icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मोरबी विधायक ने किसानों की छह मांगें मुख्यमंत्री को लिखीं, नीति जल्द

Morbi, Gujarat:ब्रेकिंग मोरबी जिले के एक विधायक ने किसानों की मांग लेकर सरकार को पत्र लिखा। जोतपर गाँव में चल रहे किसान आंदोलन को लेकर विधायक ने सरकार को पत्र लिखा। टंकारा पड़धर्ी निर्वाचन क्षेत्र के विधायक दुःलभजीभाई देथरिया द्वारा मुख्यमंत्री को लिखा गया पत्र। किसानों द्वारा की गई 6 मांगों के साथ मुख्यमंत्री को विधायक ने पत्र लिखा। जल्द ही वल्तर (वर्षा) के लिए नई नीति घोषित की जाएगी और किसानों को अच्छा वल्तर मिलेगा: दुःलभजीभाई देथरिया। मोरबी जिले में खेती की जमीन की कीमत अधिक होने के कारण वल्तर कम मिलता है, इसलिए विधायक ने पत्र लिखा। बाईट दुःलभजीभाई देथरिया, विधायक टंकारा
0
0
Report

नवसारी में भारी बारिश से नदी-नालों में बाढ़, 13 सड़कें बाधित, 15 गांव प्रभावित

Navsari, Gujarat:નવસારીમાં મેઘો મહેરબાન થતા નદી નાળા છલકાયા છે. નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તર વધ્યા છે. પાણી વધતા નદી સાથે સંકળાયેલા નાળા અને ખાડીઓમાં પણ પાણી વધતા નવસારી અને જલાલપોર તાલુકાના અનેક ગામોને જોડતા લો લેવલ પુલ, ડૂબાઉ નાળા, કોઝવે પાણીમાં ગરકાવ થતા జిల్లా પંચાયત હસ્તકના 13 રસ્તાઓ બંધ થયા છે. જેમાં નવસારી તાલુકાના 12 અને જલાલપોર તાલુકાનો એક રસ્તો છે. નવસારીના પેરાથી સંબદ્ધ માર્ગ ઉપર તેમજ પેરાથી કુચેદ જતા માર્ગ ઉપર ગોઝારી ખાડીના પાણી ફરી વળતા બંને રસ્તા બંધ થયા છે. જેને કારણે કુચેદ અને સંદલપોર બંને ગામ સંપર્ક વિહોણા થવા સાથે તેમને નવસારી પહોંચવા માટે લાંબો ચક્રાવિહારો કરવો પડશે. બે તાલુકાના 13 રસ્તાઓ બંધ થતા 15 થી વધુ ગામડાઓના 10 હારમાંથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સરોણા સંદલપоро માર્ગ પાસેથી વૉક થ્રુ થયું છે.
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Back to top