icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

दमण में बुक फेयर और इंडस्ट्रीयल एक्सेबिशन का उद्घाटन निर्मला सीतारमण ने किया

Vapi, Gujarat:રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારે બુક ફેર અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબીશન નો આરંભ થયો છે.દમણ ના દરિયા કિનારે લાઈટ હાઉસ પર સતત દસ દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનને કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમને આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલીના प्रशાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા .મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે.જ્યાં દેશ વિદેશ થી મોટી સંખ્યામાં આવે છે.. આથી આ પ્રદેશમાં પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. સાથે જ દમણ નાનકડો પ્રદેશ હોવા છતાં અહીં મોટા પાયે ઉધોગો સ્થપાયા છે . ત્યારે દમણના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મલે સાથે જ પ્રદેશ અને આસપાસના વિદ્યાર્થીઓ બાળકો ને શિક્ષણ અને વાંચન પ્રત્યેની રૂચિ વધે તે માટે બુક ફેર નું આયોજન થઈ રહ્યું છે .જેમાં જાણીતા અનેક પ્રકાશનોએ ભાગ લીધી 8,000 થી વધારે પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું .સાથે જ દમણના અને દાદરા નગર હવેલીના વિવિધ ઉદ્યોગો એ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કર્યું હતું .ત્યારે પ્રદેશની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પણ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી થયેલા વિકાસના કામોની સરાહના કરી હતી. સાથે જ દમણ દીવ અને દાદરા નગર હવેલી જેવા નાનકડા પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે ઝડપી વધી રહ્યો છે.તે જોઈ આગામી સમયમાં પ્રદેશના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને વૈશ્વિક કરે નવી ઓળખ મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.. તો આ ઔદ્યોગિક પ્રદર્શન ને અહીંના ઉદ્યોગોએ પણ આવકાર્યું હતું .આ આવા પ્રદર્શનથી પ્રદેશના ઉદ્યોગોને નવી ઓળખ મળશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
0
Report

सूरत में लेऊवा पटेल समाज के लिए बड़ा मंदिर-कम्प्लेक्स बनाने की घोषणा

Surat, Gujarat:सूरत शहर और दक्षिण गुजरात के लेऊवा पटेल समाज के लिए एक महत्वपूर्ण घोषणा सामने आई है। द्वारा सूरत के अंत्रोल्ली क्षेत्र में विशाल मंदिर और संकुल का निर्माण किया जाएगा। ट्रस्ट के चेयरमैन नारेश पटेल ने सूरत में आयोजित प्रेस कॉन्फ्रेंस में इस regarding घोषणा की थी। ट्रस्ट द्वारा स्वास्थ्य, शिक्षा और समाज सेवा से जुड़े कई प्रकल्प भी शुरू किए जाएंगे. सूरत में लेऊवा पटेल समाज की लम्बे समय से चाह थी कि शहर में भी खोडलधाम जैसे विशाल संकुल और मंदिर खड़ा हो। इसे ध्यान में रखे हुए सूरत के अंत्रोल्ली क्षेत्र में 40 विघा से अधिक जमीन का अधिग्रहण किया गया है। नारेश पटेल ने कहा कि खोडलधाम द्वारा वर्तमान में जो सेवा कार्य चल रहे हैं, वे अब सूरत में भी शुरू होंगे। जिसमें स्वास्थ्य सेवा, शिक्षा, समधान पंच और सामाजिक सेवा से संबंधित विविध गतिविधियों का समावेशन होगा। आगामी नवरात्रि के आसपास भूमिपूजन होगा और उसके बाद संकुल के निर्माण कार्य की शुरुआत की जाएगी। संकुल में मंदिर के साथ आधुनिक सुविधाएं भी स्थापित की जाएंगी। इस मामले में नारेश पटेल ने प्रतिक्रिया देते हुए कहा कि उन्हें इस बात की जानकारी सोशल मीडिया के माध्यम से मिली थी। अगर दो संकुल बन जाएंगे तो समाज को अधिक सुविधाएं मिलेंगी और इसमें कुछ गलत नहीं है। उन्होंने कहा कि यह कार्य भागीदारी के लिए किया जा रहा है ऐसा वे मानते नहीं। लेकिन जितनी अधिक संस्थाएं बनेंगी उतनी ही अधिक सेवा समाज को मिलेगी। साथ ही उन्होंने जोड़ा कि मुलाकात आवश्यक होगी तो बैठक भी होगी। बाइट: नारेश पटेल – चेयरमैन, खोडलधाम ट्रस्ट
0
0
Report
Advertisement

