icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद प्लेन क्रैश: एक साल बाद सैयद परिवार की याद और दुख

Ahmedabad, Gujarat:3005ZK_LIVE_AHD_PLANE_VARSHI_DA8 1006ZK AHD PLAN CRASH DARSHAL (FEED IN FTP ALSO) DARSHAL એન્કર - પ્ લેન ક્રેસ દુર્ધટનામાં અનેક પરિવારના માળા વિખેરાયા. જેમાં એક પરિવાર હતો અમદાવાદના ખાનપર નાં સૈયદ પરિવાર. જે સૈયદ પરિવારમાં પતિ પત્ની અને બે બાળકો નો આખો પરિવાર પ્લેન ક્રેસ માં હોમાઈ ગયા. જે પરિવારમાં પ્લેન ક્રેસ દુર્ઘટનાને એક વર્ષ થયું છે ત્યારે ખુશી ગુમ થઈ ગયા નુ પરિવાર અનુભવી રહ્યો છે. ત્યારે જોઈએ કયો છે આ પરિવાર..... વિકો - જુઓ ફોટોમાં દેખાતો આ પરિવાર. માતા પિતા અને બે બાળક ઓ. કે જેઓ હવે ફોટોમાં જ દેખાશે. કેમ કે એક વર્ષ પહેલાં 12 જૂન 2025 ની અમદાવાદ ની સૌથી મોટી પ્લેન ક્રેસ દુર્ઘટનામાં પરિવારનું કરુણ मौत નિપજ્યું. જેના કારણે સૈયદ પરિવારનો એક ભાઈનો આખો પરિવાર પ્લેન ક્રેસ દુર્ઘટનામાં હોવાઈ ગયો. જે પરિવાર છે અમદાવાદના ખાનપુરમાં રહેતો 6 ભાઈનો સૈયદ પરિવાર. જે સૈયદ પરિવારમાં ઇનાયતઅલી સૈયદ તેમના પત્ની નફીસા સૈયદ. દીકરી તસ્કિન સૈયદ અને પુત્ર વકી અલી સૈદ્દનું પ્લેન ક્રેસમાં मौत નીપજયા. ઇનાયતઅલીના લગ્ન 2000 ની સાલમાં થયા જે લગ્ન જીવનમાં તેમને દીકરી અને દીકરો થયા. જે બાદ ઇનાયતઅલી 2005 માં લંડન રહેવા ગયો અને 20 વર્ષથી ઇનાયતઅલી લંડન રહી નોકરી કરતો. જ્યાં તેનો પરિવાર ક્યારેક અલગ અલગ આવતોય જતો. પરંતુ 12 જૂને પરિવાર એક સાથે લંડન ખાતે હમેશા માટે સેટલ થવા નીકળ્યો. જ્યાં 12 જૂન 2025 ની AI 171 ફ્લાઇટ તેમના જીવન ભરખી ગયું. જેમાં ચારેયના કરુણ موت નિપજયા. જેમાં ઇનાયતઅલીના ભાઈ દ.BADASAB સાથે 24 કલાકે વાત કરી સરળે તેઓએ તે જ દિવસે એર ઇન્ડિયાનાની