Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002

सुरत पुलिस ने मोबाइल चोरी के तीनों आरोपी गिरफ्तार किए; एयर इंडिया इंजीनियर सहित

PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:32
Surat, Gujarat
અપ્રુવલ:વિશાળ ભાઈ PACKAGE એંકર:સુરતની ઉધના પોલીસ ચોરીના મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધર پکષ કરી છે, જેમાં એક આરોપી એર ઇન્ડિયા ફ્લાઇટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:1 પોલીસોએ સૌપ્રથમ મોબાઇલની ચોરી અને સ્નેચિંગ કરતા રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એન્જિનિયર ધીરજ જોપેનું નામ ખુલ્યું હતું. એર ઇન્ડિયા કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો ધીરજ જોપે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો હતો. આં આરોપી ધીરજ એર ઇન્ડિયામાં જુનિયર એન્જિનિયર ની નોકરીની સાથે ચોરીના મોબાઈલને અનલોક કરવાનું કામ કરતો હતો. તેનો ૩૦-૪૦ હજાર પગાર હોવા છતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયું હતો. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ધીરજ જોપે જુદા જુદા ટેક્નिकल ટુલ્સનો ઉપયોગ કરીને ચોરીના મોબાઇલમાં સોફ્ટવેર અને ટુલ્સ છુટા કરતો હતો. તે સૌથી સિક્યોર મનાતા iPhoneમાં પણ છેડછાડ કરીને તેને અનલોક કરી નાખતો હતો. અનલોક કર્યા બાદ તે મોબાઈલ ફોનના સોફ્ટવેર અને સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી દેતો હતો. અત્યાર સુધીમાં તેણે ૩૦০થી વધુ મોબાઈલ ફોન અનલોક કરી તેના સ્પેયરપાર્ટ બજારમાં વેચેલા હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 ઉધના પોલીસે એન્જિનિયર ધીરજ જોપેના ઘરે તપાસ કરતા ૨૫૦થી વધુ ચોરીના ફોન મળી આવ્યા હતા. પોલીસે iPhoneથી લઈને Samsung ફોલ્ડ સહિત અલગ અલગ કંપનીના મોંઘાદાટ ૨૭૯ જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે. پکડાયેલા અન્ય બે આરોપી રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડ શહેરમાં ભીડવાળી જગ્યાઓ અને BRTS બસમાં મોબાઈલ ચોરીની ઘટના અંજામ આપતા હતા. ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ દરમિયાન પણ તેમણે અનેક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:4 પકડાયેલા આરોપી ધીરજના પરિવારમાં માતા ખાનગી સ્કૂલમાં ટીચર છે અને ભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો છે. એક વર્ષ પહેલાંજ પિતાનું અવસાન થયું હતું, જેમણે મજૂરી કરીને દીકરાને એન્જિનિયર સુધીના શિક્ષણ અપવ્યુ હતું. હાલ તો ચોરીના મોબાઈલ ફોનના ગુનામાં ઉધના પોલીસ એન્જિનિયર ધીરજ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની વહાઈ હાથ ધરાઈ છે. પ્રશાંત ઢિવરે - સુરત PACKAGE
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Oct 13, 2025 16:02:44
