Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Apr 15, 2025 12:02:45
Rajula, Gujarat
રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 18:15:25
Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં પતંગની કાતિલ દોરીએ ફરી એકવાર એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચાડી છે. મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહેલા 45 વર્ષીય પશુપતિસિંહનું ચાલુ बાઇકે પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને તાત્કાલిక સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમના ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વીઓ:1 અડાજણના ભક્તિ નગર વિસ્તારોમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા પશુપતિસિંહ પોતાની ઓફિસેથી કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેમના ગળામાં આવી ગઈ હતી. વીઓ:2 પતંગની દોરી ગળામાં ભેરવાઈ જતાં પશુપતિસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ બાઇક પરથી પડી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાળ તેમને મદદ કરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા..gbંપરેલી સ્થિતિમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક પશુપતિસિંહને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ થઇ રહી છે અને હાલ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરમાં વારંવાર બનતા પતંગની દોરીથી થતા અકસ્માતોને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જાતા લોકોમાં પતંગની ચાઈનીઝ દોરીના બેફામ ઉપયોગ સામે રોષ જોવા મળી રહ્યો છે.
95
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 23, 2025 16:47:17
Sadhara, Gujarat:ભુજ તાલુકાના ઢોરી ગામે આજે ચકચાર જગાવતી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક પ્રેમીએ પ્રેમિકાને ઉશેકરાટમાં આવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આરોપીએ માથা અને શરીરના વિવિધ ભાગે uppરાછાપરી પ્રહારો કરીને યુવતીનું ઘટનાસ્થળે ઢીમ ઢાળી દીધું હતું. હચમચાવી દેતી ઘટના анаજામ આપી આરોપી ફરાર થયો હતો. જો કે પોલીસ તેને રાઉન્ડપ્રી કરેલી છે. આ મામલે માધાપર પોલીસના હતભાગી યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની એસસીએસટી સેલના નાયબ પોલીસવડા એમ જે ક્રિશ્ચિયને કહ્યું કે હત્યાનો આ બનાવ આજ સવારે લગભગ 10 થી 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. જ્યાં મરણ જનાર 26 વર્ષીય ઝરીના દાઉદ કુંભાર નામની યુવતીને આરોપી હરેશ ગાગલ સાથે પ્રેમ સંબંધ હતો. આહીર વાસમાં આવેલી દૂધ ડેરીમાં કામ કરતા આરોપી હરેશે યુવતીને મળવા બોલાવી હતી. આ વખતે યુવતીએ હું પરિણિત હોઈ હવેથી સંબંધ ના રાખવા જણાવ્યું હતું. આ વાતને લઇ બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલિાત્મક થયો અને આ અગ્નિમય ક્ષણમાં હુમલા કર્યા હતા. બનાવ બાદ આરોપી બનાવ સ્થળેથી નાસી ગયો હતો, რომელსაც બાદમાં ઝડપી લેવામાં આવ્યો છે. કુંભાર સમાજના આગ્રણીઓના مطابق હાલવસ્તી બળાત્કારના વધુ આરોપી હોવાની શક્યતા નથી. જોકે આ દિશામાં પણ પોલીસ તપાસ ચાલુમાં છે. હત્યાના આ બનાવના પગલે સમગ્ર ભુજ વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ઘટના અંગેની જાણ થતા કુંભાર સમાજના અગ્રણીઓ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ભોગ બનનાર પરિવારના સહયોગ માટે દોડી ગયા છે. જોકે હत्यાના આ બનાવ બાદ કુંભાર સમાજના તથા મુસ્લિમ અગ્રણીઓએ જીકે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને घटना નિંદા કરી હતી. અખિલ કચ્છ કુંભાર समाज પ્રમુખ રફીક મારે જણાવ્યું કે સમાજની દીકરીને નિર્મમ રીતે પતાવી દેવામાં આવી છે તે ખુબજ ગંભીર ઘટના છે. આ હત્યામાં એકથી વધારે લોકો સામેલ હોવાનું જણાયું હતું.
