icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मोरबी के जतपुर में किसान उपवास: सरकार से विजपोल से आय पाने की मांग

Rajkot, Gujarat:મોરબીના જેતપર ગામ ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણી બાદ ખેડૂત આંદોલનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ત્રણ દિવસના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. સતત ખેડૂતો વિજপોલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસની શરૂઆત કરી છે. આજે અંદાજીત 20 જેટલા ખેડૂત આગેવાના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂત આગેવાન મનોજ પનારા, ઘનશ્યામસિંહ ઝાલા, રમેશ પટેલ, મહિપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપવાસ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ વાવણીનો સમય હોવાથી ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. પ્રતીક ઉપવાસના પ્રથમ દિવસે અંદાજીત 150 જેટલા ખેડૂતો ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસના પ્રતીક ઉપવાસમાં અલગ અલગ આગેવાનો ઉપસ્થિત રહેવામાં આવ્યા છે. ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા જે વળતર અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે તેમા બજાર કિંમતના 2 ગણું વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ અમારી માંગ એ છે કે, કંપની વિજપોલ થી આવક ઉભી કરવાની છે. જેથી સરકારે વિજ પોલ નાંખનાર કંપનીઓને રૂપિયા ચુકવવામાં કોઈ મુશ્કેલી નથી. સરકાર ખેડૂતોની માંગણી કંપનીઓ સુધી પહોંચાડે અને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે તેવી માંગ છે.
0
0
Report

यार्न की कीमत दो दिन में 10 रुपए बढ़ी, क्रूड ऑयल और युद्ध से कीमतें उछली

Surat, Gujarat:સુરત બ્રેક યાર્નના ભાવમાં બે દિવસમાં જ સીધો ૧૦ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો ક્રૂડ ઓઇલના ભાવ વધારાની સાથે યાર્ન ઉત્પાદકોને લૂંટવાનો પેંતરો અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધ શરુ થવાના કારણે ક્રુડના ભાવમાં પ્રતિ બેરલ ૭૯ ડોલર પર પહોંચી ગયો જ્યારે ૩૦ જુનના રોજ કુડનો ભાવ ૬૮ ડોલર હતો ૧૧ ડોલરનો વધારો થવાના કારણે યાર્ન ઉત્પાદકોએ યાર્નના ભાવમાં સીધો ૧૦ રુપિયાનો વધારો કરી દીધો છે એક તરફ કાપડ માર્કેટની હાલત હાલમાં ડામાડોળ જેવી મોટાપાયે ખરીદી કરવામાં આવ્યા બાદ કાપડની માંગ નહીં નીકળે તો વેપારમાં ખોટ થવાની શકયતા વિવસોં માટે તો પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું
0
0
Report
Advertisement