कामरेज शुगर मिल में ग्रामीण प्रतिनिधि और किसानों की बैठक, भाव पर चर्चा

Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ ખાતે આવેલી કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓ અને ખેડૂતોએ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલ ની આગેનીમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ડિરેક્ટરો, સભાસદો અને ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન સુગર મિલના लेखા-જોખા, આવનારા વર્ષના આયોજન, શેરડી રોપાણી અને ભાવ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આવનારી સુગર મિલની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કામરેજ સુગર મિલ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ મુલાકાતમાં ગ્રામ પ્રતિનિધિઓ, ડિરેક્ટરો તેમજ ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠક દરમ્યાન સુગર મિલના વહીવટ, નાણાકીય હિસાબ તેમજ આગામી વર્ષ માટેના આયોજન અંગે સભાસદો સાથે ચર્ચा કરવામાં આવી હતી. ખેડૂતોએ શેરડી રોપાણ, ઉત્પાદન વધારા અને ભાવ સંબંધિત મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેરમેન અશ્વિન પટેલે સહકારી સંસ્થાઓ ખેડૂત માટે કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે પણ સમજ આપી હતી. આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર હોવાને કારણે બેઠકમાં રાજકીય માહોલ પણ ગરમાયો હતો. ચેરમેન અશ્વિન પટેલે પોતાની આખી પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે કામરેજ સુગર મિલને વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
0
0
Report

द्वारका के नागेश्वर ज्योतिर्लिंग दर्शन के दौरान परिवार पर हमला; छेड़छाड़ का विरोध हिंसक वारदात

Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકા નજીક આવેલ સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનને ગયેલા યાત્રિકો પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. મહેસાણાથી દર્શનાર્થે આવેલ એક પરિવરની મહિલાની છેડછાડના વિરોધમાં સ્થાનિક લોકોને હિંસક હુમલો કર્યો હોવાનું primaria વિગતોમાં જાણવા મળ્યું છે. મહેસાણાથી એક પરિવાર નાગેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યો હતો. આ દરમિયાન જ્યાં નારિયેળ પાણી વેચતા એક શખ્સે પરિવારની મહિલા સાથે ચાલતા છેડતીનો આરોપ લગાવ્યો હતો, જયારે પરિવારએ આ અશੋભનીય વર્તનનો વિરોધ કર્યો અને છેડતી કરનાર શખ્સને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મામલો ઉગ્ર બની ગયો. સામાન્ય બોલચાલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નારિયેળ પાણી વેચનાર અને તેની સાથેના અન્ય શખ્સોએ ઉશ્કેરાઇને દર્શનાર્થી પરિવાર પર ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પરિવારના કેતુલ રાવલ ઉંમર ૨૪ વર્ષ and સુરાગ રાવલ ઉંમર ૨૭ વર્ષ બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાયુક્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ પ્રકારની ગેરવર્તણૂક અને હિંસાને પગલે અન્ય પ્રવાસીઓમાં પણ રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
0
0
Report
Advertisement