140
comment0
Report
PAParakh Agarawal
Nov 23, 2025 16:01:29
Danta, Gujarat:આગામી 2027માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે તેને લઇ રાષ્ટ્રીય પક્ષો હમણાથીજ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે જે રીતે ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેની સામે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પણ લોકો સુધી પહોંચવા અને પોતાનું આકર્ષણ જમાવવા મંદી,મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદાઓ સાથે જનાક્રોશ યાત્રા બાઈક રેલી સ્વરૂપે આજે مોડી સાંજે દांતા તાલુકા મથકે આવી પહોંચી હતી આ યાત્રા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાડવા તથા વિરોધ પક્ષના નેતા સિધ્ધાર્થ પટેલના અધ્યક્ષ સ્થાને નીકળેલી આ જનાક્રોશ યાત્રા દાંતા ખાતે એક જાહેર સભામાં ફેરવાઈ હતી જેમાં અમિત ચાવડા એ ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા
281
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 15:33:12
Surat, Gujarat:એંકર:સુરત શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ માં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેના કારણે હોસ્પિટલ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે કે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ટ્રોમા સેન્ટર نزدیک પાર્ક કરેલી તબીબોની કારને નિશાન બનાવી હતી. આસામાજિક તત્વોએ ઓછામાં ઓછી ત્રણ ફોર વ્હીલ કારના કાંચ તોડીને ભારે نقصان પહોંચાડ્યું છે. જે કારોને નુકસાન پہنچાડવામાં આવ્યું છે તે તબીબોની હોવાનું જાણવા મળ્યું છે. જેઓ રાત્રે ફરજ પર હતા. જેમણે પોતાની ગાડીઓ અહીં પાર્ક કરી હતી. ઘટના સ્થળેથી પથ્થરનો એક બ્લોક પણ મળી આવ્યો છે. જેનો ઉપયોગ كارના કાંચ તોડવા માટે કરાયો હોવાનું મનાય છે. પ્રશાંત ઢીવરે (સિવિલ હોસ્પિટલમાંથી) આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. હોસ્પિટલના કેમ્પસમાં તબીબો અને દર્દીઓના સગાઓની ગાડીઓ પણ સુરક્ષિત ન રહે તે ચિંતાનો વિષય છે. હોસ્પિટલ પ્રશાસન અને પોલીસની કામગીરી પર સખત પ્રશ્નો ઊભા થયા છે કે આટલા મોટા કેમ્પસમાં કેવી રીતે અસામાજિક તત્વો આટલો મોટો તોડફોડનો બનાવ કરીને ફરાર થઈ ગયા? ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસના તપાસના ચક્રો ગતિમાન થયા ہیں. પોલીસીએ તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ફૂટેજના આધારે અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમને ઝડપી પાડવાની શોધખોળ શરૂ થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત
135
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 15:16:05
Surat, Gujarat:સુરત શહેરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જ્યાં 60 ફૂટ ઊંચા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાવાના કારણે એક 28 વર્ષીય કાફે માલિક મહિલાનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું છે. મહિલાનું OLA મોપેડ બ્રિજ પરથી મળી આવતા, આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માત, તે અંગેનું રહસ્ય ઘેરાયું છે. વિશેષમાં ઉષા હેમંતભાઈ જૈન નામની મહિલા અણુવ્રતદાર બ્રિજ પાસે હુમલાવાર ઓપરેશનના બાદ ગંભીર ઈજાઓ સાથે મળી આવી હતી. ઉષાબેનને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. પોલીસે આ બનાવ અંગે બંને દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક સુરતના વેસુ વિસ્તારમાં પતિ હેમંતભાઈ જૈન, દીકરી અને દીકરાના સાન્નિધ્યમાં રહેતી હતી અને વેશમાં કાફે ચલાવતા હતાં. આ કિસ્સામાં બ્રિજ પરના CCTV સહિત અન્ય માહિતીની વખત તપાસ ચાલુ છે, જે मृत्युનું સાચું કારણ બહાર લાવવામાં મદદરૂપ થશે.
