Back
एयरलाइंस को लगा बड़ा झटका, ATF कीमतों में फिर हुई बढ़ोतरी!
APAmbarish Pandey
Aug 01, 2025 01:31:54
Delhi, Delhi
एयरलाइंस के लिए झटका
OMCs ने ATF कीमतों में बढ़ोतरी की
ATF कीमतों में ₹2,677.88/KL का इज़ाफ़ा
पिछले महीने भी ₹6,271.5/KL की बढ़ोतरी हुई थी
हालांकि जून महीने में ₹2414.25/KL और मई में ₹3954.38/KL की कमी की गई थी
नई दर आज से लागू
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowAug 01, 2025 18:15:34Sadhara, Gujarat:
Rajendra Thacker kutch
Approved: assignment
AVBB
0108ZK_HSTKLA_MARKETING
sent by FTP
મહિલાઓ ને પગભર કરવા માટે સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે જે મહિલાઓને આર્થિક રીતે સામાજિક રીતે પોતાનું દાયિત્વ સારી રીતે નિભાવી શકે એના માટે સબસીડી પણ આપવામાં આવે છે તેમજ સરકારી સહાય ઘણી બધી યોજનાઓમાં આપવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરશું કચ્છમાં જે હસ્તકલા ની કારીગીરી કરતી મહિલાઓની કોટાય ગામની એક મહિલા કે જે આહિર ભરત કરીને સારી એવી નામના પણ મેળવી છે એવોર્ડ પણ મેળવ્યા છે. આ માટે તેઓ ગુજરાત સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કરતા કહે છે કે મહિલાઓ માટેની જે યોજનાઓ છે જેના કારણે પોતે પગભર થયા છે તેમજ પુરુષ સમોવડી બની અને ઘરમાં આર્થિક રીતે ઉપારજન પણ કરેલું છે
બાઈટ : ધર્મિલા ચાડ
મહિલા કારીગર
બાઈટ : નીતા વરસાણીયાં
મહિલા કારીગર, કોટાય
original document file send on WhatsApp
14
Report
AKAshok Kumar
FollowAug 01, 2025 18:15:30Junagadh, Gujarat:
જૂનાગઢ
ભવનાથ મંદીર મા વહીવટીદાર ની થઈ નિમણૂક
વહીવટી તંત્ર દ્વારા આરતી નુ કરવામા આવ્યુ હતુ આયોજન.
.
પૂર્વ મહંત હરીગીરી બાપુ એ કરી આરતી
વહીવટી દાર ચરણસિંહ ગોહીલે પણ ભવનાથ મંદીર મા ઉતારી આરતી
ગર્ભ ગૃહ મા ભગવાન ભોળાનાથ ની ઉતારી આરતી
દર્શનાર્થ આવેલ ભક્તો ને પોતાના હાથે પ્રસાદ નુ વિતરણ કર્યુ
બાઈટ ચરણસિંહ ગોહિલ
પ્રાંત અધિકારી જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 01, 2025 18:15:23Sadhara, Gujarat:
ફિલ્મ અભિનેતા આમીર ખાન તેની ફિલ્મ ''સિતારે જમીન પર''ના પ્રમોશન માટે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાય ગામે આવ્યા હતા જેને લઇને ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આમિર ખાનની હિટ ફિલ્મ ''લગાન''નું શુટિંગ ભુજ તાલુકાના કુનરિયા-કોટાય વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અઢી દાયકા અગાઉ આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે કોટાય ગામના લોકોએ 6 મહિના સુધી સારો એવો સપોર્ટ કર્યો હતો ત્યારથી આમિર ખાનની કોટાય ગામ અને અહીંના આગેવાન ઘનાભાઈ ચાડ સાથે મિત્રતા બંધાઇ ગઈ.હાલમાં તેઓએ દરેક વ્યક્તિ ફિલ્મ જોઈ શકે એ માટે OTT ના બદલે યુ ટ્યુબમાં ફિલ્મ રિલીઝ કરી છે અને તેનો પહેલો શો ભુજના કોટાય ગામેં કરવામાં આવ્યો હતો.આમિર ખાને પહેલો શો કોઈ ગામમાં બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી નાના માણસો પણ ફિલ્મ જોઈ શકે.કોટાય ગામમાં આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી ત્યારે આમિર ખાને આ જ ગામમાં ફિલ્મ બતાવવાનું નક્કી કર્યું અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.લગાન ફિલ્મના શૂટિંગ સમયની યાદો તાજી કરી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.આત્મીયભર્યા વ્યવહારને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.