Junagadh, Gujarat:એન્કર.....જૂનાગઢના સુપ્રસિદ્ધ ગીરનાર પર્વત ઉપર ગુરૂ ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડીત કરવાની ઘટનાનો પ્રદાફાસ , બે શખ્સોની ધર پکાલ થયી, જૂનાગઢના પ્રાચીન ગિરનાર પર્વતના 6 હજાર પગથિયાં ઉપર આવેલ ગોરક્ષનાથ મુર્તીનુ શિરચ્છેદ કરી મુર્તી ઉખાડી નાંખી ખીણમાં ફેંકી દેવાની ઘટના અંગે પોલીસ દોડતી થઈ હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ નીવડી હતી. આ ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓએ ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલ 50 હજારની મૂર્તિને ખੰਡિત કરી તોડી નાખી કુલ 70 હજારની નુકસાની કરેલ. પર્વતીય વિસ્તારમાં રાત્રીના સમયનું બનાવ અતિ સંવેદનશીલ હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી અને ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમો બનાવી ગિરનાર પર્વતની જૂની અને નવીન રૂટ તેમજ રોપ-વે, તળેટી અને શહેરના સીસિટીવી ચેક કરવામાં આવેલ. તેમજ એસએફએલ દ્વારા ડેમો તૈયાર ડેમો આધારે તપાસ આદરી હતી, તપાસ દરમિયાન ગોરક્ષનાથ મંદિ્રની નજીક આવેલ દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરનાર રમેશ ભટ્ટ કે, મંદિરમાં પગારદાર તરીકે રોકાયેલ હોય જેની સંડોવણી હોવાનું જાણવા મળતા પોલીસે તેની પુછપરછ કરતા આખરે ભાંગી પડી ગુનો કબૂલ કરી વટાણા વેરી નાખી કહ્યું કે ગોરક્ષનાથ મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ લોહડાની સ્ટીકથી મંદિરના કાચમાં ઘા મારી કાચ તોડી નાખી ત્યારબાદ ચાવી વડે તાળું ખોલી મુર્તિ બહાર કાઢી મુર્તિને નીચે ખાઈમાં ફેંકી દીધી હતી, પોલીસે આ બનાવમાં રમેશ હરગોવિંદ ભટ્ટ અને કિશોર શીવનદાસ કુકરેજાજીંધીને મુમ્બઇ, મહારાષ્ટ્રથી ઝડપી લીધા હતા
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:16:48
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:16:37
Botad, Gujarat:બોટાદ APMC મા કડદા વિરોધને લઈને APMC ચેરમેને મહત્વની તાત્કાલિક બોલાવી બેઠક, બે દિવસમાં યાર્ડ શરૂ કરવાનો કરાયો નિર્ણય.. વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના પ્રમુખોની બોલાવી બેઠક.. బોટाद માર્કેટિંગ યાર્ડ કડદાના વિરોધને લઈને છેલ્લાં ત્રણ દિવસથી બંધ છે તે એક બે ימיםમાં શરૂ કરવા બેઠકમાં લેવાયોentscheidung.. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા સંપુર્ણ બંધ રાખવાની ચેરમેને કરી જાહેરાત.. ખેડૂતોએ લાવવામાં આવતા માલ ઉપર બે ઇન્સ્પેક્ટરો ની દેખરેખ રાખાશે. કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાઈસન્સ રદ કરવામાં આવશે તેવી કરાઈ જાહેરાત.. બોટાદ માર્કેટિંગ યાર્ડની સ્થાપના સમયથી યાર્ડ થી ૬ કિ. મી. નારેરીયામા કપાસ ખેડુતોને लेकर જવાના નિર્ણય છે.અને ૬ કિ. મી. થી વધુ અંતર હોય તો કપાસ ખરીદનાર ભાડું ચૂકવે તેવું છે બંધારણ.. અમુક બહારના માણસો માર્કેટિંગ યાર્ડની કામગીરીને ડહોળી રહ્યાં છે જેને ચેરમેને દ્વારા વખોડી કાઢવામાં આવેલ.. બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ, કમીશન એજન્ટો, સહકારી મંડળીઓના પ્રમુખો રહ્યાં હાજર..