गांधीनगर में पहली मोया मोया बीमारी: आयुर्वेद से 35 दिन में युवक फिर चल पड़ा

Gandhinagar, Gujarat:મોયા મોયા બીમારીનો કેસ સામે આવ્યો આયુર્વેદ સારવારથી 35 દિવસમાં યુવાન ફરી ચાલ્યો ગાંધીનગરમાં આજે મોયા મોયા જેવી દુર્લભ બીમారి પીડિત યુવાને આઠ વર્ષથી પથારીવશ જીવન જીવ્યું હતું, પરંતુ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 35 દિવસની સારવાર બાદ તે ફરીથી ચાલવા લાગ્યો છે. આ કિસ્સો ગુજરાતમાં મોયા મોયા બીમારીનો પ્રથમ નોંધાયેલો કેસ હોવાનું નોંધાય છે. હાર્શના પિતાએ જણાવ્યું હતું કે કેટલાક શહેરોમાં ખર્ચીને સારવાર કરાવવામાં આવ્યા પર પરિણામ મળ્યું નહોતું. આ બીમારી રક્તવાહિનીઓ બ્લોક થવાને કારણે મગજમાં ઓક્સિજન પહોંચી નહીં શકે અને ચાલમાં તકલીફ આવી શકે છે. હાર્શના પિતાએ જણાવ્યું કે અમે આશા છોડાઈ ગયાં હતાં, પરંતુ આયુર્વેદે દીકરાને નવજીવન આપ્યું છે. ડૉ. રાકેશ ભટ્ટ અમારા માટે દેવદૂત સાબિત થયા છે. ખરાબી શ્રેષ્ઠતાએ આ হাসপাতલમાં આ દર્દી માટેની સારવાર કરી. ડૉ. ભટ્ટે કહ્યું કે આ ગુજરાતમાં માલિકી કિસ્સો છે. તેમણે વધુમાં જણાવ્યું, હાર્શ જ્યારે અહીં આવ્યો ત્યારે વિચારશક્તિ, યાદશક્તિ, બેલેન્સ, એકાગ્રતા—all ઘટી ગઈ હતી અને ચાલવામાં ખૂબ તકલીફ હતી. અમે પંચકર્મ, નસ્ય, શિરોધારા, ષાષ્ટિકશાલી પિંડસ્વેદ અને બળ આપનારા ઔષધો આપ્યા. 35 દિવસની મફત સારવાર બાદ, હાર્શ 70 ટકા સ્વસ્થ થઈને હોસ્પિટલના કોરિડોરમાં જાતે ફરવા લાગ્યો છે. આ રોગમાં મગજની રક્તવાહિનીઓ સાંકડી થવાને કારણે ઓક્સિજન પૂરતો ન પહોંચે, જેહાર હાથ-પગમાં નબળાઈ, ખાલી ચડવી અને ખીંચાવાની સમસ્યાઓ સર્જાય છે. હાર્શના નિદાન માટે MRI, MRA અને સેરેબ્રલ એન્જીયોગ્રાફી જેવી તપાસો કરાઈ હતી. હવે સુધીના ખર્ચમાં ઘણા લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ એલોપેથીમાં લાભ નહોતો. ડૉ. રાકેશ ભટ્ટે જણાવ્યું કે આ રોગને આયુર્વેદમાં અસાધ્ય માનવામાં આવે, પરંતુ યોગ્ય સારવારથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. હાર્શમાં 70 થી 80 ટકા સુધારો જોવા મળ્યો છે. આ કેસ આધુનિક ચિકિત્સાની મર્યાદા પછી પણ આયુર્વેદની પદ્ધતિઓ સફળ em સાબિત કરે છે. ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસાધ્ય દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની છે.
0
0
Report

सूरत में आइस डिश और ड्रिंक्स में मिलावट के खिलाफ पखवाड़े भर की छापेमारी, स्वास्थ्य विभाग सतर्क