વાયા દિલ્હી ની ફ્લાઇટમાં જવાના હતા પરંતુ પ્લાઇટ કાન્સલ થતું AI 171 ફ્લાઇટ નો ઓપશન અપાયો. જે વિકલ્પ ઇનાયતઅલી એ પસંદ કર્યો અને તેઓએ જીવ ગુમાવવો પડ્યો. mortos INAYAT ALI SAEED સોફ્ટવેર એન્જિનિયર અને ડેવલપર છે જેઓ લંડનમાં નોકરી કરતા. દીકરી તસ્કિન MBBS પાસ છે જે લંડનમાં પ્રવેશ માટે જનરલ મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયું અને ત્યાં હોસ્પિટલ જોડાણ કરવાની હતી. જ્યારે દીકરો 12 ઓરણ સ્કંક બાદ UK માં ભણ્યું અને એન્જીનિયરીંગ પાસ કર્યુ અને પ્લેન ક્રેસમાં મોત બાદ તેનું रिजલ્ટ આવ્યું. જેમાં તે પાસ હતો. તો બનાવના દોઢ મહિના પહેલા પિગ્રામા માટે દીકરીએ પરીક્ષા આપી અને પરત આવી તે પહેલાના વિડિઓ પણ પરિવારવે સાચવી રાખ્યા. કે જેમાં દીકરી તસ્કિન ખૂબ ખુશ હતી. તો દોઢ મહિના પહેલા લંડન એરપોર્ટ અને 12 જૂન અમદાવાદ એરપોર્ટનો પરિવાર નો આખો ફોટો પણ સામે આવ્યો. જે ફોટોમાં પરિવાર સાથે ખુશ દેખાતો. જે પરિવાર પ્રથમ વખત રમઝાન લંડનમાં મનાવી અને બકરી ઈદ મનાવે આ અમદાવાદ આવ્યો અને બકરી ઈદ અને વેકેશન મનાવી પરિવાર પરત એક સાથ લંડન સેટલ થવા નીકળ્યો અને પરિવાર મોત ને ભેટ્યો. પરંતુ પરિવાર હસમુખો અને ઘરમાં ખુશ પરિવાર તથા સર સવભાવના તમામ લોકો હોવાથી પરિવાર દરમિયાન હાજરી આંખે ઉડીને વળગતી. તેથી આજે જ્યારે પરિવાર નથી અને જે પ્લેન ક્રેસમાં તેઓનું મોત થયું જેને એક વર્ષ થયું ત્યારે એક વર્ષથી પરિવાર કોઈ ખુશી મનાવી નથી રહેતીએ. સાથે પરિવારના સભ્યો સામે સરકાર સહાય કઈ ન કહેવાય. તેમજ મૃતકનોની ઓળખ સમયે ટેગ બદલી જતા dna મેચ કરવામાં હાલાકી પડી હોવા સાથે પરિવાર અને સમાજ ને મદદરૂપ થતા મૃતક INAYATALY SAEED નો કાર્યો યથાવત રાખી લોક સહાય માટે કાર્ય કરવાની મૃતકના ભાઈ BADASABએ વાત કરી....
0
0
Report