172
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 23, 2025 14:48:56
Rajkot, Gujarat:राजकोट में करोड़ों की हैતરपिंडी का गंभीर मुद्दો سامنے आया है। शहर के व्यापारी महेशभाई हिरपुरा ने पुलिस कमिश्नर को लिखित में आवेदन किया है जिसमें क्रिप्टो में निवेश के बहाने उनकी के साथ बड़ी रकम की धोखाधड़ी होने का आरोप है। जानकारी के अनुसार, महेशभाई ने विभिन्न स्रोतों से पैसे इकठ्ठा करके 4.18 करोड़ मुंबई स्थित दर्शन बारसिया और उनके साथीदारों को दे दिए थे। पैसा वापस मिलने की प्रतीक्षा सात महीने तक चली, लेकिन रकम वापस न मिली। इसके बाद महेश हिरपुरा ने पुलिस कमिश्नर को आवेदन कर आरोपितों में दर्शन बारसिया समेत पांच लोगों के नामजद शिकायत दर्ज करने की मांग की। साथ ही जिला भाजपा अध्यक्ष अल्पेश ढोलरिया तथा मुंबई के Hari Patel और उनके साथीदारों के नाम का भी उल्लेख किया गया है। कथित करोड़ों की धोखाधड़ी की गंभीर शिकायत सामने आते ही मीडिया के सामने शिकायतकर्ता ने बताया कि उनकी पहचान से जुड़े विदेश में निवेश के नाम पर दर्शन बारसिया के माध्यम से 4 करोड़ से अधिक की रकम दी गई थी, लेकिन भुगतान वापस करने की मांग पर गलत बातों के जरिए देरी की गई। उसके पश्चात हुई मीटिंग में दर्शन बारसिया ने मारपीट की आरोप भी लगाए और अल्पेश ढोलरिया का नाम लेकर धमकी देने का भी आरोप लगाया गया है। जिला भाजपा कार्यालय में की गई बैठक में कहा गया कि कुछ राशि पार्टियों को दी गई थी। शिकायत में कहा गया है कि पैसे वापस करने की मांग की गई है और पुलिस कमिशनर को शिकायत दर्ज कराई गई है। बाइट: महेश हिरपुरा (फरियादी) राजकोट जिला भाजपा अध्यक्ष अल्पेश ढोलरिया सहित पांच व्यक्तियों के विरुद्ध पुलिस में शिकायत दर्ज कराने की खबर से, अल्पेश ढोलरिया ने इसे राजनीतिक दबाव और निर्मित शिकायत माना है। उनके अनुसार बैठक भाजपा कार्यालय में दो माह पहले हुई थी और उसके बाद नई जानकारी नहीं मिली। उन्होंने कहा कि वे अपनी पारदर्शिता और कानूनी कार्रवाई के लिये तैयार हैं; उन्होंने महेश हिरपुरा के विरुद्ध 10 करोड़ की मानहानि का दावा भी दर्ज कराया है। यह मामला भविष्य में राजनीतिक चर्चा का विषय बन सकता है।
150
comment0
Report
DPDhaval Parekh
Nov 23, 2025 13:30:47
Navsari, Gujarat:સ્લગ અને નોટ: વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 23 નવેમ્બરના ફોલ્ડરમાં અપલોડ થયા છે... એનકાર: નવસારી જીલ્લામાં 15 રાજપૂત રેજિમેન્ટના ખોટા ઓળખકાર્ડ સાથે રિવોલ્વર અને જીવતા કારતૂસ રાખી સૈનિક હોવાનો રૂઆબ બતાવતા નકલી સૈનિકને SOG પોલીસે઼ પકડી પાડ્યો હતો. પોલીજા આરોપી પાસેથી રિવોલ્વર, 8 જીવતા કારતૂસ અને 17 ખાલી કારતૂસના કેચીસ કબ્જે કર્યા હતા. વી/ઓ: નવસારી SOG પોલીસને મળેલ બાતમીના આધારે ઓક્ટોબરમાં નવસારીના ઘેજ ગામે રહેતા જિલ્લા ભાજપના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ સરસ્વતી સોલંકીના ઘરે છાપો મારી, તેમના પતિ ઘનશ્યામ સોલંકીએ રાખેલ રિવોલ્વર, જીવતા કારતૂસ અને ખાલી કારતૂસના કેચીસ કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં ઘનશ્યામ સોલંકીએ પોતे નિવૃત સૈનિક હોવાનો રૂઆબ બતાવી, રિવોલ્વર લાયસન્સ વાળી હોવાની વાત ગઇ હતી. પણ તપાસ હેઠળ ઘનશ્યામ પાસે રહેલ 15 રાજપૂત રેજિમેન્ટના ઓળખકાર્ડની કપિંગની તપાસ કરતા, કાર્ડ ખોટી રીતે બનાવી, રાજ્યના અધિકારીની સાઇ કર્યા હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ घનશ્યામ સોલંકીએ ખોટા સૈ닉 હોવાના ઓળખકાર્ડ ઉપર ઉત્તર પ્રદેશથી લાયસન્સવાળી રિવોલ્વર અને કારતૂસ મેળવી હતી. તેથી પોલીસ નોંધા પઠાવા અંગે પાટીબાજના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ સરસ્વતી સોલંકીના પતિને અને ખોટા દસ્તાવેજોને આધારે નકલી સૈનિક બનીને રિવોલ્વર અને કારતૂસ લઈને ફરતા ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી, 6 જીવતા કારતૂસ ભરેલી રિવોલ્વર સાથે બે જીવતા કારતૂસ અને 17 ખાલી કારતૂસના કેચીસ કબ્જે કર્યા, આગળની તપાસે ગતિ પામી. બાઇટ: એસ.કે.રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
149
comment0
Report
GPGaurav Patel
Nov 23, 2025 12:35:10
Ahmedabad, Gujarat:અમદાવાદ ઇશ્વર પટેલ અને પ્રેરક શાહ નિવેદન મામલે મનિષ દોષી પ્રતિક્રિયા 12 રાજ્યોમાં કામગીરી ચાલી રહી છે ગુજરાતમાં 90 ટકા શિક્ષકો ને જવાબદારી સોપવામાં આવી છે છેલ્લા 4 દિવસમાં 4 मौत નિપજ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચે અવસ્થા, કામ થોપી દેવાની પદ્ધતિથી શિક્ષકો હેરાન થઈ રહ્યા છે રાજ્ય કક્ષાના મંત્રીનું અ સંવેદનશીલ નિવેદન આપ્યું છે જે શિક્ષણ સમુદાયના જખમ પર નમક નાખો છે આપ શ્રી અને આપનું મંત્રી મંડળ ક્યારે કામ કરશે જે मौत થયા છે તેમને સહાય આપવામાં આવે સપોર્ટ સ્ટાફ આપવામાં આવે વ્યवસ્થા ને સારી અને મજબૂત કરવા માટે કામગીરી સરળ બનાવે તેવી કોંગ્રેસ પક્ષ ની માંગ છે શિક્ષક સમુદાય ને મદદ ન કરી શકો તો કઈ નહીં પરંતુ તેમના જખમ પર નમક ન ચોંટાડો શહેર પ્રમુખ પ્રથમ તો પૂરતા વોર્ડ જાણી લે, આંતરિક માહિતી જાણી લે તમે ક્યારે રાજ્યના હિત માટે કામ કરશો તો મોટો સવાલ છે
151
comment0
Report
ARAlkesh Rao
Nov 23, 2025 12:34:14
Palanpur, Gujarat:ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજાયો અમલમાં મુકાઈ છે જેને લઈને સરકારે વિવિધ યોજનાનો લાભ લઈને રાજ્યની અનેક મહિલાઓ વિવિધ રોજગાર મેળવી પગભર બની રહી છે. સરકાર દ્વારા મહિલાઓના વિકાસ તેમજ તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે અને તેમના તેમજ તેમના પરિવારના સપનાઓ પુરા થાય તે માટે વિવિધ સહાય આપી તેમજ વિવિધ રોજગરીના સાધનો આપીને તેઓ આત્મનિર્ભર બનાવવાનું સરકાર કાર્ય કરી રહ્યું છે જેના કારણે બનાસકાંઠાની અનેક બહેનો આત્મનિર્ભર બની રહી છે. પાલનપુરમાં રહેતી અનુસૂચિત જાતિની મહિલા રાધાબહેન પરમારનું સરકારે ઉત્કર્ષ યોજનાના કારણે જીવન બદલાયું છે. રાધાબહેન પરમારે કહેવું છે કે पहले ઘરની સ્થિતિ ખુબજ खराब હતી, ઘરનું ગુઝારાન ચલાવવું મુશ્કેલ હતું પરંતુ સરકારની યોજનાથી તેમને સિલઆઈની તાલીમ મળી હતી અને સિલાઈ મશીન મળ્યું જેના કારણે આર્થિક સ્થિતિમાં બદલાવ આવ્યો. તેઓ સિલાઈ કરીને પગાર કમાવે છે અને આત્મનિર્ભર બનીને ઘરની સ્થિતિ સારી બનાવી છે, તેઓ તેમના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આભાર સરકારની યોજનાનો.