Surat, Gujarat:સુરતમાં ગરમીના પારો વધતાની સાથે જ ઠંડા પીણા અને આઈસ ડિશની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જોકે, આ આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં ઝાડા-ઊલટીના કેસોમાં નોંધપાત્ર વધારોતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વીઓ:1 પાલિકાનું ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી:21 જેટલા સ્થળોમાં તપાસ.આઈસ ડિશ/ગોળાની દુકાનો: 15 જેટલા વેચાણ કેન્દ્રો પર દરોડા.અડાજણ, કતારગામ, અઠવા અને વરાછાની મોટી એજન્સીઓ તેમજ શ્રમિક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગને શંકા છે કે આઈસ ડિશ અને મેંગો શેકમાં વપરાતા કલર અને એસેન્સ હલકી કક્ષાના છે. નિષ્ણાતોના મતે આવા કેમિકલયુક્ત રંગોના ઉપયોગથી લિવર અને કિડની ને ગંભીર નુકસાન થઈ શકે છે. પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી અને ફૂડ પોઈઝનિંગની સમસ્યા સર્જાય છે. ચોપાલ:લોકો સાથે વીઓ:2 શ્રમિક વિસ્તારોમાં વેચાતા अत्यંત સસ્તા મેંગો રસમાં ભેળસેળની સૌથી વધુ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. "પાલિકાએ તમામ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શનિવાર સુધીમાં રિપોર્ટ આવી જશે, જેના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાની આ કાર્યવાહી સુરતની જનતાએ વધાવી લીધી છે. જાગૃત નાગરિકોના કહેવું છે કે નફાખોરી માટે લોકોના જીવ જોખમમાં મુકનાર તત્વો સામે આવી તપાસ કાયમી રીતે ચાલવી જોઈએ. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં જ્યારે ઠંડા પીણાનો વપરાશ વધુ હોય, ત્યારે ભેળસેળ કરનારાઓ પર લગામ કસવી અનિવાર્ય છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement

सीविल अस्पताल की छवि बिगाड़ने का प्रयास असफल, CCTV फुटेज ने सच दिखाया

Surat, Gujarat:अપ્રुवल:विशाल भाई एंकर: सुरत: सुरत की नई सिविल हॉस्पिटल को बदनाम करने के इरादे किया गया एक बड़ा प्रयास नाकाम गया है. एक निजी एम्बुलेंस चालक अस्पताल के सुरक्षा गार्ड पर गलत आरोप लगा कर हंगामा मचाया था, लेकिन सीसीटीवी फुटेज ने पूरी घटना का सच बाहर ला दिया है. वीओ:1 पहले सोशल मीडिया पर एक वीडियो वायरल हुआ था, जिसमें एक निजी एम्बुलेंस चालक ने दावा किया कि सिविल अस्पताल के सुरक्षा स्टाफ ने उसकी एम्बुलेंस के टायर से हवा निकाल दी है. इस वीडियो से यह प्रयास किया गया था कि अस्पताल तंत्र जानबूझ कर निजी एम्बुलेंस चालकों को परेशान करे. वीओ:2 सिविल अस्पताल ने जब इस मामले की गंभीरता से जांच शुरू की, तो चौंकाने वाली बातें सामने आईं: सीसीटीवी की जाँच से पता चला कि एम्बुलेंस चालक कैंपस में आया तो उसकी एम्बुलेंस के टायर निकाल दिए गए थे. चालक ने दावा किया था कि वाहन में इमरजेंसी मरीज है, लेकिन हकीकत में वह मरीज दूसरी एम्बुलेंस के साथ आया था. उसने सिर्फ सहानुभूति पाने के लिए अपने वाहन के होने का दावा किया. वीओ:3 सिविल अस्पताल के अनुसार, निजी एम्बुलेंस चालक बार-बार कैंपस और रास्ते पर खौफनाक तरीके से खड़े रहते हैं. अस्पताल के पास अपनी एम्बुलेंस की सुविधाएं होने के बावजूद, ये चालकों मरीजों को लूट-खसोट करके धंधा चलाने के लिए कैंपस में आकर खड़े रहते हैं. सुरक्षा द्वारा उन्हें टोका गया और पार्किंग न करने की सलाह दी गई, जिससे यह दावा किया गया कि यह ड्रामा करके अस्पताल को बदनाम किया गया. बाइट: डॉ भरत पटेल (सिविल हॉस्पिटल CMO) बाइट: आर के सिंह (सिविल अस्पताल सुरक्षा इंचार्ज) वीओ:4 अस्पताल तंत्र ने साफ शब्दों में कहा है कि यह सिविल अस्पताल की छवि खराब करने का पूर्व नियोजित प्रयास था. गलत वीडियो बनाकर उसे सोशल मीडिया पर वायरल करने वाले चालक के खिलाफ कड़क कदम उठाए जाएंगे. सिविल अस्पताल वाही प्रशासन अब इस मामले में सख्त रुख अपना रहा है. अस्पताल को गलत तरीके से बदनाम करने के लिए और अफवाह फैलाने के लिए इस निजी एम्बुलेंस चालक के खिलाफ पुलिस थाने में शिकायत दर्ज कराई जाएगी. प्रशांत धिएरे - सुरत
0
0
Report