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:16:02
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:52
Botad, Gujarat:બોટાદના હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્જણને લઈ APMC ચેરમેને આપી પ્રતિક્રિયા.. છેલ્લાં ત્રણ ચાર દિવસથી કડદા ને લઈને હલ્લાબોલ કરી જાણે આમઆદમી પાર્ટી ખેડૂતના મસીહા હોય તેમ આંદોલન કર્યુ.. હડદડ ગામે ખેડુત મહા પંચાયત જે આપ નું પૂર્વ આયોજીત આયોજન હતું તેમ ચેરમેને કર્યા આક્ષેપો.. હડદડ ગામે આપના નેતાઓએ સભામાં ઉશ્કેરી જનક ભાષણો કરીને લોકોને ઉશ્કેરીયા હતા.. હડદડ ગામે ગઈકાલે યોજાયેલ ખેડુત મહા પંચાયતમાં બહારના આપના કાર્યકરો ને મોટી સંખ્યામાં બોલાવ્યા હતા.. મંજુરી વગર મહા પંચાયત યોજાઈ હતી માટે પોલીસ તૈયા ગઈ હતી.. પોલીસ હડદડ ગામે પહોંચતા બહારથી આવેલા કાર્યકરોોએ પથ્થરમારો કર્યો હતો.. જે લોકો પથ્થરમારો કરતા હતા તેવા લોકો વિડયોમા દેખાય છે તેવા જ લોકોને પોલીસે ધારપકડ કરી છે કોઈ નર્દોષ લોકો ની ધરપકડ નથી કરી.. આમઆદમી પાર્ટી જ્યારે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા, પંચાયતની ચૂંટણીઓ આવી રહિ છે ત્યારે હવાયતા મરી ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, રાજુ કરપડા બધા લોકો મળી સમગ્ર ગુજરાતમાં ખેડુતોને ઉશ્કેરીને મત લેવાના પ્રયત્નો કરે છે. શાંતિથી પૂર્ણ રીતે ખેડુતો પોતાના ધંધા કરી રહ્યાં છે તેને અડચણ ઊભી કરે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ આપી પ્રતિસાદ..
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:42
Botad, Gujarat:હડડડ ગામે આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ યોજીppi ai આપી સંપૂર્ણ માહિતી બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR પ્રવીણ રામ ,રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ જેમા 65 અટકાયત કરી. ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ આ lançado લોકોની ધરપકડના ભણકારા 50થી વધુ જેટલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા બોટાદ એસપી હળદર ગામે બનેલ થયા અંગે મંજૂરી વગર સભામાં થયેલા ઘર્ષણ મુદ્દે આપ નેતા રજુ કરપડા અને પ્રવીણરામ અને મુખ્ય આરોપી ગણાવ્યા સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ નોંધાવવામાં આવી ફરિયાદ
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:29
Botad, Gujarat:હડદડ ની ઘટનાં ને લઈને કોંગ્રેસ આવી મેદાનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપ ની નાટક કપની નો કર્યો આक्षેપ.. રાજકોટના પુર્વ MLA અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ હડદડ ની ઘટના ને લઈને એસપી ને કરી રજુઆત ઇન્દ્રનીલ રાજગુરુ ઘટનાને દુર્ભાગ્ય.gુંની ઘટના વહેંચડો- પાત્રો પોલીસ અને હડદડ ગામના સરપંચની મંજુર વગર પોતાની પ્રસિદ્ધિ માટે મહાપંચાયત યોજી એ સૌથી વધારે હું જાણું છું-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ધારાસભ્ય પૂર્વ સારી કાર્યાવહી એ છે કે 7 લોકો હડદડ ગામના છે અને બાકીના સુરેન્દ્રનગર અને રાજકોટ બાજુના હતા વાહનો જે પકડાયા છે એ પણ બીજા જિલ્લામાં્ છે આપ વાળાએ તેના માણસો બહારથી લાવી ને આ સ્ટંટ કર્યો છે કડદા વાળો પ્રશ્ન હલ થઈ ગયો હતો કોંગ્રેસના મિત્રોએ મળીને આ પ્રશ્ન હલ કર્યો હતો આ આપણ વાળાએ નાટક કર્યું છે અને પોલીસ આમાં નહિ હોય તેવું માનવું છે-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગોપાલ ઇટાલિયા,ઈશુંદાન ગઢવી અને બાકીના બધા આપના નેતાઓને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી ચેલેન્જ આ તમારું નાટક હતું અને એ હું જાણું છું એ નાટક તમે કેવી રીતે ભજવ્યું છે એ હું જાણું છે નાટક બાબતે ચર્ચા કરવા માટે હું તૈયાર છું ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