आनंद के बच्छरी हामीदपुरा में पानी घुसा मही नहर में गड्ढा, फसलों को नुकसान

Anand, Gujarat:એંકર.આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી હમીદપુરા ગામ નજીક મહી સિંચાઈ કેનાલમાં અંદાજે 20 ફૂટ લાંબું ગાબડું પડતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. હામીદપુરા ગામની અંકોડિયા સીમ વિસ્તારમાં 500 વિઘાથી વધુ જમીનમાં ઊભેલા પાકને નુકસાન થવાની. ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વીઓ.બેચરી હમીદપુરા નજીક મહી સિંચાઈ કેનાલમાં ગઈ રાત્રે અંદાજે 9 વાગ્યાના અરસામાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું હતું. હામીદપુરા ગામની અંકોડિયા સીમ વિસ્તારમાં ડાંગર, બાજરી, તલ, કેળ તેમજ શાકભાજીના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે વીઓ.કેનાલનું પાણી અંકોડિયા સીમ વિસ્તારમાં ફરી વળતાં 50થી વધુ પરિવારોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ખેડૂતોએ અપાતી સુરક્ષા માટે ગુઢ ... (સંદર્ભ/બાયલાઇન સાપ્તાહિક સમારીની સત્તાવાર નોંધો દૂર રાખવામાં આવી છે) વોઈ.ઘટનાની જાણ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પડેલા ગાબડાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ, મામલતદાર સહિતનો વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત नजर રાખી રહ્યું છે. કેનાલમાં पानीનું સ્તર ઘટતાં ખેતરોમાં ભરાયેલું પાણી પણ હવે પાછું કેનાલમાં વહી રહ્યું છે. જેના કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. વીઓ.બીજી તરફ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે બેચરી હામીદપુરા નજીક કેનાલમાં ઠેક ઠેકાણે ધોવાણ થયેલું છે. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં અન્ય સ્થળોએ પણ કેનાલમાં ગાબડાં પડવાની શક્યતા છે. ખેડૂતો તાત્કાલિક કેનાલનું મજબૂત સમારકામ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બાઈટ: ભાગવતભાઈ પટેલ (ખેડૂત) બાઈટ: બાબુભાઈ સોલંકી (ખેડૂત) બાઈટ: લક્ષ્મણભાઈ (ખેડૂત) બાઈટ: જય પટેલ (ખેડૂત) બાઈટ: જશભાઈ પટેલ (ખેડૂત) બાઈટ: સૌમિલ પટેલ (કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ, નડિયાદ) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report
Advertisement

रथयात्रा पूर्ण होने के बाद मंदिर में भगवान का दर्शन और आरती का आयोजन

Ahmedabad, Gujarat:ગતરોઝ રથયાત્રા પૂર્ણ થયા પછી આજે ભગવાન મંદિરમાં બિરાજ્યા ભગવાનને મંદિરમાં બિરાજવાને લઈને સેવકો દ્વારા મંદિર સાફ સફાઈ કરવામાં આવ્યા મંદિર સાથે મંદિર વિશેષ પરિષરની વિશેષ સફાઈ કરવામાં આવી 16 જુલાઈએ રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન મંદિરમાં જ રથમાં રાત વિતાવી રથમાં રાત વિતાવ્યા બાદ સવારે ભગવાનને મંદિરમાં બિરાજવા તૈયારી કરાઈ હતી દંત કથા મુજબ પત્નીને લીધા વગર ભગવાન મોસાળમાં ગયા હોવાથી નારાજ પત્ની લક્ષ્મીજીએ પરત ફરેલા ભગવાનને મંદિરમાં ન આવવા દેતા રાત રથમાં વિતાવી વહેલી સવારે પત્નીની મંજૂરી મળતા નજર ઉતારવાની વિધિ બાદ ભગવાનના મંદિર પ્રવેશ ની વિધિ કરાઈ રથમાં ભગવાનનું પુજન કર્યા બાદ મંદિર પ્રવેશ કરાવાયો રથમાં સવાર ભગવાનના દર્શનનો અનેરો લાવો થતા સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા રથયાત્રામાં નહિ આવનાર પણ રથના સવાર ભગવાનના આજે કર્યા દર્શન તમામ વિધિ બાદ ભગવાનને વાજતે ગાજતે મંદિરમાં બિરાજમાન કરવાની વિધિ નું કરાયું હતું આયોજન ભગાવને મંદિરમાં બિરાજમાન કર્યા બાદ મંદિરમાં આરતી કરી રોજીંદીની જેમ મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા મુકાયા ભક્ત 121 મહેન્દ્ર ઝા 121
0
0
Report
Advertisement