नरेंद्र मोदी बारह साल शासन के अवसर पर नर्मदा के देवमोगरा मंदिर में महाआरती

Karantha, Gujarat:નર્મદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાર વર્ષ શાસનના પૂર્ણ થતા મહા આરતી નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ દેમોગરા ખાતે પાંડોરિ માતાના મંદિરે મહાઆરતી કરાઈ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા જુલ્લા ભાજપ પ્રમુખ ની રાવ સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા મહાઆરતી પહેલા દેવ મોગરા મંદિર માં મંદિર પ્રાંગણ માં સફાઈ અભિયાન કરાયું મહા આરતી માં મોટી સંખ્યામાં આદિવાસીઓ સાથે મહા આરતી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવમોગરા મંદિર સાથે અંગત લગાવ છે બાઈટ...પ્રશાંત કોરાટ ....પ્રદેશ મહામંત્રી બાઈટ.....મુકેશ રાઠવા ....રાજ્ય સભા સાંસદ
0
0
Report

नवसारी में ड्रग्स मामले में होटल मालिक समेत 5 गिरफ्तार, गांजा व पोधोडा पावडर बरामद

Navsari, Gujarat:એન્કર : નવસારીના એંધલ ગામે નેશનલ હાઈવેને અડીને આવેલી શ્રી ધારા આઈમાતા હોટેલનો માલિક સહિત 5 આરોપીઓને જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ કેસ માટે ઝડપી પાડી, જેલના હવાલે કર્યા હતા. પોલીસે આરોપી હોટલ માલિક પાસેથી પોશડોડા પાવડર જ્યારે અન્ય પાસેથી કુલ દોઢ કિલો ગાંજો કબ્જે કરી આગળની તપાસ આરંભી છે. નેશનલ હાઈવે 48 નજીક ગણદેવીના એંધલ ગામના નજીક હોટેલ ઉપરrobust તપાસના ભાગ રૂપે છાપો મારી, હોટલ માલિક 38 વર્ષીય દિલીપકુમાર પ્રજાપતિને 44,451 રૂપિયાના નશામાં વપરાતો 2.961 કિલોગ્રામ પોશડોડા પાવડર પકડ્યો હતો. મૂળ રાજસ્થાનનો દિલીપ પ્રજાપતિ પોતાની હોટલમાં નશાનો કારોબાર કરે છે તેથી પોલીસે NDPS આકટ હેઠળ ધરપકડ કરી, કુલ 54,451 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, વધુ તપાસ અર્થે આરોપી નવસારી SOG પોલીસને સોંપ્યો હતો. નશા વિરોધી વિશેષ ડ્રાઈવમાં ચ થોડા મુદ્દાઓમાં ચીખલી પોલીસ也 77 હજારના દોઢ કિલોથી વધારે ગાંજા સાથે ખૂંધ ગામેથી 63 વર્ષીય મહેમુદબીન આરબની ધરપકડ કરી, કુલ 82 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાંસદા પોલીસ પણ નવતાડ ગામેથી 27,396 રૂપિયાના 547 ગ્રામ ગાંજરા સાથે કૃણાલ ઠાકરેની ધરપકડ કરી હતી. ખેરગામ પોલીસ પણ એક સગીરને ગાંજાની નાની ત્રણ પડીકીઓ સાથે પકડ્યો હતો. બીલીમોરા પોલીસે લીમડા ચોકમાં રીડા ગુਨੇગાર રાજુ ઉર્ફે ટોપી વૈદની અંદાજે 355 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી. આ પ્રકારે જિલ્લા પોલીસની વિશેષ કાર્યવાહી હેઠળ জেলার અલગ અલગ વિસ્તારોમાં નશા કાળોબાર કરતા આરોપીઓ સામે NDPS આેક્ટ હેઠળ દાખલ કેસ નોંધાયા હતા.
0
0
Report
Advertisement

पालघर में लव जिहाद को लेकर हंगामा, भाजपा-VHP ने कड़ी कार्रवाई की मांग

Vapi, Gujarat:રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાની સરહદે આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કથિત લવ અને જેહાદના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. દહાણુ તાલુકામાં આ મામલે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક સ્થળે બંધનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે. હિન્દુ સંગઠનો અને જૈન સમાજમાં આ ઘટના અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્ય્યક્ષ ચિત્રા વાઘે આરોપ લગાવ્યો છે કે ઉમરગામને અડીને આવેલા બોરડી અને ઘોલવડ ગામની બે જૈન યુવતીઓએ મુસ્લિમ યુવકો સાથે કરેલા પ્રેમલગ્ન કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે માત્ર બે યુવતીઓનો જ મુદ્દો નથી, પરંતુ બીજા કેટલાક યુવતીઓ પણ આ મામલે સંડોવાયેલા હોવાનો સંકેત છે. તેમણે તે મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર સરકાર પાસેથી કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. પ્રેમલગ્નના કિસ્સાઓમાં માતા-પિતાની સંમતિ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ પર વિચાર કરીને ગુજરાતની તર્જ પર મહારાષ્ટ્રમાં પણ યોગ્ય કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. ચિત્રા વાઘે વિદેશમાં અભ્યાસ માટે જતી યુવતીઓને મળતા સ્ટુડન્ટ વિઝાના મામલાઓમાં વાલીઓને ફરજિયાત જાણ કરવી તેવા અભિવ્યવસ્થાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલો પાલઘર જિલ્લામાં રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને હવે મહારાષ્ટ્ર સરકાર આ બાબતે શું પગલાં લે છે તે તમામની નજરમાં છે.
0
0
Report

