Back
मानवी पुलिस ने आदिवासी धर्मांतरण के मुद्दे पर पादरी रामजी चौधरी को गिरफ्तार किया
SVSANDEEP VASAVA
Dec 12, 2025 13:02:57
Surat, Gujarat
देश નો પ્રથમ કહી શકાય એવો ખ્રિસ્તી ધર્મ ના પાદરી પાસ્ટર સામે ગુનો નોંધાયો, બાપ્તિસ્મા વિધિ બાબતે પાદરીએ યુવતી નું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. પાદરી પોતે આદિવાસી હોવા છતાં પાદરી बनी ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરતો, આદિવાસીઓને ખ્રિસ્તી અંગિકાર કરાવતો હતા. માંડવી પોલીસે રામજી ચૌધરી નામના પાદરી ની ધરપકડ كرિ વધુ કાર્યવાહી હાથધરી છે.
સુરત જિલ્લામાં દેશ નો પ્રથમ કહી શકાય એવો ખ્રિસ્તી ધર્મ પ્રચારક પાદરી (પાસ્ટર) સામે ગુનો નોંધાયો છે. ''''બાપ્તિસ્મા'''' વિધિ કરી આદિવાસી ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવતા હતા. સંપૂર્ણ ઘટના એવી રીતે બહાર આવી છે કે થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના એક ગામની યુવતી એ લગ્ન ની લાલચ આપી શારિરીક શોષણ કરી ધર્માંતરણ કરાવી તરછોડી દેવા મુદ્દે માંડવી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આંવી હતી. માંડવી ના લાખગામ ડૉ અંકિત ચૌધરી નામના તબીબે યુવતીને લગ્ન ની લાલચ આપી શારીરિક સોષણ કરી તરછોડી દીધી હતી. ત્યારબાદ આદિવાસી સમાજ ના આગેાવાઓ દ્વારા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ફરીયાદ નોંધવા રજુઆત કરવા માં આવી હતી હતી પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બાઈટ :-રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
ગુજરાતી - હિન્દી
આદિવાસી ના નામે ખ્રિસ્તી ધર્મ અંગિકાર ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી. જે બાબતે આદિવાસી समाजના આગેવાનો ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતાં. અને ધર્માંતરણ અટકાવવામાં મુદ્દે ઠેર ઠેર રજુઆત કરી રહ્યા હતા. ડૉ અંકિત ચૌધરી સામે ગુનો નોંધાય બાદ તપાસ નો ધમધમાટ શરૂ કરતા ચોંકાવનારી વિગતો માહિતી ઓ સામે આવી હતી. ડૉ અંકિત ચૌધરી ના પિતા રામજી ચૌધરી સરકારી શાળા માં આચાર્ય તરિકે ફરજ બજાવે છે. જે આદિવાસી હોવા છતાં ખ્રિસ્તી પાદરી બની ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરે અને આદિવાશી પાસે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવતા હતા. જે બાબતે પોલિસ યોગ્ય પુરાવાઓ એકત્ર કરી પાદરી સામે ફરિયાદ દાખલ કરી હતી. રામજી ચૌધરી ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ છે itself અને સભ્ય દ્વારા ટ્રસ્ટ માધ્યમથી તેઓ ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરે છે. અને ગેર કાયદેસર રીતે યેનકેન પ્રકારે ધર્મપરિવર્તન કરવા મજબુર કરે છે
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
ગુજરાતી - હિન્દી
બ Vitae...
બાપ્તિસ્મા એક ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા અપનાવવામાં આવતી ખ્રિસ્તી વિધિ છે. જેમાં ખ્રિસ્તી સમાજના મોટા મોટા પાદરી પાસ્તરો ઉપસ્થિત રહી છે. નદી તળાવ અથવા પાણી કુંડ બનાવી પાણી માં ડુબકી લગાવી પડી અને તેમને ખ્રિસ્તી ધર્મ બાઇબલ પ્રમાણે સપત લેવડાવામાં આવે જેને બાપ્તિસ્મા વિધિ કહેવામાં આવે છે. જે તે વ્યક્તિ ધર્મ અંગિકાર કરવા ઇચ્છતો હોઈ તેને કેલેક્ટર પાસે મંજુરી લેવાની હોય છે. પરંતુ આ દરેક પ્રક્રિયા ગેરકાયદેસર રીતે આદિવાસી ઓને લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવતા હતા. જે બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી માંગ કરી હતી. તો બીજી તરફ પીડિતા આ પણ ઉપરોક્ત ব্যক্তিો સામે કડક માં કડક કાર્યવાહી થાય તે બાબતે માંગ કરી હતી.
બાઈટ :- અરવિંદ ભાઈ વસાવા (દેવ બિરસા સેના અધ્યક્ષ)
બાઈટ :- જગદીશ ભાઈ ચૌધરી (આદિવાસ્તી કાર્યકર્તા)
બાઈટ :- પીડિતા
વિઓ...
માંડવી પોલીસ દ્વારા રામજી ચૌધરી જે પાદરી બની ને લોકો ڌર્માંતરણ કરવવા મુદ્દે ધરપકડ કરી હતી. તેમની સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ની કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ ની માંગણી કરી આરોપી રામજી ચૌધરી ટ્રસ્ટ ની ફન્ડીંગ ક્યાં થી આવતું તેમજ અન્ય કેટલા લોકો નું ધર્માંતરણ કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 12, 2025 14:22:510
Report
GDGaurav Dave
FollowDec 12, 2025 14:21:000
Report
URUday Ranjan
FollowDec 12, 2025 13:45:410
Report
GKGovindbhai Karmur
FollowDec 12, 2025 13:20:110
Report
PDPRASHANT DHIVRE
FollowDec 12, 2025 13:17:400
Report
AKArpan Kaydawala
FollowDec 12, 2025 13:17:040
Report
PDPRASHANT DHIVRE
FollowDec 12, 2025 13:02:070
Report
AKArpan Kaydawala
FollowDec 12, 2025 13:01:500
Report
URUday Ranjan
FollowDec 12, 2025 13:01:110
Report
PDPRASHANT DHIVRE
FollowDec 12, 2025 12:47:450
Report
ARAlkesh Rao
FollowDec 12, 2025 12:18:110
Report
URUday Ranjan
FollowDec 12, 2025 12:08:320
Report
AKArpan Kaydawala
FollowDec 12, 2025 12:07:470
Report
GDGaurav Dave
FollowDec 12, 2025 12:07:120
Report