146
comment0
Report
MDMustak Dal
Nov 23, 2025 11:48:41
Jamnagar, Gujarat:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે. વાત વિગતે, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હતો. હરખ મા''તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યমন্ত্রী ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્મારિત હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી.જેાથી મુખ્યंत्रीની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થઈ શકે તેમ હતું. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી. પરિવારે આ मुद्दે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયત્ન કર્યો. વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું. આ ઘટનાક્રમમાં ANGEANGE વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે કે મુખ્યમંત્રીને ہمارے લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું." આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃدુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પરંતુ સાથે ''ઉત્તમ માણસ'' છે. તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.
123
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 11:07:19
Surat, Gujarat:એંકર:સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ની ગંભીર બેદરકારી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. અહીં દક્ષેશ્વર નગરમાં આવેલું ટ્રાન્સફોર્મર છેલ્લા ચાર મહિનાથી ભયજનક હાલતમાં છે. જે સ્થાનિકો માટે જીવતા બોમ્બ સમાન બની ગયું છે. ટ્રાન્સફોર્મરનું ફેન્સીંગ બેરીકેટ છેલ્લાં ચાર મહિનાથી તૂટેલી હાલતમાં છે. સુરક્ષા માટે લગાવવામાં આવેલો આ બેરીકેટ તૂટી જવાથી ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈ સુરક્ષા રહી નથી. આટલું જ નહીં, ટ્રાન્સફોર્મર પાસેની મીટર પેટી પણ ખુલ્લી હાલતમાં છે. સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રાન્સફોર્મરમાંથી જીવતા બોમ્બ સમાન વાયર ખુલ્લી હાલતમાં લટકતા જોવા મળ્યા છે. આ વાયર ખુલ્લા હોવાને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ, ખાસ કરીને બાળકો માટે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રશાંત ઢીવરે - સુરત લોકલોએ ઉગ્ર માંગણી કરી છે કે DGVCL દ્વારા તાત્કાલિક ધોરણે આ ટ્રાન્સફોર્મરની આસપાસ સુરક્ષા માટેના ફેન્સીંગ બેરીકેટ લગાવવામાં આવે અને ખુલ્લા લટકતા વાયરો તેમજ મીટર પેટીને સુરક્ષિત કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તેને અટકાવી શકાય.