हिंमतनगर में स्टेट हाईवे के पास शराब बोतलों की घटना, तीन गिरफ्तार

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતા ખેડ તસીયા સ્ટેટ હાઇવે પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ નજીક મુખ્ય રસ્તા પર જ દારૂની બોટલો ગોઠવતા લોકોના ટોળા એકઠા થયા હતા છતાં પગલાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે સમગ્ર મામલાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો, પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેના બે લોકોને હાહકાર પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો01 હિંમતનગર શહેરમાંથી પસાર થતો ખેડ તસિયા સ્ટેટ હાઇવે પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ નજીક 12 વિદેશી દારૂની બોટલો મુખ્ય સ્ટેટ હાઇવે પર ગોઠવી મુખ્ય રોડ પર આડશ ઉભી કરી હતી જેને લઈને સ્થાનિકો તેમજ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ હતી ત્યારબાદ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો જેના ની જાણ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની થતા જ હિંમતનગર એ ડીવિઝન પોલીસે ઘટનાસ્થલે દોડી આવ્યો હતો જ્યાંથી દારૂની બોટલો હટાવ્યા બાદ દારૂની બોટલો ગોઠવનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો જેમાં દારૂનું વેચાણ કરનાર વ્યક્તિ પાસે થી દારૂ ખરીદી કરી અને બાદમાં મુખ્ય સ્ટેટ હાઈવે પર દારૂની બોટલો ગોઠવી هئا જે આધારે પોલીસ સીસીટીવી ફુટેજ અને સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વિગતો એકઠી કરી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે પૈકી દારૂના વેચનાર અને દારૂના જથ્થો સ્ટેટ હાઇવે પર ગોઠવનાર સહિત ત્રણ લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી દારૂની બોટલ વેચનાર અને સ્ટેટ હાઇવે પર દારૂની બોટલો ગોઠવનારની અટકાયત કરવામાં આવી હતી અને અલગ અલગ કલમો થકી ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા બંને વ્યક્તિઓ ની કોઈ જૂની దાડાનો હોવાનો લઈને આદમનામ કર્યાના ઈરાદા થી દારૂ ખરીદી કરી સ્ટેટ હાઈવે પર ગોઠવવામાં આવ્યો હતો. બાઈટ-સ્મિત ગોહિલ, ડીવાયએસપી, હિંમતનગર.
0
0
Report
Advertisement

नासिर नगर पुनर्वास विवाद: टेनेंटों के मकान आवंटन पर स्थानीय विरोध तेज

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તાજેતરમાં નાસિર નગરમાં કરાયેલા કથિત ''ભૂતિયા ડિમોલિશન'' બાદ હવે વિસ્થાપિતોના પુનઃવસનને લઈને નવો મોટો વિવાદ સર્જાયો છે. નાસિર નગરના રહીશોને ગોટાળાવાડી ટેનામેન્ટમાં મકાનો ફાળવવાની ચર્ચા શરૂ કરતીજી ગોટાળાવાડીના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિકો મોટી સંખ્યામાં મનપા કમિશનર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા. વીઓ:1 ગોટાળાવાડી ટેનામેન્ટના રહીશોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર માગ કરી છે કે નાસિર નગરના વિધર્મી રહીશોને તેમના ટેનામેન્ટમાં કોઈપણ સંજોગોમાં મકાન ફાળવવામાં ન આવે.સ્થાયકીનાં માગ છે કે આ વિસ્થાપિતોને અન્ય કોઈ પણ વિસ્તારમાંસ્થળાંતર કરવામાં આવે. ઉગ્ર આંદોલનની ચીમકી: રહીશોએ ચીમકી ઊંચારી છે કે જો તંત્ર દ્વારા બળજબરીપૂર્વક વિધર્મીઓને ગોટાળાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવવામાં આવશે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વીઓ:2 સુરત શહેરમાં હાલમાં જ નાસિર નગરમાં ૧૦૦થી વધુ મકાનો તોડવામાં આવ્યા હતા, જેના કારણે ૧૦૦થી વધુ પરિવારો રસ્તા પર આવી ગયા છે અને બેઘર બન્યા છે. આ ડિમોલિશન હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે: સોશિયલ મીડિયા અને વિડ્યોમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મનપાનો વિચિત્ર દાવો: બીજી તરફ, સુરત મહાનગરપાલિકા સત્તાવાર રીતે એવો દાવો કરી રહી છે કે આ ડિમોલિશન તેમણે કર્યું જ નથી, જેના કારણે આ આખી કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઈ છે. બાઈટ: ડૉ સ્વાતિ સોસા (આગેવાન) વીઓ:3 હાલમાં પાલિકા તંત્ર આ બેઘર થયેલા નાસિર નગરના રહીશોને ગોટાળાવાડી ટેનામેન્ટમાં શિફ્ટ કરવાની ગતિવિઘિ કરી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિકોના વિરોધે પાલિકા તંત્રની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આગામી સમયમાં આ મામલે તંત્ર what વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે. પ્રશાંત ઢીવરે - સુરত PACAKGE
0
0
Report