0
comment0
Report
PGPiyush Gaur
Oct 13, 2025 14:29:54
Ghaziabad, Uttar Pradesh:गाजियाबाद के बेहद पाश इलाके के इंदिरापुरम थाना क्षेत्र की साया सोसाइटी में रविवार शाम हुई एक रहस्यमयी मौत ने पूरे इलाके में सनसनी फैला दी। कल शाम पुलिसको सूचना मिली कि एक व्यक्ति सोसाइटी की 31वीं मंजिल से नीचे गिर गया है। सूचना पर तत्काल पुलिस मौके पर पहुंची और घायल व्यक्ति को अस्पताल ले गई, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। থান इंदिरापुरम पुलिस के अनुसार मृतक की पहचान सत्यम त्रिपाठी के रूप में हुई है, जो मूल रूप से छत्तीसगढ़ का रहने वाला था। प्रारंभिक जांच में सामने आया कि सत्यम अपने मित्र कार्तिक सिंह और एक स्थानीय ब्रोकर के साथ सोसाइटी में फ्लैट देखने आया था। पुलिस के मुताबिक, “फ्लैट देखते समय किसी तरह यह हादसा हुआ।” शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा गया है। सहायक पुलिस आयुक्त इंदिरापुरम अभिषेक श्रीवास्तव ने बताया कि “सभी बिंदुओं पर गहनता से जांच की जा रही है। पूछताछ और साक्ष्यों के आधार पर आगे की विधिक कार्रवाई की जाएगी।” वहीं, परिजनों ने इस घटना को हादसा मानने से इनकार करते हुए गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि सत्यम घर का इकलौता बेटा था और एक निजी कंपनी में कार्यरत था। परिवार के अनुसार, न तो वह किसी मानसिक तनाव में था और न ही आत्महत्या जैसी किसी बात की संभावना थी। परिजनों का दावा है कि सत्यम का मोबाइल फोन और चप्पल 24वीं मंजिल पर मिले, जबकि पुलिस का कहना है कि वह 31वीं मंजिल से गिरा। ऐसे में घटना का पूरा क्रम संदिग्ध नजर आता है। परिवार का कहना है कि यदि सोसाइटी के निवासियों और सुरक्षाकर्मियों से गहराई से पूछताछ की जाए, तो स Truth सामने आ सकती है। परिजनों ने दोस्त कार्तिक सिंह और ब्रोकर पर शक जताते हुए हत्या की आशंका जाहिर की है। उन्होंने पुलिस से मांग की है कि पूरे मामले की कड़ाई से जांच कर दोषियों के खिलाफ सख्त कार्रवाई की जाए। फिलहाल पुलिस ने सोसाइटी के सीसीटीवी फुटेज, मोबाइल रिकॉर्ड्स और मौके के साक्ष्य जुटाने शुरू कर दिए हैं। यह घटना अब पूरे शहर में चर्चा का विषय बन गई है, क्योंकि 31वीं से 24वीं मंजिल के बीच हुई यह मौत कई रहस्यों को जन्म दे रही है।
1
comment0
Report
MDMustak Dal
Oct 13, 2025 13:18:36
Jamnagar, Gujarat:એન્કર : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરમાં અનેક ધંધાકীয় સ્થાેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. વિઓ : 01 દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લીમડાલાઈન, પાંચ હાટડી, ગ્રેઈન માર્કેટ, કાલાવડ નાકી બહાર, ત્રણબત્તી, દરબારગઢ, ઈન્દિરા માર્ગ, શંકરટેકરી, ગુરુદ્વારા ચોકડી, અंબર ચોકડી, બેડીગેઈટ, પટેલ કોલોની વિસ્તારમાંથી પનીર, ફાફડા ગાંઠિયા, જલેબી, બેસન, ઘી, માવો, ભેંસનું દૂધ, bakedરી produts, ખાદ્યતેલ, સુગર બોઈલ્ડ, કન્ફેશનરી (પેક), ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતાં અને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. બાઈટ : એન પી જાસોલિયા ( ફૂડ ઇન્સ્પેક્ટર JMC)