खम्भालिया में गौ माता को राष्ट्र माता घोषित करने की मांग पर गौभक्तों की रैली

Khambhalia, Gujarat:જામખંભાળિયા માં ગૌરક્ષા માટે ગૌભક્તોની રેલી, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ખંભાળિયા શહેરમાં ગાય માતાના રક્ષણ તેમજ ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં લોકો આ રલીમાં જોડાયા હતા. રેલી શહેરના જોધપુર ગેઈટ , નગર ગેઈટ, ચાર રસ્તા થી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધાર્મિક અને દેશભક્તિના નારા સાથે મામલતદાર કચેરીelige પહોંચ્યું હતું. રેલી દરમિયાન ગાય માતાના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવાની તેમજ ગૌહત્યાને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ ગૌભક્તો મામલતદાર અધિકારીની કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવો ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ગાયને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક ગણાવી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
0
0
Report

देवभूमि द्वारका में समुद्रतट से 4.548 किलोग्राम चरस पकड़ी; कीमत लगभग ₹2.27 करोड़

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે દરિયાકાંઠેથી પોલીસે બિનવારસી હાલતમાં ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં અંકાય રહી હતી. કલ્યાણપુર પોલીસ સ્ટાફ હર્ષદ ગામની સીમામાં સિકોતેર માતાજીના મંદિર પાસે દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગેથી પ્લાસ્ટિક પેકિંગમાં વિંટળાયેલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. કલ્યાણપુર પોલીસ,SOGની ટીમે સાથે ડોગ સ્ક્વોડ સાથે રાખી તપાસ હાથ ધરતા વધુ બે પેકેટો મળી આવ્યા હતા. આમ, કુલ 4.548 કિલોગ્રામ ચરસ કુલ 4 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા. મળ્યો પેકેટો પર Arabian Pro અને Chicco D’oro જેવું વિદેશી લખાણ તથા પાંડાના ચિત્રો જોવા મળ્યા હતા. પદાર્થની તીવ્ર વાસને જોતા FSL અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાના ચરસ હોવાનો પુરાવા મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ પકડાયેલા જથ્થોની કિંમત અંદાજપે ₹2,27,40,000 થાય છે. કોઈ અજાણ્યા Shaxosyo દ્વારા પકડાઈ જવાની બીકે અથવા અન્ય હેરાફેરીના ઈરાદે આ જથ્થો દરિયાકાંઠે છોડી દેવામાં આવ્યો હોવાની શક્યતા. પોલીસ આ મામલે NDPS એક્ટની કલમ 8(C), 22(C), અને 23(C) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report
Advertisement