अहमदाबाद में भीषण गर्मी में एक्टिवा में आग, कोई हताहत नहीं

Ahmedabad, Gujarat:अहमदाबाद में तेज गर्मी के बीच आग लगने के मामले। पूर्व नदी किनारे चंद्र नगर ब्रिज के पास एक्टिवा में आग लगी। चालू एक्टिवा में आग लगने की घटना। आग लगते ही चालक युवक तुरंत नीचे उतर गया और एक्टिवा पार्क कर दी। आग लगने की खबर मिलने पर स्थानीय दौड़े। स्थानीयों ने पानी डालकर और रेत डालकर आग बुझाने का प्रयास किया। फिर भी आग न बुझने पर मौके से गुजरती AMC की गाड़ी रोकी; उसमें पानी डालकर आग पर काबू पाया गया। स्थानीयों ने सूझबूझ से आग पर काबू पाया। आग से किसी के हताहत होने की सूचना नहीं। गर्मी के कारण वाहन गर्म होकर आग लगने का चालक का बयान।
0
0
Report

15% फीस बढ़ोतरी रोककर छात्रों के हित में यूनिवर्सिटी ने कदम उठाया

Patan, Gujarat:પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર गुजरात યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 15 ટકા ફી વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જેનો વ્યાપક વિરોધ શરૂ થયો હતો. આ વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ધરણા અને દેખાવ કર્યા હતા विद्यार्थी નેતાઓએ કુલપતિને રજૂઆત કરી આ વધારો તાત્કાલિક રદ કરવાનો અલ્ટીમેટમ આપ્યું હતું. ABVPના માંગો મુજબ માગ રહેલા આર્થિક બોજને લઈને ખૂબ જ મહંગાઈના સમયે વિદ્યાર્થીઓ પર આ ફી વધારાનો આઘાતદાર ભાર અયોગ્ય છે. વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટીના કુલપતિએ BOMના સભ્યોની ઓનલાઈન બેઠક બોલાવી હતી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અંતે ફી વધારાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ABVPના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી અને તેમને આ વિજય વિદ્યાર્થીઓની એકતાનો ગણાવ્યો હતો.
0
0
Report
Advertisement

विशाला में मेट्रो डेपो के पास आग, 200 झोपड़ियाँ जलीं, राहत टीम ने काबू पाया

Ahmedabad, Gujarat:અમદાવાદમાં વિશાલા ખાતે મેટ્રો ડેપો પાસે આગનો બનાવ સામે આવ્યો. જ્યાં કેનાળ પાસે આવેલ ઝૂંપડાઓમાં आग લાગવાનો બનાવ બન્યો હતો. જે બનાવ બનતા તાત્કાલિક સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયરના બેડીની 8 થી વધુ ગાડી અને ટીમ સ્થળ પર પહોંચી. જે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. મળતી માહિતી મુજબ સ્થળ પર 1500 ઉપર ઝુંપડા આવેલા છે જેમાં આગ લાગતા 200 જેટલા ઝૂંપડાઓમાં બળીને ખાક થઈ ગયા. જોકે સારી બાબત એ રહી કે આગ સમયે ઝૂંપડાઓમાં રહેતા લોકો મજૂરી કામ કરોા ગયા હોવાથી આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. પણ આગના કારણે જે ઝુંપડા બળી ગયા તે લોકો ગરમી વચ્ચે છત વગરના બની ગયા
0
0
Report

अहमदाबाद स्पोर्ट्स क्लब धमकी चिट्ठी: Surat व्यापारी के 12 वर्षीय बच्चे की मजाक निकली