બાઈટ : આમિરખાન
અભિનેતા
14
Report
LJLakhani Jaydeep
FollowAug 01, 2025 17:03:27Dwarka, Gujarat:
વીઓ 01 :- દેવભૂમિ દ્વારકા ના રાવલ નગરપાલિકાના મહિલા પ્રમુખના પુત્ર રાણાભાઈએ પોતાની પત્ની લક્ષ્મીબેન જમોડ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં લક્ષ્મીબેનને છરીના ત્રણ ઘા વાગ્યા છે અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
વીઓ 02 :- પોલીસે આ ઘટના બાદ રાણાભાઈ જમોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમાજના ઉચ્ચ હોદ્દા પર રહેલા પરિવારમાં આવી ઘટના બનતા સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાઓનું મોજું ફરી વળ્યું છે.
14
Report
SVSANDEEP VASAVA
FollowAug 01, 2025 17:03:18Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- તરસાડા (માંડવી)
સ્લગ :-01078ZK_SRT_VIJ_WIRE_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ....
સુરત જિલ્લા માં વીજ વાયર ચોર ટોળકી ફરી સક્રિય થઈ છે. માંડવી ના તરસાડાબાર ગામે ખેતરાડી વિસ્તારમાંથી વાયર ચોરીની ઘટના સામે આવી છે. ચોરો આશરે ૩ કિમી લાંબો વીજ વાયર ચોરી ટોળકી ફરાર થઈ ગયા હતા. ઉકાઈ ડાબા કાંઠા નહેર ના બાજુમાં આવેલ એગ્રીકલ્ચર વીજ લાઈન ના વાયર ની ચોરી કરી હતી. મહત્વ નું છે કે કામરેજ, માંગરોળ, માંડવી વિસ્તારમાં અવાર નવાર વાયર ચોરી ના બનાવ બને છે. વીજ વાયર ચોર ટોળકી થી ખેડૂતો, વીજ કંપનીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રાત્રી દરમ્યાન આશરે ૩૨ વીજ પોલ પરથી વીજ વાયર ઉતારી ચોરી કરી ગયા હતા. આ વિસ્તારમાં ૫૦ જેટલા ટ્રાન્સફોર્મર અને ૧૦૦ જેટલા વીજ કનેકશન કાર્યરત છે. પરંતુ વીજ વાયર ચોરાય જ્યાં હાલ ઠપ્પ થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ખેડૂતો એ વીજ કંપની ને જાણ કરી હતી. ત્યારબાદ વીજ કર્મચારીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવતા માંડવી પોલીસે વધુ તપાસ હાથધરી.
બાઈટ :- હિતેન્દ્રસિંહ મહિડા (ખેડુત - તરસાડા માંડવી)
14
Report
SVSANDEEP VASAVA
FollowAug 01, 2025 17:03:10Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- માંગરોળ (સુરત)
સ્લગ :-3007ZK_SRT_KHATAR_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માં ખેડૂતો માં ખાતર મુદ્દે રોષ, ખાતર ની અછત અને ભાવ વધારે મુદ્દે ખેડૂતોએ રજુઆતમાં કરી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાય રહેલી ઘટ દૂર કરવા, ખાતર માં ભાવ વધારો તેમજ યુરિયા ખાતર ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું.
વિઓ...
ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નાના સીમાંત ખેડૂતો ખેતીકામ કરીને પરીવારનું ભરણપોષણ કરે છે. મુખ્યત્વે ચોમાસું આધારિત ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નભે છે. ત્યારે હાલમાં ખેડૂતો રોપણી, વાવણી કામમાં જોતરાઈ ગયા છે. પરંતુ પુરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતાં યુરિયા ખાતર ની અછતનાં કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવાર થી મોડી સાંજ સુધી સહકારી મંડળીઓના દરવાજે યુરિયા ખાતર લેવાં માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે. જેમાં ખેડૂતો ભૂખ્યા તરસ્યા યુરિયા માટે લાઇનમાં ઊભા રહે છે પરંતુ નંબર આવતા આવતાં યુરિયા ખાતર પુરું થાય છે. જેથી ખેડૂતો નિરાશા થઈ પાછો બીજા દિવસ માટે પરત ફરે છે. તો બીજી તરફ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે એ બંધ કરવા તેમજ ખેડુતો ના પડ્યા પર પાટું હોઈ તેમ ગતરોજ સરકાર દ્વારા NPK ખાતરની એક બેગ માં ૧૩૦ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં માંગણી કરવામાં આવી હતી. ખેડુતો આરોપી લગાવી રહ્યા છે કે ખેડૂતો ની આવક ડબલ કરવાના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે જે ચિંતા જનક બાબત છે.