सूरत के गड्ढायुक्त सड़क पर बड़ा हादसा, भ्रष्टाचार के दावों की उड़ी धज्जियाँ

Surat, Gujarat:सूरत शहर में मानसून के सीजन के बाद प्रशासन की प्री-मॉनसून गतिविधियों के दावों के बीच एक बड़ी घटना सामने आई है। डिंडोली-भेस्तान रोड पर एक बड़ा भूवंस गिरने जैसा हादसा हुआ जिसमें एक इसर टेंपो फंस गया। घटना के कारण सड़क से गुजर रहे टेंपो चालक की इमरजेंसी डिलीवरी बीच में रोक_mid_ गई और चालक को भारी परेशानी का सामना करना पड़ा। स्थानीय लोगों के अनुसार यह रोड सिर्फ छह महीना पहले ही नया बना था, लेकिन मेघराज के भारी बारिश के कारण इस नए रोड पर जगह-जगह गड्ढे और भूवे पड़ गए हैं। इस प्रकार की स्थिति के चलते सुरत महापालिका (SMC) और ठेकेदारों पर बड़े पैमाने पर भ्रष्टाचार के गंभीर आरोप जनता लगा रही है। शहर में बारिश रुकने के बावजूद रोड-रास्ते के मरम्मत का काम तेजी से शुरू नहीं हुआ है। रोड पर पड़े गड्ढे और भूवाएँ वाहन चालकों को दुर्घटना का शिकार बना रहे हैं, जिससे स्थानीय लोग और वाहन चालक पालिका प्रशासन के खिलाफ भारी रोष और नाराजी जता रहे हैं। लोग जल्द से जल्द सड़क मरम्मत की मांग कर रहे हैं।
0
0
Report

जसदण गांव में मां-बेटी की आत्महत्या: वीडियो धमकी पर दो आरोपी गिरफ्तार

Jasdan, Gujarat:જસદણ બ્રેક.. જસદણના મોટા દડવા ગામે માતા એ પુત્રી સાથે આપઘાત કરવાનો મામલો બે દિવસ પહેલા માતા એ પુત્રીને સાથે લઈ કૂવામાં કૂદી આપઘાત કર્યો હતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરતા ગામના જ બે શખ્સો સામે ગુનો દાખલો પત્ની અન્ય વ્યક્તિને પાણી પીવડાવતી હોય તેવો વિડીયો ગુપ્ત રીતે ઉતારી સામાજિક બદનામીનો ડર બતાવી કરાતી હતી બ્લેકમેઇલિંગ. આટકોટ પોલીસ નાગજી ઉર્ફે ગડો પરમાર અને મોહિત બારહીંયા કરી ધરપકડ. બંને આરોપીએ ફરિયાદી મોહિતને કહ્યું કે તારી પત્ની સાથે અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ છે તેવું કહી વિડીયો વાયરસ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને બનાવી માતા-પુત્રી પોતાની ૪ વર્ષની માસૂમ દીકરી સાથે કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું હતું આટકોટ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી મૃતક. નેહલબેન છાપરા (માતા) મતૃતક. દેવાંગી છાપરા (પુત્રી)
0
0
Report
Advertisement

सेलवास के टोकरखाड़ा में बारिश, पानी भर गया; मौसम विभाग ने चेतावनी जारी की

Vapi, Gujarat:રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ સેલવાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સેલવાસના છેવાડે આવેલા ટોકરખાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આથી વહેલી સવારે રાહદારીઓ અને વાહનચાલકો પરેશાનીમાં મુકાયા હતા. महत्वાપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી હતી. પરિણામે ગઈ સાંજ થીજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ વહેલીસવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે સેલવાસના ટોકરખાડા.area 1 ન રસ્તાઓ પાણી પાણી થયા હતા. હજી આગળના સમયમાં પણ પ્રદેશમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
0
0
Report

खंभालिया में विदेशी शराब की तस्करी का खुलासा, आरोपी गिरफ्तार

Khambhalia, Gujarat:ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.ould ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો. દરોડા દરમિયાન રૂ. 41,944નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ચપટીઓ અને એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે વિશાલભાઈ નીતીનભાઈ ઉર્ફે કુમાર સોમૈયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એક આરોપી ફરાર હોવાનું પોલીસાએ જણાવ્યું છે. સમગ્ર મામલે ખંભાળિયા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top