Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382006

समर्पण गर्ल्स हॉस्टेल में छात्रा ने की आत्महत्या

DMDURGESH MEHTA
Oct 05, 2025 11:06:42
Gandhinagar, Gujarat
સમર્પણ ગર્લ્સ હોસ્ટેલ માં વિદ્યાર્થીનીનો આપઘાત ગાંધીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીની એન્જિનિયરિંગ ના પ્રથમ વર્ષ માં વિદ્યાર્થીની કરતી હતી અભ્યાસ પરિવારના સભ્યો હાલ რამდენુ બોલવાનો કર્યો ઈન્કાર
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KLKANHAIYA LAL SHARMA
Oct 05, 2025 13:20:25
Mathura, Uttar Pradesh:शरद पूर्णिमा की रात वृंदावन में भगवान श्रीकृष्ण ने राधा और गोपियों के साथ महारास किया था. कहा जाता है कि इस दिन श्रीकृष्ण ने अनेक रूप प्रकट किए थे; यह दिव्य रासलीला प्रेम, भक्ति और आनंद का प्रतीक है. साथ ही चंद्रमा की रोशनी में अमृत वर्षा, खीर खाने से भाग्योदय और रोग-बीमारी से मुक्ति की मान्यताएँ कही जाती हैं. नारद पुराण के अनुसार, इस रात माता लक्ष्मी उल्लू पर सवार होकर पृथ्वी पर भ्रमण करती हैं, इसलिए लक्ष्मी पूजा खास मानी जाती है. शरद पूर्णिमा के दिन समुद्र मंथन के समय माता लक्ष्मी प्रकट हुईं, इस कारण कई जगह कुंवारी कन्याएं सूर्य-चंद्र के साथ खीर रखने की परंपरा निभाती हैं.
0
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 05, 2025 13:20:00
Mathura, Uttar Pradesh:शरद पूर्णिमा स्पेशल- कृष्ण का महारास और अमृत खीर का रहस्य मथुरा से इनपुट शास्त्रों के अनुसार, शरद पूर्णिमा की रात ही भगवान श्रीकृष्ण ने वृंदावन में राधा और गोपियों संग अद्भुत महारास का आयोजन किया था. कहा जाता है कि इस दिन भगवान कृष्ण ने गोपियों संग नृत्य करने के लिए अनेक रूप प्रकट किए थे. यह दिव्य रासलीला केवल नृत्य नहीं, बल्कि प्रेम, भक्ति और आनंद का अद्वितीय प्रतीक शरद पूर्णिमा की रात चांद की रोशनी में रखी खीर खाने से इंसान का भाग्योदय होता है और परिवार को रोग-बीमारियों से मुक्ति मिलती है. नारद पुराण के अनुसार, शरद पूर्णिमा की रात माता लक्ष्मी उल्लू पर सवार होकर पृथ्वी पर भ्रमण करती हैं. इसलिए इस दिन माता लक्ष्मी की विशेष पूजा-अर्चना करने का विधान है. शरद पूर्णिमा की रात ही समुद्र मंथन के समय माता लक्ष्मी प्रकट हुई थीं. यही कारण है कि शरद पूर्णिमा का दिन लक्ष्मी पूजा के लिए बेहद खास माना जाता है. कई जगहों पर इस दिन कुंवारी कन्याएं सूर्य और चंद्र शरद पूर्णिमा के दिन आसमान के नीचे खीर रखने की परंपरा है. बाइट--मदन मोहन दास जी महाराज--निर्मोही अखाड़ा
0
comment0
Report
GPGaurav Patel
Oct 05, 2025 13:15:16
Ahmedabad, Gujarat:સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમીટીની દ્વિ શતાબ્દી મહોત્સવની hoy ઉજવણી કરવમાં આવી . બે દાયકાની સેવાકીય સફરમાં આ સંસ્થા આે વૃક્ષ બનાવવા રમત નામી અનામી જે મહાનુભાવો એ તન મન અને ધનથી સહયોગ આપ્યો તેમને આજે યાદ કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૫ માં ખેડા જિલ્લાસ માં આવેલા વિનાશક પુર સમયે સેવા આપવાના ઉદ્દેશ થી ડો પંકજ શાહે એક પહેલ કરી તેમના સાથે ત્રણ ડોક્ટર અને છ વોલેન્ટીયર જોડાયા અને સંસ્થાનો પાયો નંખાયો આજે આ સંસ્થા આરોગ્ય શિક્ષણ અને નારી સશક્તિકરણ માટે કાર્ય કરી રહી છે સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમીટી દ્વારા ૨૦ વર્ષમાં ૹાઑ ૧૮ લાખ ૩૭ હજાર ૪૩૨ લોકોને વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય સેવા આપી ,૭૬ હજાર લોકોની ડેન્ટલ ટ્રિટમેન્ટ કરી , ૫૦ હજાર ૧૫૭ લોકોના આંખના નંબરની તપાસ કરી અને ૪૦ હજાર ૮૮ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું, ૨૪ હજાર ૪૩૧૨ લોકોના કાર્ડિયોગ્રામ કરાયા , સાડા પાંચ લાખ લોકોની બીપી અને ડાયાબિટીસની સારવાર કરાઇ મહિલાઓ માટે ૨૭ લાખ કરતાં વધારે સેનેટરી પેડનુ વિતરણ કરાયુ ,ખેડા અમદાવાદ અને ગાંધીનગર জেলার ૧૫૪ ગામમાં દર ૨૮ દિવસે મેડીકલ કેમ્પ યોજી કુલ ૪૪ ૩૮૫ કેમ્પનું આયોજન કરાયું. સંજીવની હેલ్ధ કેર સેન્ટરમાં ૪૮ થી વધુ તજજ્ઞ ડોક્ટર સેવા આપે છે અને વર્તમાન ભાવના માત્ર ૩૦ થી ૩૫ ટકાના ખર્ચે સારવાર થાય છે આ સંસ્થા થકી પદ્માવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવ પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા સંજીવની વિદ્યા વિહાર શાળા ચલાવાય છે સાથે જ સંજીવની સ્ત્રી સશક્તિકરણ കേന്ദ്ര ચલાવાય છે
0
comment0
Report
NCNITIN CHAWRE
Oct 05, 2025 13:07:00
Katni, Madhya Pradesh:कटनी जिले के माधवनगर थाना क्षेत्र के रॉबर्ट लाइन में एक युवक की चाकू से गोदकर हत्या कर दी गई। वारदात का पूरी घटना का लाइव सीसीटीवी वीडियो सामने आया है, जिसने शहर में सनसनी फैला दी है। मृतक युवक की पहचान गगन बजाज उम्र 25 वर्ष के रूप में हुई है। बताया जा रहा है कि तीन युवकों ने मिलकर गगन पर ताबड़तोड़ चाकू से हमला किया, जिससे उसकी मौके पर ही मौत हो गई। घटना के बाद परिजन गुस्से में शव लेकर एसपी ऑफिस पहुंचे और हत्या के मास्टरमाइंड को गिरफ्तार करने की मांग करने लगे। परिजनों का आरोप है कि पुलिस ने सिर्फ तीन हमलावरों को गिरफ्तार किया है, जबकि साजिश रचने वाला व्यक्ति अब भी आज़ाद घूम रहा है। पुलिस ने फिलहाल तीनों मुख्य आरोपियों को गिरफ्तार कर लिया है और मामले की जांच जारी है। शहर में इस निर्मम हत्या से लोगों में भारी आक्रोश देखा जा रहा है। शहर की कानून व्यवस्था पर भी सवाल उठ रहे हैं।
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Oct 05, 2025 11:33:53
Idar, Gujarat:હિંમતનગર શહેરની આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરીને હુડાનો નકશો પ્રસિદ્ધ કરાયા બાદ શરુ થયેલો વિરોધ વધી રહ્યો છે ત્યારે આજે હુડામાં આવેલા ૧૧ ગામના અસરગ્રસ્તોએ અનોખો વિરોધ દાખવ્યો હતો. દશેરાના દિવસે હુડામાં સમાવિષ્ટ ૧૧ ગામના ખેડૂતો દ્વારા તેમના ગામોમાં હુડાસુર રાવણનું દહન કર્યું હતું અને આજે બેસાણું યોજાયું હતું. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલოპમેન્ટ ઓથોરિટી(ઉત્તરણી હુલા/હુડા) લાગુ કરવામાં આવી છે ત્યારે ૧૧ ગામના મિલ્કતધારકો દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ વિરોધ દેખાતો રહ્યો. ૧૧ ગામના મિલ્કતધારકોનાakulના ૦% નહીં પરંતુ ૧૦૦% જમીન હુડામાં કપાત થતી હોવાને લઈ વિરોધ ચાલી રહ્યો છે. ગયા દશેરાના દિવસે ૧૧ ગામના મિલ્કતધારકો દ્વારા ગામોમાં હુડાસુર રાવણનું દહન થયા પછી આજે બેસાણું સમિતિના બોલાવ્યા મુજબ ઉમિયાવાડી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા હોળ વિમાનાં છાજિયા લીધા گئے તથા કુટુંબના સભ્યોના મૃત્યુની લાંઆથીલે ઉચ્ચારણ જોઈને આંદોલન જોશીલ થયું છે. આગામી દિવસમાં હુડાને હટાવવામાં ના આવે તો ઙ્ગા-સંઘ સરવાળે કાર્યક્રમોની જાહેરાત થઇ શકે છે. આજના કાર્યક્રમમાં