બાઈટ :- કેતન ભટ્ટ (ખેડુત અગ્રણી : માંગરોળ)
બાઈટ :- અનુરાગ ચૌધરી (ખેડુત : વાંકલ)
બાઈટ :- કીર્તિ પટેલ ( ખેડુત : ઉમરપાડા)
14
Report
DPDhaval Parekh
FollowAug 01, 2025 16:48:09Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ / માર્કેટિંગ
સ્લગ : NVS BAMBOO ARTIST
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : આદિવાસી સમાજના આદિમ જૂથના કોટવાળીયા સમાજના યુવાનોને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સરકારના પ્રયાસોથી શરૂ થયેલ બામ્બુ રિસર્ચ સેન્ટરમાં તાલીમબદ્ધ કરી તેમની કળાને ગુજરાત નહીં, પણ આસપાસના રાજ્યો સુધી પહોંચાડી તેમને આર્થિક પગભર કરાયા છે. સાથે જ વનિય કોલેજના વાંસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પણ તાલીમ આપી, તેમને ઉદ્યોગ સાહસિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વી/ઓ : નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજના કૃષિ વાણિજ્ય વિભાગ દ્વારા સરકારની પ્લાન યોજના હેઠળ વર્ષ 2013 માં વાંસની ખેતી અને તેમાંથી બનતી હેન્ડીક્રાફટ, ફર્નિચર વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા બામ્બુ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાંસમાંથી બનતી વસ્તુઓ માટે આદિમ જૂથના કોટવાળીયા સમાજના વાંસના કારીગરોને બોલાવી, તેમની કારીગીરીનો અનુભવ ઉપયોગમાં લેવાનું આયોજન થયું, જેની સાથે આદિવાસી કારીગરોને વાંસને વર્ષો સુધી ટકાવી રાખવા હોટ વોટર ટ્રીટમેન્ટ સાથે કેમિકલ ટ્રીટમેન્ટ આપવાનું શીખવાડ્યું. કોટવાળીયા સમાજના કારીગરોમાં મોટાભાગના લોકો વાંસના ટોપલા, ટોપલી, સૂપડા વગેરે જ બનાવતા હતા, જેની સાથે વાંસમાંથી થોડી સુશોભનની વસ્તુઓ બનાવતા હતા. જેમને વ્યવસ્થિત રીતે ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી. જ્યારે ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ થીમ બેઝ ઇન્ટિરિયર તેમજ કોટેજ હોટલ, ગેઝિબો, ગાર્ડન ફર્નિચર, હીંચકા સહિત હેન્ડીક્રફ્ટની વિવિધ વસ્તુઓ બનાવતા શીખવાડ્યું. વર્ષો વીતતા આદિવાસી કોટવાળીયા કારીગરો વાંસમાંથી ફર્નિચર સહિતની વસ્તુઓ બનાવવામાં પાવરધા થયા અને આજે સેલવાસ, દિવ, ભરૂચ, મુંબઈ સહિતના સ્થળોએ મોટા મોટા પ્રોજેક્ટ કરતા થયા છે. જેના થકી તેમની રોજગારીમાં વધારો થયો અને જીવન ધોરણમાં પણ સુધારો થયો છે.
બાઈટ : દિલીપ કોટવાળીયા, વાંસ કારીગર, બામ્બુ રિસર્ચ સેન્ટર, નવસારી
બાઈટ : ડૉ. જયેશ પાઠક, સહ પ્રાધ્યાપક, બામ્બુ રિસર્ચ સેન્ટર, નવસારી
વી/ઓ : નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજના વિદ્યાર્થીઓને પણ બામ્બુ રિસર્ચ સેન્ટરમાં વાંસમાંથી બનતી વસ્તુઓની તાલીમ આપવામાં આવે છે. દર વર્ષે 50 થી વધુ વિદ્યાર્થીઓ વાંસની વસ્તુ બનાવવાની તાલીમ લે છે, જેના થકી સ્કિલ્ડ બેઝ કારીગરો પણ તૈયાર થાય છે. જોકે વિદ્યાર્થીઓ પોતાના ભણતર અને વાંસની તાલીમ બંનેના સમન્વય થકી જોબ સીકર નહીં, પણ જોબ ગીવર બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં પણ સરકારની વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહયોગ કરી, નવો ઉધ્યોગ સ્થાપવા ફંડ આપવાની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ વિદ્યાર્થીઓને નવા ઉદ્યોગ સાહસિક બનવામાં મદદરૂપ થઈ રહી છે. મૂળ રાજકોટના અને વનિય કોલેજના વિદ્યાર્થી હાર્દિક પરડવાને સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ 1 લાખથી વધુનું ફંડ મળ્યું અને હાર્દિકે બામ્બુ ફર્નિચરમાં પોતાનું વેન્ચર શરૂ કરી સ્વ નિર્ભર થવાના ડગલા માંડ્યા છે.