184
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 23, 2025 10:53:47
Rajkot, Gujarat:એંકર રાજકોટના કોઠારિયા રોડ પર નરеш વ્યાસ નામના પ્રૌઢની હત્યા મામલે મોટો ટ્વીસ્ટ સામે આવ્યો છે. શરૂઆતમાં બહેને ભabw આપી અને ભતીాజీાને આરોપી બનાવતા FIR નોંધાવાઈ હતી, પરંતુ પોલીસે કરેલી વિગતવાર તપાસમાં ખુલ્યું છે કે પિતાના ઘાતક બનનાર કોઈ બીજો નહીં પરંતુ તેમનો જ પુત્ર હર્ષ વ્યાસ છે. ઘર કંકાસ, નશાની હાલત અને વર્ષો જૂના ઝઘડાનો અંત એક દુઃખદ ઘટનામાં થયો છે. વિઓ 1 રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ હુડકો ક્વાર્ટર્સ… જ્યાં ગુરુવારની રાત્રે દારૂના નશામાં મસ્ત નરેશભાઈ વ્યાસ ઘરે પહોંચ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ પત્ની સાથે માથાકૂટ શરૂ કરી… અને ઉશ્કેરીлған નરેશભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી મૃત્ય સામે અઠવાડિયે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એવામાં ઘરના વાતાવરણમાં અચાનક સનસનાટી છવાઈ ગઈ… અને આ હંગામા વચ્ચે પુત્ર હર્ષ વ્યાસ આગળ આવ્યો… પિતાના હાથમાંથી છરી છીનવી… અને ગુસ્સાની હાલતમાં પિતાને જ છરીના બે ઘા ઝીંકી દીધા. ઘરમાં ચીસો-પોકાર મચી گئی… અને નરેશભાઈ વ્યાસ ઘટના સ્થળે ઢળી પડ્યા અને તેમનું મોત થયું. વિઓ ૨ નરેશભાઈની હત્યા બાદ મામલો વધુ જટિલ બન્યો. રેલનગરના દ્વારકેશે સોસાયટીમાં રહેતી તેમની બહેન વર્ષાબેન પાંડિયાએ સીધી ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ વ્યાસ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી.પરંતુ પોલીસ તપાસ આગળ વધી… સ્ટેટમેન્ટ્સ લીધા… સાક્ષીઓ પૂછપરછમાં આવ્યા… અને એક એક લેયર સાથે સત્ય બહાર આવતું ગયું.તપાસમાં સ્પષ્ટ થયું કે પત્નીનો કોઈ rôલ નથી… હત્યા ના ચોક્કસ સમયે સ્મિતાબેન ઘરે હાજર હોવા છતાં હુમલો કરતી કે પ્રોત્સાહિત કરતી હોવાનું કોઈ પુરાવો મળ્યો નથી. વિચારણા પછી પોલીસની નજર એક જ વ્યક્તિ પર ગઇ—પુત્ર હર્ષ વ્યાસ. વિઓ ૩ ACP બી.વી. જાધવએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે પ્રાથમિક અને વિગતવાર તપાસમાં સાબિત થયું છે કે હર્ષ વ્યાસે જ પોતાના પિતા નરેશ વ્યાસની છરીના ઘા મારી હત્યા કરી છે. ઘરમાં સતત થતા ઝઘડા અને પિતાની નશાની આદતને કારણે કુટુંબમાં લાંબા સમયથી તણાવ હતું. છેલ્લાં બે વર્ષથી ઘરકંકાસ ચાલુ હતો. અને આ જ ઝઘડા હત્યાનું કારણ છે."પોલીસે હર્ષ વ્યાસની હશે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.જોકે પત્ની સ્મિતાબેનનું કોઈ સીધી ભૂમિકા ન હોવાથી તેમને છોડવામાં આવ્યા છે.એક તરફ દારૂનો નશો… બીજી તરફ કુટુંબભેદઅને તણાવથી છલકાતી અંધાઃ આ રાત્રે પુત્રના હાથોથી પિતાનું અંત આવ્યો. FIRમાં દાખલ નામો, આરોપીઓમાં બદલાવ અને તપાસમાં આવેલા ટ્વીસ્ટે આ કેસને વધુ ચોંકાવનારો બનાવ્યો છે.પોલીસ હવે હર્ષ વ્યાસના મન્સૂબા, પૃષ્ઠભૂમિ અને സംഭവક્રમને જોડીને આગળની કાર્યવાહી કરી રહી છે. બાઈટ: બી.વી જાધવ (એ.ਸੀ.પી રાજકોટ ոստիկան) ક્રાઇમ PKG STORY
173
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 10:53:23