તાલુકા સદસ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યાં હતા, પરંતુ રાજકારણ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ રાજીનામા પણ આપવા consensus થયા છે; અને કોઈપણ રાજકીય પક્ષના નેતાઓને ૧૧ ગામમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરી હતી. હવે ૧૧ ગામોની આંદોલન પ્રક્રિયાની આગામી દિવસોમાં વધુ તેજી વધવાની શક્યતા જણાઈ રહી છે. ૧૧ ગામો: હડિયોલ, बेरણા, કાકણોલ, નવા, કાટવાડ, બોરીયા, પીપલોદી, પરબડા, સવગઢ, बलવંતપુરા, જેઠીપુરા
0
comment0
Report
AKAshok Kumar
Oct 05, 2025 11:07:01
Junagadh, Gujarat:જુનાગઢ... ગિરનાર પર્વત ઉપર મંદિરમાં તોડફોડ ગauiરક્ષકનાથની જગ્યામાં તોડફોડ ગઈ મોટી રાત્રે મંદિરમાં થઈ તોડફોડ અજાણ્યા શખ્સો દ્વારા કરાયું કૃત્ય mouર્તિને પણ પહોંચાડ્યું نقصان مندિરના કાચ અને પૂજાની સામગ્રી વેરવિખેર કરી નાખી પોલીસ ફરિયાદની તજવીજ ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફૂડનો મામલો ગોરક્ષનાથ મંથ ગીરનાર જગ્યાના મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતો પહોંચ્યા પોલીસ સ્ટેશન ભવનાથ પોલીસسٹેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસની ઘટના મહંત નો દરવાજો બંધ કરી અને મૂર્તિને કરી ખંડિત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ ગુણદરા ઉપર મંદિરમાં તોડફોડનો મામલો એસ પી સુબોધ ઓડેદરા સ્થળ મુલાકાતે એસ ઓ જી અને એલ સી બી ની ટીમ પણ રવાના અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ એસ પી ઓડેદરા એ ગોરક્ષનાથ જગ્યાની લીધી મુલાકાત જુનાગઢ..... ગૌક્ષકનાથ મૂર્તિને નુકશાન.. મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસબાપુ આપી પ્રતિસમ્ય જુનાગઢ ધાર્મિક જગ્યા પરPremier પ્રહાર સનાતન ધર્મના ઉપાસકોમાં નારાજગી કરીત્ય થયું કરનાર સામે કાર્યવાહી કરવા માંગ જાહેરમાં સજા કરવા કરવા કરી માગ સાધુ સંતોમાં ભારે આક્રોશ ગિરનાર પર આવેતત્વ બની મૂર્તિ કરાય ખંડિત તપાસ માટે રાજ્ય સરકારને કરાય વિનંતી તાત્કાલિક તપાસ કરવા કરાય માંગ સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ સવારથી જ ઘણા ਲੋਕોના આવી રહ્યા છે ફોન જુનાગઢ... ગુરુ ગૌરક્ષનાથ મૂર્તિને نقصان ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાની પ્રતિસાદ હિન્દુ સમાજ અને સનાત્ર ધર્મનું કરાયું અપમાન જતન્ય કૃત્ય સામે માફી ન આપી શકાય કળેક્ટર sp અને સરકારને તાત્કાલિક સજા કરવા માંગ ગિરનાર પરના ઘણી વર્ષોથી હિન્દુ ધાર્મિક સ્થળોને કરાય છે ટારગેટ કલેક્ટ અને એસપી ગિરનારને સુરક્ષિત કરવા માંગ 24 કલાકમાં Fir નહીં થાય તો સાધુ સંતો સાથે રાખી સંમેલન બોલવા અપાય ચીમકી સંમેલનમાં લેવાશે નિણય, દરેક સંસ્થા આગળ આવે તેવી અપીલ સખ્ત શબ્દોમાં વખોડતા ..ભાવેશ વેકરીયા
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 05, 2025 11:06:20
Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી ૨૭ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગરમી પડશે ઉત્તર ગુજરાત ના ભાગો માં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી જઈ શકે ગરમી મહેસાણા, પાટણ, સમી, હારીજ, હિંમતનગર તથા પંચમહાલ ના ભાગો માં રહેશે મધ્ય ગુજરાત ના આણંદ વડોદરા નડીયાદ અમદાવાદ તથા ગાંધીનગર માં ગરમી રહે મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડિગ્રી જઈ શકે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગો માં ગરમી રહી શકે બંગાળ માં બનતી સીસ્ટમ ના કારણે ૨૭ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ લાવશે આહવા ડાંગ વલસાડ માં ભારે થી અતિભારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાત માં ૨૬ સપ્ટેમ્બર થી હવામાન માં પલટો આવશે ભરૂચ સુરત ના ભાગો માં ભારે વરસાદ આવી શકે જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહુવા માં વરસાદની શક્યતા ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખંબાળિયા, કુતિયાણા, જામનગર માં પણ વરસાદની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર માં વરસાદની શક્યતા રહે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગર માં વરસાદ આવી શકે પાટણ સમી હારીજ મહેસાણા કડી કલોલ માણસા બેચરાજી હિંમતનગર માં વરસાદ થવાની શક્યતા વરસાદ વિજળી ના કડાકા સાથે થશે ઓક્ટોબર માં નવી સીસ્ટમ બનતા વરસાદ લાવી શકે બાઈટ અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત
0
comment0
Report
ARAlkesh Rao
Oct 05, 2025 11:05:31
Palanpur, Gujarat:સ્લગ-જનઆक्रોષ બનાસકાંઠાના ઓગડના تھરામાં કોંગ્રેસ દ્વારા જનઆક્રોષ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક ,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ,વોટ ચોરીના મુદ્દાને લઈને ભાજપની તાનશાહીમાં પ્રજા પીસાતી હોવાનું કારણે ભાજપને જાકારો આપવાની વાત કરી હતી બનાસકાંઠાના નવનિર્મિત ઓગડ તાલુકાના થરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાપહેલાં કોંગ્રેસ નેતાઓએ રैली નીકાળીને વોટ ચોરી મુદ્દે સુત્રોચાર કર્યો હતો તે બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક,ઉત્તર ગુજરાત પ્રભારી શુભાસીની યાદવ,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા,સંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં કોંગ્રેસની જન આક્રોષ સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર અનેક મુદાઓને લઈને આકરા પ્રહારો કર્યા હતા.બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી તો પણ જમીન એક ઇંચ આઘાપાછી થઈ ન હતી પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આધાપાછી કરી નાખી,ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબુર બનવું પડી રહ્યું છે ,આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતને મોટું નુકસાન થયું છતાં પણ હજુ વળતર નથી આપ્યું જો સરકાર વળતર નહી આપે તો અમે ખેડૂત સાથે હાઈકોર્ટેમાં જઈશું,ભાજપ ભ્રષ્ટાચારની પાર્ટી છે રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી લોકો પીસાઈ રહ્યા છે ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડે છે લાઈવ સ્પીચ-ગેનીબેન ઠાકોર -સંસદ ( અંગ્રેજોએ પણ જમીન માપણી કરી હતી ...ભાજપ ભ્રષ્ટાચાર સિવાય કશુંજ કરતી નથી.) થરામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે દાદાનું બોલડોઝર કોઈ પૈસા વાળા કે ઉધોગપતિઓના દબાણો ઉપર નથી ચાલતું ,દાદાનું બુલડોઝર ગરીબના ઘરો ઉપર ચાલે છે.દાદાનું બુલડોઝર અમદાવાદમાં મુસ્લિમ અને ઠાકોરોના ઘરો ઉપર ચાલે છે.દાદાનું બુલડોઝર અંબાજીના ગરીબ પરિવારોના ઘરો ઉપર ચાલે છે.જોકે ભાજપ દ્વારા ગરીબોનું શોષણ કરાઈ રહ્યું છે.બેકારી અને મોંઘવારીડે માજા મૂકી છે,લોકો પીડાઈ રહ્યા છે.બનાસકાંઠામાં પુર આવ્યું સીએમ આવ્યા છતાં પણ વળતર મળ્યું નથી.લોકો ભગવાન ભરોસે છે.