બાઈટ : હાર્દિક પરડવા, ઉદ્યોગ સાહસિક, રાજકોટ
વી/ઓ : ભારત અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સાથે સ્કીલ બેઝ તાલીમ આપી વિદ્યાર્થીઓ અને યુવાનોને પગભર કરવા માટે શરૂ કરેલી અનેકવિધ યોજના આજે આદિમ જૂથના છેવાડાના યુવાનો સાથે શૈક્ષણિક રીતે સક્ષમ યુવાનોને પણ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઈ થઈ રહી છે.
14
Report
NDNavneet Dalwadi
FollowAug 01, 2025 16:30:48Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૦૧/૦૮/૨૦૨૫.
સ્ટોરી : એવીબી.
એપ્રુવલ : ડેસ્ક.
સ્લગ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ૨૫ નવી બસોનું લોકાર્પણ.
એન્કર:
ભાવનગર શહેરમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગર એસ. ટી વિભાગને ફાળવવામાં આવેલી 25 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભાવનગરના મેયર, શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારો, બંને ધારાસભ્યો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વિઓ ૧:
રાજ્ય સરકાર દ્વારા લોકોને પરિવહન માટે સારી સુવિધા મળી રહે એ માટે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 2024 - 25 માં નિગમ દ્વારા 1963 બસ સંચાલનમાં મુકવા માટે રેડી બીલ્ટ બસો નો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં પીપીપી ધોરણે 100 જેટલી એસી. બસ સંચાલનમાં મૂકવામાં આવનાર છે. જે પૈકી 52.63 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને મળેલી 151 જેટલી નવી સુપર એક્સપ્રેસ બસનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસોમાં ડસ્ટબીન, દિવ્યાંગો માટે આરક્ષિત સીટ, ઇમરજન્સી એક્ઝિટ ડોર, ફાયર સેફ્ટી, સીટબેલ્ટ, સીસીટીવી કેમેરા, લગેજ સ્પેસ, એલઇડી સ્ક્રીન, સહિતની સુવિધા વધારવામાં આવી છે. આજે ભાવનગર ને ફાળવવામાં આવેલી 25 બસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવનગર આવી પહોંચ્યા હતા. તેમજ નવા બનેલા અધતન એસટી બસ સ્ટેશન નું નિદર્શન કર્યું હતું. તેમજ નવી ફાળવવામાં આવેલી 25 બસોનું હર્ષ સંઘવીના હસ્તે લીલી જંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના મેયર, શહેર પ્રમુખ, બંને ધારાસભ્યો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ: હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત.
14
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 14:32:33Surat, Gujarat:
એકર
સુરતના ઉમરા વિસ્તારમાં થયેલા સામુહિક આપઘાત પ્રકરણમાં નવો વળાંક આપ્યો છે. સામૂહિક આપણા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે પત્નીનો તેના સહકર્મચારી સાથે છેલ્લા ચાર વર્ષથી અફેર હતું જે વાતની જાણ પતિને થઈ ગઈ હતી. પતિએ પત્નીને બધી ભૂલ માફ કરી ફરીથી જીવન શરૂ કરવા માટે જણાવ્યું પણ હતું પરંતુ પત્ની એકની બે ના થઈ હતી. અને આખરે પતિએ કંટાળી બંને દીકરાઓની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો
વિઓ.1
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં સામૂહિક આપઘાતની ઘટના બની હતી જેમાં અલ્પેશ સોલંકી એ તેના બે વર્ષ અને આઠ વર્ષના માસુમ પુત્ર સાથે સામો આપઘાત કરી લીધો હતો અલ્પેશે સૌપ્રથમ તેના બે દીકરાઓની ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાખી હતી. જ્યારે બંને દીકરાઓની હત્યા બાદ તે પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવને લઈને ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મૃતકનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે બહાર આવ્યું કે તેને આપઘાત પહેલા એક વિડિયો બનાવ્યો હતો જેમાં તેને પોતાની પત્ની સાથેની આપવીતી વર્ણવી હતી. પત્ની ફાલ્ગુની ના અન્ય સહકર્મચારી નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાનો વાતનો ઉલ્લેખ કર્યો હતો અને પત્ની દ્વારા કરવામાં આવતી ટોર્ચિંગ અંગે પણ તેને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેને આપઘાત પહેલા તેને નાના ભાઈને ફોન કર્યો હતો જેમાં સ્કૂલમાં રાખેલુ બેગ તે ભૂલી ગયો હોય લઈ આવવા માટે જણાવ્યું હતું. તેનો નાના ભાઈએ જ્યારે આ બેગ પોલીસને આપ્યું ત્યારે તેમાંથી સુસાઇડ નોટ અને બે ડાયરીઓ મળી હતી સુસાઇડ નોટમાં પત્નીના નરેશ રાઠોડ સાથેના પ્રેમ સંબંધ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે બે ડાયરીઓમાં પત્નીના પ્રેમ સંબંધ અને અન્ય ડાયરીમાં પોતાના માતાપિતા વિશે વાત નો ઉલ્લેખ કર્યો હતો.