ओढ़व में प्रेम तनाव से युवक ने आत्महत्या; वीडियो कॉल में मौत का संबंध

Ahmedabad, Gujarat:એન્કર : અમદાવાદ ના ઓઢવ માં પ્રેમ કરવો એક ૨૧ વર્ષની યુવાને એટલો ભારે પડ્યો કે તેને મોતને વ્હાલું કરવું પડ્યું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા આશિષ શાહે ગાંધીનગરની નભોઈ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે આશિષે મોતની છલાંગ લગાવતા પહેલા પોતાની ગર્લફ્રેન્ડ અને તેની બહેનપણી ને વિડિઓ કોલ કર્યો હતો. ગર્લફ્રેન્ડના પિતા દ્વારા સતત આપવામાં આવતી ધમકી અને માનસિક ત્રાસ ના કારણે આત્મહત્યા કરી હોવા ની દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે તો આવો જોઈ એ લાઈવ વીડિયો કોલ માં એક પ્રેમી ની મોત ની છલાંગ નો અહેવાલ .... વીઓ : 01 અમદાવાદ ના ઓઢવના સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતો ૨૧ વર્ષીય આશિષ શાહ, જે ઓલા-ઉબેર રિક્ષા ચલાવી પરિવારમાં ગુજરાન ચલાવવા માં મદદરૂપ કરતો હતો. આશિષને તમારા દોઢ વર્ષ થી અમરાઇવાડીની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ગત ઓક્ટોબર મહિનામાં જ્યારે આશિષની માતાનો જન્મદિવસ હતો. ત્યારે આ યુવતી ઘરે પણ આવી હતી. પરંતુ આ પ્રેમ સંબંધ યુવતીના પિતાને મંજૂર નહોતો. પિતા દ્વારા આશિષને સતત ધમકીઓ મળતી હતી કે, મારી દીકરીને ભૂલી જજે, નહીંતો તને ચેનથી જીવવા નહીં દઉં અને પોલીસમાં ફસાવી દઈશ આવી વારંવાર ધમકી થી આશિષ શાહ કંટાળ્યો હતો જેના કારણે પ્રેમિકા ની બહેનપણી ને લાઈવ વીડિયો કોલ કરી ને કેનાલ માં મોત ની છલાંગ ગઈ તારીખ 16 જાન્યુઆરી માં રોજ કરી હતી જે સમયે આશિષે આત્મહત્યા કરી ત્યારે તેનો મિત્રો પણ સાથે હોવા નું પૉલીસ તપાસ માં સામે આવ્યું છે બાઈટ : પી એન ઝીંઝુવાડીયા, પીઆઈ ઓઢવ પોલીસ સ્ટેશન વીઓ : 02 આશિષ શાહ રિક્ષા ચલાવવા નું કહેgre છે 15 જાન્યુઆરીની રાત્રે ઘરેથી નીકળેલો, આશિષ બીજા દિવસે સવારે પોતાના મિત્રને લઈને નભોઈ કેનાલ પહોંચ્યો હતો. મિત્ર રીખસામાં બેઠો હતો અને આશિષ કેનાલની પાળ પર ગયો. ત્યાં તેણે ગર્લફ્રેન્ડને વિડિઓ કોલ કર્યો અને તેની સાથે વાત કરતા કરતા અચાનક કેનાલમાં કૂદી પડ્યો. મિત્ર કઈ રમજે તે પહેલા જ આશિષ પાણીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આશિષની મૃતદેહને બહાર કાઢવા માં આવ્યો હતો અને પીએમ કરાવી ને મૃતદેહ પરિવાર ને સોંપવા માં આવ્યો હતો. બાઈટ : નૈસર્ભા શાહ , આશિષ ના પિતા વીઓ : 03 આશિષ શાહ ના આત્મહત્યા નું રહસ્ય આશિષના મોબાઈલમાંથી ખુલવામા આવ્યું છે મોબાઈલમાં યુવતીના પિતા દ્વારા મોકલેલા ધમકીભર્યા મેસેજ અને ગાળાગાળીના કોલ રેકોર્ડિંગ મળી આવ્યા છે. પિતા વારંવાર પોલીસ ફરિયાદ કરવાની અને જિંદગી બરબાદ કરવાની ધમકી આપતા હતા, જેના કારણે આશિષ સતત માનસિક તણાવ માં રહેતો હતો. હાલ ઓઢવ પોલીસ મત્યાએ મૃત્યુી સાથો વર્ષના નૈસર્ગભાઈ શાહના fafુરના പരാതના આધારે યુવતાં પિતા રાજેશ ચાવડા વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધી ને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આશિષે આ માટે કોણે કોણે વિડિયો કોલ કર્યા છે અને gì શું વાત થઈ છે પ્રેમ પ્રકરણ માં ધમકીજ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તેને લઈ ને ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી છે
0
0
Report