Ahmedabad, Gujarat:नारणपुरा पुलिस ने अहमदाबाद के एक स्पोर्ट्स क्लब में आतंकी धमकी भरी चिट्ठी मिलने के मामले में चौंकाने वाला खुलासा किया है कि धमकी का असली पीछे किसी आतंकी संगठन का हाथ नहीं बल्कि Surat के एक व्यापारी की 12 वर्षीय बच्चे की मजाक था. पूछताछ में सामने आया कि धुरंधर मूवी देखने के बाद बच्चा ने मजाक में यह चिट्ठी लिखी और लॉकर में रख दी; पासवर्ड भूल जाने से चिट्ठी बाहर नहीं आ पाई. CCTV रिकॉर्ड और लॉकर रजिस्टर के आधार पर पूछताछ जारी रही और पूरी कहानी का भेद धीरे-धीरे सामने आया. पुलिस ने कहा कि धमकी लिखी चिट्ठी दर असल लॉकर में ही रह गई थी और किसी बड़े षडयंत्र या आतंकी संगठन का हाथ नहीं था. परिवार और बच्चों की पूछताछ में यह भी सामने आया कि बच्चा ने मजाक में यह चिट्ठी लिखी थी और उसे लॉकर में छोड़ दिया था, लेकिन लोग जब लॉक खोलना चाहते थे तो पासवर्ड भूल गए थे. इस घटना के बाद स्पोर्ट्स क्लब प्रशासन ने राहत की सांस ली है और संबंधित परिवार के बयान के आधार पर अब मामला स्पष्ट हो रहा है. यह घटना सभी अभिभावकों के लिए सतर्क रहने की चेतावनी है कि फिल्मी दृश्यों का गलत असर बच्चों पर भी हो सकता है. --यूदय रंजन, ZE मीडिया, अहमदाबाद
0
0
Report

वस्त्रापुर, अहमदाबाद: 9 वर्षीय बच्चे पर रोटवीलर हमला; मालिक पर लापरवाही का मामला दर्ज

Ahmedabad, Gujarat:અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં રોટવીલર જાતિના આક્રમક પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. બંગલાની બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહેલા બાળકને શ્વાને ફાડી ખાતા માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. શ્વાન ના મહિલા માલિક ની બેદરકારી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદ માં વધુ એક વખત પાલતુ શ્વાનનો બાળક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે શ્વાન મહિલા માલિક ની બેદરکاری માસૂમ બાળકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો પુરાવો વસ્ત્રાપુરની લાડ સોસાયટી માંથી સામે આવ્યો છે.... લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા દિનેશભાઈ રોતે તેમના 9 વર્ષના દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો.અને પોતે ઘાટઘાટી નું કામ થી બંગલા માં અંદર ગયા હતા ત્યારે જ 9 વર્ષીય માસુમ બાળક મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ હતો, ત્યારે જ કાળ બનીને આવેલા ખતરનાક પાળતુ શ્વાન રোটવીલર એ તેના પર હુમલો કરી નાખ્યો હતો શ્વાને બાળકના માથામાં એટલી ઝડપથી બચકું ભર્યું કે તેના બે દાંત બાળકના મગજ ની ચામડી સુધી ઘૂસી ગયા હતા અને આવાજ થતા આસપાસ ના લોકો ભેગા થઇ જતા શ્વાન ના મુખ માંથી બાળક ને છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો સદનસીબે જાનહાની જેવી કોઈ ઈજાઓ થવા પામી ન હતી ઘટના સમયે શ્વાન સોસાયટીમાં કોઈ પણ જાતના પટ્ટા કે મોઢાનું કવર વગર છૂટો મૂકી દેવામાં આવ્યો હતો, અને શ્વાન ના મહિલા માલિક અલ્પા રાજપૂત પણ ત્યાં હાજર ન હતું સામે આવ્યું છે ... લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા છે. આ મામલે બાળકના પિતાએ શ્વાનના મહિલા માલિક અલ્પા રાજપૂત વિરુદ્ધ કાયદાકીય શ્વાન ને લઇ ને બેદરકારી દાખવવા બદલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે વસ્ત્રાપુરાએ પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પાલતુ શ્વાન નું રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયું હતું અને ફરી રીન્યુ ન કલાવ્યું હતું ત્યારે આ બનવું બનતાની સાથે જ શ્વાન મહિલા માલિક શ્વાન ને અન્ય જગ્યા પર મૂકી આવ્યા હતા ત્યારે સોસાયટી ના રહીશો નો આક્ષેપ છે કે અગાઉ પણ આ પાલતુ શ્વાન કરદવા ની હરકત કરી ચૂક્યું છે તેમ છતાં મહિલા મલિક અલ્પા રાજપૂત એ કોઈ જ પગલાં લીધા ન હતા ત્યારે અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન કરડવાના अनेक બનાવો સામે આવ્યા છે છતાં શ્વાન માલિકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલ તો આ બનાવે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ તો શરૂ કરી છે પરંતુ જોવાનું એ રહેશે કે આ મામલે શ્વાનના માલિક સામે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે છે ઉદય રંજન (સંદેશમોહન)
0
0
Report
Advertisement