પ્રથમ વખત શક ક્યારે ગયો
થોડા સમય પહેલા પત્ની ફાલ્ગુની સ્કૂલેથી આવવામાં લેટ થયું હતું જેને કારણે પતિ અલ્પેશે મોડું થવાનું કારણ પૂછ્યું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે ગાડીમાં પંચર હતું અને નરેશે આ પંચર બનાવવામાં મદદ કરી હતી જેને લઈને અલ્પેશ તેના પર ગુસ્સે થયો હતો અને શકની સોય ઊભી થઈ હતી.
મોબાઇલના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા
પત્ની ફાલ્ગુની ઉપર જે રીતે શક થયો હતો ત્યારબાદ પતિ અલ્પેશ દ્વારા તેના મોબાઈલ સીડીઆર કઢાવવામાં આવ્યા હતા સીડીઆર માં તે સતત નરેશ સાથે વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પતિ નો શક હકીકતમાં બદલાઈ ગયો હતો
દોઢ મહિનાથી ડાયરીમાં લખાણ કરતો હતો
મૃતક અલ્પેશ ને જ્યારે તેની પત્ની ફાલ્ગુની ઉપર શક ગયો ત્યારથી તે આ ડાયરીમાં એ વાતનો ઉલ્લેખ કરતો હતો તેનો ફાલ્ગુની પ્રત્યેનો પ્રેમ પણ આ ડાયરીમાં વર્ણવ્યો હતો આ ઉપરાંત ફાલ્ગુનીને આ બધું ભૂલી જઈ નવેસરથી શરૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું છતાં ફાલ્ગુની સુધરી ન હતી. ફાલ્ગુની અલ્પેશને બાયલો પણ કહેતી હતી
આરોપી નરેશના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે
આરોપી નરેશ ના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે તેની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે બાદમાં તેની સગાઈ અન્ય યુવતી સાથે પણ થવાની હતી પરંતુ તે થઈ ન હતી.
14
Report
AKArpan Kaydawala
FollowAug 01, 2025 14:32:27Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પણ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે તે બેનર હટાવડાવી દીધા છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સારા હેતુ માટે લગાવાયેલા પોસ્ટરમાં ભૂલથી વિવાદિત લખાણનો ઉપયોગ થયો હોવાનું ધ્યાને આવતા પોલીસે તે ngo ને આગામી સમયમાં પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી છે.
