્ધર ગ્રામ પંચાયત
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 13:31:30
Surat, Gujarat:
એન્કર :સુરતના ઉધનામાંથી ઝડપાયેલા રૂપિયા 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ની તપાસ કરી રહેલી ઉધના પોલીસે 88 દિવસે 1.50 લાખ પાના ની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઇલ કરી છે.કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાટ જાદવાણી,દિવ્યેશ ચકરાણી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ સુરત કોર્ટમાં આ ચાર્જશીટ ફાઇલ કરી છે.આ કેસમાં કુલ 200 થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ M.O.અપનાવવામાં આવી હતી.જે M.O.અંગેના પુરાવા પણ પોલીસે એકત્ર કરી ચાર્જશીટમાં રજૂ કર્યા છે.આરોપીઓ પાસેથી મળી આવેલ 165 બેંક એકાઉન્ટ સામે NCR પોર્ટલ પર 2500 જેટલી સાયબર ફ્રોડની ફરીયાદ નોંધાઈ છે.જે પૈકી સુરતની 37 જેટલી ફરિયાદ શામેલ છે. વી ઓ 1:22 મે 2025 ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા.જેના થકી ઉધના પોલીસે 1550 કરોડ રૂપિયાના સાઇબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી.આ કેસમાં આખરે ઉધના પોલીસ દ્વારા સુરત કોર્ટમાં 1,50,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં પ્રથમ આ કેસ છે, જેમાં દોઢ લાખ પાનાની ચાર્જ સીટ દાખલ કરવામાં આવી હશે.ઉધના પોલીસને શંકાસ્પદ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો.તેની પાસેથી બેન્ક એકાઉન્ટ ના અનેક ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા.જેના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ઉધના પોલીસે તપાસ દરમ્યાન ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં કિરાત જાદવાણી,દિવ્યેશ ચકરાણી સહિત ચાર આરોપીઓ જેમની પાસેથી 165 જેટલા કરંટ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેની અંદર 1550 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા.આરોપીઓ સાથે આરબીએલ બેંકના આઠ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી અને ત્યારબાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી.જ્યાં 88 દિવસની લાંબી તપાસ બાદ પોલીસે આ ચાર્જશીટ ફાઇલ કરી છે. આ કેસમાં 200 થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે.ખાતા ખોલાવવા માટે આરોપીઓ જે ષડયંત્ર રચી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજ મુદ્દે ચાર્જશીટ કરવામાં આવી છે.165 જેટલા બેન્ક એકાઉન્ટમાં દેશભરના 2500 ઓનલાઇન સાયબર ફ્રોડની ફરીયાદ દાખલ થઈ હતી.જેમાં ગુજરાતમાંથી 265 અને સુરત શહેરના 37 જેટલા સાયબર ફ્રોડ ના ગુના દાખલ થયા છે. બાઈટ :એસ.એન.દેસાઈ (પીઆઇ ઉધના પો.સ્ટે.સુરત) વી ઓ 2 :મહત્વનું છે કે આ કેસમાં આરોપી કિરાત જાદવાણી ની બહેન વૃંદા જાદવાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.આરોપીઓની rbl બેંકના અધિકારીઓ સાથે સીધી સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે.જે તપાસના અંતે rbl બેંકના આઠ અધિકારીઓની પણ અગાઉ ઉધના પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જ્યાં વૃંદા જાદવાણી ની ધરપકડ બાદ આંતરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટમાં વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે. ...... સુરત બ્રેક ઉધના સાયબરફ્રોડ મામલો 1 લાખ 50 હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરાય ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ચાર્જશીટ હોય શકે 1550 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું 12 આરોપીઓની ધરપકડ કરાય હતી
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top