Surat, Gujarat:આપ્રુવલ:વિશાલ ભાઈ એંકર:સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. અને આજના દિવસની સૌથી દુઃખદ અને ચિંતાજનક ઘટના સચિન વિસ્તારમાંથી સામે આવી છે.સચિન જિલ્લામાં એક انتہائی કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીં ૪ વર્ષના માસૂમ બાળક, શિવાય ઉર્ફે શિવરાજ રાજેશ પ્રજાપતિ, પર ૪થી ૫ જેટલાં શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.બાળક તેના પિતા સાથે ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપનીમાં હતો. તો બહારના ભાગમાં જ અચાનક શ્વાનોએ તેને નિશાન બનાવ્યો. વીઓ:1 માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, અને શરીરના અન્ય भागો પર પણ બચકાં ભર્યા.બાળકને માથા સહિત શરીર પર ૨૦થી વધુ ગંભીર ઈજાના નિશાન છે.આસપાસના લોકો મહામહેનતે બાળકને શ્વાનોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં શિવાયને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીઓ:2 ​તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. હોસ્પિટલમાં દોડી આવેલા માતા પોતાના દીકરાની હાલત જોઈને આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટનાાને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્ત બાળકના પિતાના સહકર્મી, વિશાલ વિશ્વકર્માએ જણાવ્યું: "અમે કામ કરી રહ્યા હતા અને ખબર ન પડી કે આ બાળક ક્યારે બહાર નીકળી ગયું. બહારના કૂતરા થોડા ખતરનાક છે. ત્રણ-ચાર કૂતરા હતા અને તેમણે તેને ગંદી રીતે કરડ્યો, બહુ ખરાબ રીતે. આખી બોડીમાં તેને કરડ્યો છે. પરંતુ માથામાં કંઈક વધારે જ ઈજા થઈ છે. બાઈટ: ડૉ.શીતલ કેરડીયા (સુરત સિવિલ હોસ્પિટલ CMO) બાઈટ:વિશાલ વિશ્વકર્મા (કર્મચારી) વીઓ:3 આ ગંભીર બનાવ બાદ ફરીೊಂದು સુરત મહાનગરપાલિકા ની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે પાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં (૨૦૨૨-૨૩થી ૨૦૨૪- માટે) રખડતા કૂતરાંના રસીકરણ અને ખસીકરણ માટે ૫ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ અંતર્ગત એક કૂતરા પાછળ રૂ. ૧૨૬૮ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, પરિણામ શૂન્ય જોવા મળ્યું. WKT: પ્રશાંત ઢીાવરે (સિવિલ હોસ્પિટલ માંથી) સુરત શહેરના સચિન ગભેની પાસે આવેલ ડાયમંડ ઇકો પાર્કમાં ઘટના સ્થળે ઝી २४ કલાકના ટીમ પહોંચી હતી. સ્વાનના ટોળાએ એટલી બાળકને કંપનીને બહારથી ખેંચીને ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા જ્યાં બાળકને ગંભીર બચકા ભર્યા હતા. કંપનીના બહારના રસ્તા પર લોહીના ધબ્બા જોવા મળ્યા હતા. આને બાળકોના માથું ફાડીને ખાધું હતું. અલગ અલગ ભાગે ૨૦ થી વધુ ગંભીર ઈજાના નિશાન હતા. ઘટના અંગે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા. શ્વાનના ટોળામાંથી બાળકને છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. રખડતા શ્વાનને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે થરવાકય જણાઈ રહ્યો હતો. WKT:prasant diveyre (ghatanā sthāl thi) બાઈટ: સ્થાનિક વીઓ:4 પાલિકાના આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષ (૨૦૨૨-૨૦૨૪)માં સુરતમાં કુલ ৭૯,૮૪૬ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. ૨૦૨૪માં સૌથી વધુ ૨૯,૪૧૮ કેસ નોંધાયા છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે માત્ર કાગળ પર નહીં, પણ જમીની સ્તરે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. પ્રશાંત ઢીવરે - સુરત