Wkt
14
Report
KHKHALID HUSSAIN
FollowAug 01, 2025 14:01:35Chaka, :
(TVU 9 )
पहलगाम आतंकी हमले के बावजूद, 4 लाख से ज़्यादा तीर्थयात्रियों ने पवित्र गुफा के दर्शन किए, जो भगवान शिव में श्रद्धालुओं की गहरी आध्यात्मिक आस्था और सुरक्षा उपायों की प्रभावशीलता को दर्शाता है। एलजी ने इसे चमत्कार बताया।
इस वर्ष वार्षिक बाबा अमरनाथ तीर्थयात्रा, जो भय पर आस्था की विजय का प्रतीक है, 4 लाख 3 हज़ार तीर्थयात्रियों ने भगवान शिव पर्वत मंदिर में दर्शन किए। यह स्थानीय समुदायों, सुरक्षा बलों और प्रशासन सहित हितधारकों की एकजुटता से संभव हुआ। इससे पहले जब पहलगाम हमला हुआ था और हिंदू पर्यटक मारे गए थे, तब तीर्थयात्रियों के पंजीकरण में उल्लेखनीय गिरावट आई थी, जो पिछले वर्ष की तुलना में 10.19% कम थी। हमले से पहले 22 अप्रैल तक 2.36 लाख तीर्थयात्रियों ने पंजीकरण कराया था। हमले के बाद यात्रा रद्द करने और हिचकिचाहट की खबरें आईं, कुछ टूर ऑपरेटरों ने डर और सुरक्षा पर विश्वास की कमी के कारण यात्रा छोड़ने की सूचना दी।
जल्द ही जम्मू और कश्मीर प्रशासन और सुरक्षा बलों ने विश्वास बहाल करने के लिए सुरक्षा के कड़े उपाय लागू किए। आधार शिविरों/पारगमन शिविरों और मार्गों पर त्रि-स्तरीय सुरक्षा व्यवस्था स्थापित की गई थी, जिसमें केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की 581 कंपनियाँ तैनात की गई थीं, जबकि 2024 में यह संख्या 350 थी। तीर्थयात्रियों की सुरक्षित तीर्थयात्रा सुनिश्चित करने के लिए कई अन्य उपाय भी किए गए। अमरनाथ श्राइन बोर्ड द्वारा यात्रा की तैयारियों का व्यापक प्रचार-प्रसार किया गया और पंजीकरण प्रक्रिया में तेज़ी आई। हज़ारों की संख्या में श्रद्धालु पंजीकरण के लिए कतारों में खड़े देखे गए। शुरुआती रुकावटों के बावजूद, 3 जुलाई से शुरू हुई यात्रा अब 31 जुलाई तक 4 लाख का आंकड़ा पार कर चुकी है और माना जा रहा है कि अगले 9 महीनों में 50 हज़ार से ज़्यादा तीर्थयात्री अटूट श्रद्धा प्रदर्शित करते हुए पवित्र गुफा के दर्शन करेंगे। श्रद्धालुओं ने कहा कि उन्हें किसी तरह का डर नहीं है, प्रशासन ने सुरक्षा और अन्य व्यवस्थाओं का पूरा ध्यान रखा है।
श्रद्धालुओं के बाइट्स
भक्त नरिंदर गुर्जर ने कहा, "लोग बहुत उत्साहित हैं। 4 लाख से ज़्यादा तीर्थयात्री अभी भी यात्रा पर हैं।
भक्त आकाश गुर्जर ने कहा, "हमारी यात्रा बहुत अच्छी रही। हमें कोई कठिनाई नहीं हुई। भगवान शिव के दर्शन अच्छे हुए। व्यवस्थाएँ अच्छी थीं, लेकिन ट्रेन की व्यवस्था कठिन थी, लेकिन तीर्थयात्री पहले से ज़्यादा थे। हम पहलगाम में रुके थे। हर जगह सुरक्षाकर्मी तैनात थे। तीर्थयात्रियों की भारी भीड़ थी, कोई तनाव नहीं था।"
श्रद्धालु भूपिन सिंह ने कहा, "हमें अच्छे दर्शन हुए, प्रशासन ने अच्छे इंतजाम किए हैं। आतंकवादी सोचते हैं कि हम डर जाएँगे, लेकिन हम डरे हुए नहीं हैं। लोग आ रहे हैं, इंतजामों में कोई कमी नहीं है।
जम्मू-कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा, जो श्री अमरनाथ श्राइन बोर्ड के अध्यक्ष भी हैं, ने श्रद्धालुओं की इस भीड़ को एक "चमत्कार" बताया और इसका श्रेय तीर्थयात्रियों की श्रद्धा और स्थानीय मुस्लिम सेवा प्रदाताओं सहित हितधारकों के प्रयासों को दिया।
अमरनाथ यात्रा अब अपने अंतिम चरण में है। छड़ी मुबारक, जो शिव और पार्वती का प्रतीक है, पवित्र गुफा की ओर अपनी यात्रा पर है और 9 अगस्त को महंत स्वामी दीपेंद्र गिरि के नेतृत्व में अंतिम पूजा के लिए पवित्र गुफा पहुँचेगी।