તો મુકુલ વાસનિકે કહ્યું કે ભાજપના વોટ ચોરીના કારનામાને અમે બહાર પાડ્યું છે અને એક બુથ ઉપર જઈશું અને અને વોટ ચોરી મામલે 100 લોકની હસ્તાક્ષર કરાવશું અને ભરાતભર માથી 5 કરોડ હસ્તાક્ષર કરાવીને રાજ્ દરેક રીતે આપણા કાનૂની નજીવો પગલાં ભરશે. બાઈટ-1-મુકુલ વાસનીક-પ્રભારી ગુજરાત કોંગ્રેસ ( વોટ ચોરીના મુદાને લઈને આ જન આક્રોષ છે.અમે ભાજપને ખુલ્લી પાડી છે.) બાઈટ-2-અમિત ચાવડા-પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ ( ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી.વિકાસ બસ નામનો છે.લોકો પીડાઈ રહ્યા છે.) બાઈટ-3-અમૃતજી ઠાકોર-ધારાસભ્ય કાંકરેજ ( લોકોમાં આક્રોશ છે જેને લઈને આજન આક્રોષ સભા યોજાઈ છે.અમે દરેક વોર્ડમાં જઇશું અને વોટ ચોરી મુદ્દે સહીઓ કરાવશું)
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 11:05:16
Surat, Gujarat:एंकर: एक मुस्लिम महिला कलाकार गोबर और मिट्टी से अपने सपने बुन रही है। प्रधानमंत्री नरेंद्र मोदी के 'वोकल फॉर लोकल' के आह्वान को साकार करने और 'आत्मनिर्भर महिलाएँ, आत्मनिर्भर गाँव' विषय के साथ सूरत में आयोजित सरस मेला 2025 में एक अनोखा स्टॉल सबका ध्यान खींच रहा था। यह स्टॉल है कच्छ जिले के नखत्राना गाँव के दंपति नशीमा बानो और उनके पति ईसाभाई का, जो राजा-रजवाड़ों के समय की पारंपरिक लिप्पन आर्ट को गोबर-मिट्टी से बनाकर, आधुनिकता के युग में इसे जीवित रखते हुए आत्मनिर्भरता का प्रतीक बन गए हैं। लिप्पन आर्ट की इस कला को दंपति पिछले 15 वर्षों से सहेज रहा है। ईसाभाई ने यह काम एक साधारण लेटरबॉक्स पर शुरू किया था, लेकिन नशीमा बानो की कुशलता और रचनात्मकता ने मिलते ही इस कला को एक नया मोड़ दिया। आज उनकी कलाकृतियाँ केवल लिप्पन तक सीमित न होकर वॉल-पीस, टी-स्टैंड, कीचेन, मिरर और कई आकर्षक डेकोरेटिव आइटम्स में रूपांतरित हो गई हैं। गाय के गोबर, गाँव की मिट्टी, कार्डबोर्ड, फेवीकॉल और एक्रिलिक कलर्स से बनी ये पर्यावरण-अनुकूल कलाकृतियाँ मात्र रुपया 50 से लेकर रुपया 2500 तक की कीमत में उपलब्ध हैं। ख़ास बात यह है कि वे ग्राहकों की पसंद के मुताबिक कस्टमाइज़्ड ऑर्डर भी तैयार करते हैं और देश-विदेश की विभिन्न प्रदर्शनियों में अपना ख़ास स्थान बना चुके हैं। नशीमा बानो, जो कभी सिर्फ़ घर के काम और चूल्हा-चौके तक सीमित थीं, आज पति को सहयोग देने के लिए इस व्यवसाय में सक्रिय योगदान दे रही हैं। वह आज सिर्फ़ सहकर्मी नहीं, बल्कि परिवार में आत्मनिर्भरता लाने वाली प्रेरणास्रोत बन गई हैं। सरकार के सहयोग और पति के प्रोत्साहन से घर की दहलीज से बाहर निकली नशीमा बानो ने सूरत के सरस मेले में पहली बार भाग लिया और लोगों से अच्छे प्रतिसाद ने उनके उत्साह को बढ़ाया है। संघर्षमय सफ़र को याद करते हुए नशीमा बानो सरकार का आभार व्यक्त करते हुए कहती हैं कि, "सरकार के सहयोग से ही हमें यह मंच मिला है, जिससे हमारी कला और व्यवसाय को नया मोड़ मिला है। आज हम इस पारंपरिक कला को लोगों तक पहुँचा रहे हैं। हमारी कला सिर्फ़ बची नहीं है, बल्कि नई पीढ़ी तक पहुँच रही है।" नशीमा बानो और ईसाभाई की जोड़ी ने साबित कर दिया है कि अगर प्रतिभा को प्रोत्साहन और सही प्लेटफ़ॉर्म मिले, तो गाँव की महिलाएँ भी परिवार, समाज और देश को आत्मनिर्भर बनाने में महत्वपूर्ण भूमिका निभा सकती हैं।
0
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top