111
comment0
Report
KBKETAN BAGDA
Nov 23, 2025 10:52:36
Amreli, Gujarat:હાલ એસ.આઇ.આર ની કામગીરી શરૂ હોય અમરેલી વિસ્તરમાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં જઇ બી.એલ.ઓ ની બુથ મુલાકાત લીધી હતી. મતદાર યાદી નું કામ એસ.આઇ.આર અમરેલી જિલ્લામાં ચાલી રહ્યું છે. સરકારશ્રી દ્વારા દરેક મંત્રીઓને પોતાના વિસ્તારના બુથની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા પેટ્રોકેમિકલ અને કાયદા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીિયા અને અધિકારીઓએ ગ્રામ્ય કક્ષાના કેટલાક ગામડાઓમાં અને શહેરી વિસ્તારના કેટલાક બૂથ ઉપર જઈ કામગીરી નિહાલી બી.એલ.ઓ કેન્દ્રમાં કામ કરી રહેલા કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમને કોઈ મુશ્કેલી છે કે કેમ તે બાબતની પણ પૂછપરછ કરી હાલ કામગીરી કોઈપણ પ્રકારના વિઘ્નો વગર સારી રીતે ચાલી રહી છે. ત્યારે કૌશિક વેકરીયા એ શક્ય તેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી અને મદદ માટે કોઈ કાર્યકર્તા ની જરૂર હોય તો તેમની પણ મદદ લેજો તેવી પણ કૌશિક વેકરીયા એ વાત કરી.
77
comment0
Report
AKAshok Kumar
Nov 23, 2025 10:52:25
Junagadh, Gujarat:સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં ચાર બાળકોનાં મોત થયાનો આક્ષેપ. બનાવની વિગત એવી છે કે એક સગર્ભા બહેન ગુરુવારે રાત્રે પ્રાઈવેટ ના યુએસજી રિપોર્ટ સાથે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા. પ્રાઈવેટ ના યુએસજી રિપોર્ટમાં જ ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે તેવું લખેલું હતું. તેમની નોર્મલ ડિલિવરી કરાવવાનું સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતું અને નોર્મલ ડિલિવરી ન થતા ત્યારબાદ સિઝેરિયન સેક્શન થઇેલ હતું. અન્ય એક કિસ્સામાં, સગર્ભા માતાની ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે થયેલ હતી અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું ૬૦૦ ગ્રામ હતું. આવા કિસ્સોમાં બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણાં નવજાત શિશુ સારવાર વિભાગ એનઆઈસીયુ દ્વારા બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આપણા તમામ પ્રયત્નો કરીને છતાં બાળકને બચાવી શકેલ નહોતો. આમ, એક જ ઓછા મહિનામાં જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત બાળકનું મૃત્યુ થયું હતું. અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાતમંદ તથા ગરીબ દર્દીઓની સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિમાં શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ માહિતીને આ મીડિયા હાઉસ દ્વારા વધુતા લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે. આભાર ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, જુનાગઢ અਸ਼ોક બારોટ જૂનાગઢ
204
comment0
Report
Advertisement
Back to top