0
comment0
Report
GPGaurav Patel
Oct 13, 2025 13:18:22
Ahmedabad, Gujarat:દિવાળીના તહેવારે વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ ગુજરાત ફાયર વર્ક મારસ ડીલર એશોશીયસન ઉપ પ્રમુખ આશીષ ખજાનચીનું નિવેદન છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધારે સમયથી વિદેશથી આયાત થયા ફટાકડા પર પ્રતિબંધ છે એમાં ખાસ કરીને ચાઇનિઝ ફટાકડા પર પ્રતિબંધ છે ચાઇનિઝ ફટાકડા પ્રમાણમાં સસ્તા હતા જોકે તેની બનાવટમાં વપરાતા કેમિકલ થી સામાન્ય માણસ અને વાતાવરણને થતુ નુકસાન ચાઇનિઝ ફટાકડાથી હવામાં પ્રદુષણ વધારે ફેલાતું હતું દેશમાં નરેન્દ્ર મોદીંની સરકાર બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ દેશમાં ઉત્પાદિત થયેલા ફટાકડાના સારો વિકાસ થયું આજે વેપારીઓ ચાઇનીઝ ફટાકડા વેચતા નથી ગ્રાહકો પણ આપણા દેશમાં બનેલા ફટાકડાને વધારે મહત્વ આપે છે આશીષ ખજાનચી ઉપ પ્રમુખ ગુજરાત ફાયર વર્ક્સ ડીલર્સ એસોસીએશન
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:17:47
Surat, Gujarat:सूरत शहर के लिंबायत इलाके के गोविंद नगर में पार्किंग के हफ्ता वसूली को लेकर चल रहे विवाद में 6 शातिर असामाजिक तत्वों ने एक युवक पर बेरहमी से जानलेवा हमला किया। इस हमले में युवक को चाकू और पैरों से मारा गया। पूरी घटना वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई थी। घटना की जानकारी मिलते ही लिंबायत पुलिस ने हमला करने वाले 6 आरोपियों को गिरफ्तार कर लिया। कानून का डर स्थापित करने के लिए पुलिस ने सभी आरोपियों का घटनास्थल पर जुलूस निकाला। आरोपियों को सार्वजनिक रूप से घुमाया गया और जहां हमला हुआ था, वहां पूरी घटना का पुनर्निर्माण भी कराया गया। पकड़े गए अपराधियों के नाम: 1) आसिफखान इशरतखान पठान 2) साहिल मोकिमुद्दीन शेख 3) उमेदलाल मोहम्मद शेख 4) तालीम कमामुद्दीन सिद्दीकी 5) निहाल सिकंदर पिंजारा 6) अहमद कालिया मो. तकीद शेख गौरतलब है कि पकड़े गए आरोपियों पर पहले भी गंभीर अपराध दर्ज हैं। इस इलाके में आरोपी अपना दबदबा बनाकर लोगों को धमकाते थे। इतना ही नहीं, इस क्षेत्र में असामाजिक तत्वों का कहर इतना बढ़ गया था कि लोग उनका विरोध भी नहीं कर पाते थे। पुलिस ने कड़ी कार्रवाई करके असामाजिक तत्वों को सबक सिखाने की कोशिश की है।
0
comment0
Report
PAParakh Agarawal
Oct 13, 2025 13:17:19
Ambaji, Gujarat:અંબાજી બ્રેકીંગ અંબાજી ગબ્બર રોપવે 14 ઓક્ટોબરે બંધ રહેશે ગબ્બરગઢ ઉપર ગબ્બરગોખના દર્શન પણ દર્શનાર્થીઓ માટે રહેશે બંધ 14 ઓક્ટોબરના રોજ ગબ્બર ગઢના પથ્થરની ચકાસણીની ಕಾರ್ಯો હાથ ધરાણાર હોઈ યાત્રિકો માટે એક દિવસ માટે ગબ્બર યાત્રા બંધ રહેશે ોજન ... (જિયો મેટિંગ અને જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત ગબ્બરના પથ્થરની ચકાસણી હાથ ધરાશે) જેને લઇ ગબ્બર રોપવે તેમજ પગપાળા ગબ્બર ઉપર જવાનો માર્ગ બંધ રહેશે ગુણધર્મ માટે હાથ ધરાશે સર્વે ની કામગીરી 15 ઓક્ટોબર થી રોપવે તથા ગબ્બર દર્શન રાબેતા મુજબ કાર્યરત રહેશે જેથી 14 ઓક્ટોબરે ગબ્બરગઢ ઉપર કોઈપણ યાત્રિક દર્શન માટે જઈ શકશે નહિ બાઈટ-1 કૌશિક મોદી (અધિક કલેકટર ,મંદિર ટ્રસ્ટ અંબાજી )
0
comment0
Report
Advertisement
Back to top