यह मील का पत्थर इस संदेश से और भी बढ़ जाता है कि आतंकवाद भगवान शिव के भक्तों के आध्यात्मिक संकल्प को कम नहीं कर सकता। यात्रा की सफलता कश्मीर की समन्वयवादी भावना और भारत के लचीलेपन की पुष्टि करती है, यह साबित करती है कि विश्वास, एकता और साहस अजेय हैं।
डब्ल्यूटी खालिद हुसैन
खालिद हुसैन
ज़ी मीडिया कश्मीर
14
Report
URUday Ranjan
FollowAug 01, 2025 13:33:30Ahmedabad, Gujarat:
Slug : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
Date : 01 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : FTP 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
એન્કર
ઘર ચલાવવા માટે થી આર્થિક તંગી માં ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ યુવક બન્યો ચોર અને ચોરી કરવા માટે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યાં..સામાન્ય દર્શનાર્થી ની જેમ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આઠેક કલાક સુધી મંદિરમાં રોકાયો અને બે મોબાઇલ ચોરી ફરાર થયો.. જો કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ફુટેજ એ તેની કરતુતોનો પર્દાફાશ કરી દીધો છે અને પોલીસ સકંજામાં આવી ગયો છે
વીઓ : 01
અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં બે મોબાઇલ ચોરીનો બનાવ બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ મણીનગર પોલીસને કરતા પોલીસએ સીસીટીવી ફુટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે સીસીટીવી ફુટેજ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે વ્યક્તિએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તે પોતે દેખાવમાં શિક્ષિત હોવાનું લાગતું હતું. એટલું જ નહી બે મોબાઇલની ચોરી કરવા માટે તે લગભગ આઠેક કલાક જેટલો સમય મંદિરમાં રોકાયો હતો. રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે મંદિરમાં આવ્યો હતો. અને સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ તે મંદિરની બહાર નીકળ્યો હતો. જો કે તપાસના અંતે આખરે પોલીસને સફળતા મળી હતી. અને આરોપીને ઝડપી તેની પાસેથી ચોરીમાં ગયેલ બંન્ને મોબાઇલ ફોન કબ્જે કર્યા છે...
બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે.
વીઓ : 02
પોલીસએ ભરૂચના રહેવાસી એવા પાર્થ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો છે અને રાજપત્રીતમાં જીઆઇડીસીમાં નોકરી કરે છે. હાલમાં તે તેના કાકા સાથે ભરૂચમાં રહે છે. જો કે ઘર ચલાવવા માટે થી આર્થિક તંગીમાં હોવાથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે થી તે ચોરીના રવાડે ચઢ્યો હતો. અને તેણે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યા હતાં. સૌ પ્રથમ તે કાલુપુર સ્વામીનારાયણ મંદીરમાં ગયો હતો. પરંતુ ત્યાં ચોરી કરવામાં સફળ ન રહેતા મણીનગર મંદીર પર પહોચ્યો હતો. મણીનગર મંદીરમાં તે સામાન્ય દર્શનાર્થી તરીકે આવ્યા બાદ મંદીરમાં જ રોકાઇ ગયો હતો. અને ભંડારા રૂમમાં કોઇ કિંમતી વસ્તુઓ મળી જશે તે હેતુથી ચોરી કરવા ગયો હતો.
બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે.
વીઓ : 03
સ્વામીનારાયણ મંદિરમાં ચોરી કરવાથી વધારે પ્રમાણેમાં કિંમતી વસ્તુઓ મળી જશે, તે હેતુથી તે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કરતો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 13:01:17Surat, Gujarat:
સુરત બ્રેક
મૃતકે આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો હતો
પત્નીના અફેર વિશે ની વાત કરી હતી
પત્ની ના અફેર અને ટોચરીગ નો ઉલ્લેખ કરાયો
સ્યુસાઇડ નોટ અને ડાયરી પણ મળી આવી
છેલ્લા દોઢ મહિનાથી ડાયરી માં લખતો હતો
આરોપી નરેશ ના અગાઉ લગ્ન થયા હતા