सूरत में राजनीतिक हत्या: चंद्रनाथ राजни की हत्या, इलाके में सनसनी

Surat, Gujarat:સુરત :- પશ્ચિમ બંગાળ બચાવો અભિયાન અંતર્ગત ગયેલા સુરત ના ડોક્ટર પ્રકાશ ચંદ્રએ વર્ણવી હત્યાં ની દર્દનાક ઘટના ભવાનીપુરમાં સુબેન્દુ અધિકારીના પીએ ચંદ્ર નાથ રથની હત્યા થઇ હત્યાં પહેલા સુરત અને અન્ય કાર્યકર્તા સાથે બેઠક કરી હતી જીત ને લઇ બેઠકમાં ચાય પે ચર્ચા करी હતી તેયરબાદ સુબેન્દુ અધિકારીના પીએ ચંદ્ર નાથ રજની હત્યા કરી હતી આ હત્યા આયોજન પૂર્વક કરવામાં આવી હોવાનો આરોપ હત્યા કર્યા પહેલા ઘણા દિવસથી રેકી કરવામાં આવી હશે bેઠક બાદ જ્યારે ચંદ્ર નાથ રજની પોતાના ઘરે સુવા માટે જઈ રહ્યા હતા bાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ કાર_FORWARD બાઈક આગળ મૂકી હતી ત્યારે ચંદ્ર નાથ રજની ઉપર ઉપરા છાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હતી જે પૈકી એક રાઉન્ડ માથામાં વાગી હતી અને ત્રણ રાઉન્ડ છાતીના ભાગે લાગી હતી Chandra Nath Rajni ની હત્યા પહેલા સુરતના કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ હતી bેઠક બાદ તરત જ પોલિટિકલ હત્યા કરવામાં આવી hatyama kon sandovaayela hai તેની taps ki jaayegi
0
0
Report

अहमदाबाद के TRB जवान Kalpesh पर प्रेमिका के साथ धोखा और दुष्कर्म का आरोप

Ahmedabad, Gujarat:અમદાવાદમાં 27 વર્ષીય યુવતી સાથે આ ઈસ તસ્વીમાં આરોપી કલ્પેશ બૈસાણે સુધી પ્રેમકથાને વહેંચી, વાસણા પોલીસ સ્ટેશન ખાતે પરિચય થયા બાદ પ્રેમ સંબંધ રહ્યો. બંને વચ્ચે મૈત્રી કરાર થયો અને કલ્પેશે યુવતીને લગ્ન કરવાનો વાયદો કર્યો. તેને તેમની સામે વાતાવરણમાં મળી રહેલા ભરોસોના કારણે લોકોએ પોતાની સંપત્તિ સાપ્તાહિક રીતે આપી દીધી, જોકે સમય બદલાતા કલ્પેશે પશ્ચાત થઇ વિશ્વાસઘાત દર્શાવ્યો.ובר બે મહિના થી યુવતીના ફોન આંક્યા છતાં તેમણે લગ્ન કરવાની ઇચ્છાને નકારી દીધી, જેનાથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. పోలీసులు કલ્પેશ બૈસાણેની ધરપકડ કરી અંગત પુરાવા એકત્ર કર્યા, વધુ તપાસ ચાલુ. ધરપકડના સમય કલ્પેશ વજ્રપીઠે ટ્રાફિક પોલીસમાં કારોબારી રહ્યો હતો. પોલિસની પ્રાથમિક તપાસમાં જાણવા આવ્યું કે કલ્પે પ્રેમિકાના અન્ય યુવક સાથે ફોટા જોવાના કારણે લગ્ન ન કરવા નિર્ણય કર્યો હતો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top