આરોપીઓને કડક સજા થાય તેવી મૃતકે માંગ કરી
4 વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતા
બે ડાયરી માં એક ડાયરીમાં માતાપિતા વિશે અને એક માં પત્ની વિશે લખ્યું હતું
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
14
Report
JDJAYESHBHAI DOSHI
FollowAug 01, 2025 13:01:03Kotalya Khedi, Madhya Pradesh:
નર્મદા ડેમ ના 15 દરવાજા ખોલી ને નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે પ્રવાસીઓ પણ ડેમ નો નજારો જોવા પ્રવાસીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
વિઓ 1
નર્મદા ડેમ ના ઉપરવાસમાં અવિરત વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ માં પાણી નો આવરો મોટી માત્ર માં નોંધાઈ રહ્યો છે.પાણી ની આવક થતા સુચારુ આયોજન ના ભાગ રૂપે નર્મદા ડેમ ના 31 જુલાઈ ના રોજ બપોરે 12 વાગે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેમાં બપોરબાદ પાણી ની આવક વધતા 10 દરવાજા ખોલવામાં આવ્યા.1 ઓગસ્ટ ના રોજ સવારે 8 વાગ્યા થી નર્મદા ડેમ ના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.જેને જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યાં છે.પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદિત થઈ રહ્યાં છે.પાણી ની આવક 3,27,522 થઈ રહી છે જેની સામે 15 દરવાજા થકી 3,50 લાખ ક્યુસેક પાણી નદી માં જઈ રહ્યું છે.દરવાજા થકી પાણી છોડવાના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.નદી માં પાણી જવાના કારણે હાલ કોઈ પુર જેવી સ્થિતિ નું નિર્માણ નથી થઈ રહ્યું. જોકે વર્ષ 2023 માં નર્મદા નદી માં પુર આવ્યું હતું જેના ભાગરૂપે સુચારુ આયોજન કરી ને આ વર્ષે જુલાઈ મહિના થી જ દરવાજા ખોલી ને નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેથી અગાઉ જો ઉપરવાસમાંથી વધુ પાણી ની આવક થાય તો નીચાણવાળા વિસ્તારમાં કોઈ સમસ્યા નો સામનો ન કરવો પડે.નર્મદા કાંઠા ના વડોદરા, ભરૂચ અને નર્મદા ના 27 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના
ચાંદોદ,કરનાલી,અનસોયા,શિનોર,દરિયપુરા, શિનોર,માલસર,નારેશ્વર
ભરૂચ જિલ્લો
વેલુંગામ,અસા,પાણેથા,ભાલોદ, ઝઘડીયા, ભરૂચ શહેર,અંકલેશ્વર
નર્મદા જિલ્લાના
ઓરી,સિસોદ્રા,વરાછા,પોઇચા,
ભદામ,રૂંઢ, ધમણાચા, ધાનપોર,ગુવાર,માગરોલ, રામપુરા,રેગણ,વાસણ,વાડિયા, વિરપુર, તિલકવાડા, ગણશીંડા, ચુડેશ્વર,વરવાડા, સેંગપુરા,ગંભીરપુરા,સુરજવડ,
વાંસલા,ઇન્દ્રવર્ણ, અકતેશ્વર, ગરુડેશ્વર, સંજરોલી,ગભાણા,નાના પીપરિયા, વગડિયા, નવાગામ,લીમડી,સુરપાણ, મોખડી,ગોરા,થવડીયા
બાઈટ - સુભાંગ ગોહિલ ( એઝ્યુકેટીવ ઇનજીનીયર)
બાઈટ - પૂજા સોલંકી (પ્રવાસી)
બાઈટ - છાયા મધુરા (પ્રવાસી)
14
Report
AKArpan Kaydawala
FollowAug 01, 2025 12:16:47Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરના જોધપુર વિસ્તારમાં ગાડી પલ્ટી ખાવાનો વિડિઓ આવ્યો સામે
પ્રેરણાતીર્થ દેરાસર નજીકના રોડ પરના cctv ફૂટેજ સામે આવ્યા
રોડ ડિવાઈડર સાથે અથડાઈને એક કાર પલ્ટી ખાઈ ગઈ
ઘટનામાં આધેડ કાર ચાલકને સામાન્ય ઇજા
ઘટના બાદ સ્થાનિકોમાં રોડ ડિવાઇડરની ડિઝાઇનને લઈને રોષ
એક જ ડિવાઇડરમાં અલગ અલગ ડિઝાઇન અકસ્માત નોતરે છે - સ્થાનિક
દૈનિક એક અકસ્માત થતો હોવાનું સ્થાનિકોનું નિવેદન
ડિવાઇડરની ભૂલ ભરેલી ડિઝાઇન જવાબદાર - સ્થાનિક
બાઈટ : 3 સ્થાનિક
Wkt
આ તરફ ઝી 24 કલાકે સંપર્ક કર્યો amc નો
રોડ કમિટી ચેરમેનનું નિવેદન
વિષય ધ્યાને આવતા અધુકારીઓને જાણ કરી છે
સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરી વિષયનો ઉકેલ લાવીશું
બાઈટ : જયેશ પટેલ, ચેરમેન - રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી , amc
14
Report