वस्त्रापुर में पालतू रॉटवीलर ने 9 साल के बच्चे पर जानलेवा हमला

Ahmedabad, Gujarat:નોધઃ આ સ્ટોરી ને લાગતા વિડીયો સેન્ડ કરેલ છે એન્કર : અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં રોટવીલર જાતિના આક્રમક પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. બેંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમી રહેલા બાળકને શ્વાને ફાડી ખાતા માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. શ્વાન ના મહિલા માલિક ની બેદરકારી સામે વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે વીઓ-1 Ahmedabad માં વધુ એક વખત પાલતુ શ્વાનનો બાળક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે શ્વાન મહિલા માલિક ની બેદરકારી માસૂમ બાળકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો પુરાવો વસ્ત્રાપુરની લાડ સોસાયટી માંથી સામે આવ્યો છે.... લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા દિનેશભાઈ રોતે તેમના 9 વર્ષના દીકરાને બંગલાની બહાર બેસાડયો હતો.અને પોતાના ઘાટઘાટી નું કામ થી બંગલા માં અંદર ગયા હતા ત્યારે જ 9 વર્ષीय માસુમ બાળક મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ હતો, ત્યારે જ કાળ બનીને આવેલા ખતરનાક પાલતુ શ્વાન રોટવીલર એ તેના પર હુમલો કરી નાખ્યો હતો શ્વાને બાળકના માથામાં એટલી ઝડપથી બચકું ભર્યું કે તેના બે દાંત બાળકે મગજ ની ચામડી સુધી ઘૂસી ગયા હતા અને આવાજ થતા આસપાસ ના લોકો ભેગા થઇ જતા શ્વાન ના મુખ માંથી બાળક ને છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો તેને ઇજાઓ થયા નથી બાઈટ : એચ એમ કણસાગરા , એસીપી , બી ડિવિઝન વીઓ-2ઘટના સમયે શ્વાન સોસાયટીમાં કોઈ પણ જાતના પટ્ટા કે મોઢાનું કવર გარეშე છૂટો મૂકી દેવામાં આવ્યો હતો, અને શ્વાન ના મહિલા માલિક અલ્પા રાજપૂત પણ ત્યાં હાજર न હતું ... હલાલ વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા. આ મામલે બાળકના પિતાએ શ્વાનના મહિલા માલિક અલ્પા રાજપૂત વિરુદ્ધ કાયદાકીય શ્વાન ને લઇ ને બેદરકારી દાખવવા બદલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે વસ્ત્રાપુર પોલીસે પ્રાથમિક તપાસમાં દેખાયું છે કે પાલતુ શ્વાન નું રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયું હતું અને ફરી રીન્યુ ન કરાવ્યું હતું ત્યારે આ બનવું બનતાની સાથે જ શ્વાન ქალი માલિકને શ્વાન ને અન્ય જગ્યા પર મૂકી આવ્યા હતા વીઓ-3ત્યારે સોસાયટી ના રહીશો નો આક્ષેપ છે કે અગાઉ પણ આ પાલતু શ્વાન કરડવા ની હરકત કરી ચૂકી છે તેમ છતાં મહિલા માલિક અ-Alpa Rajputએ કોઇ ટે પગલાં લીધા ન હતા જ્યારે અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન કરડવાના અનેક બનાવો સામે આવ્યા છે હવે પણ ગુના નોંધીને તપાસ ચાલુ છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

प्रधानमंत्री आवास योजना से मध्यम वर्ग का घर सपना सच, सस्ते में सुरक्षित मकान

Vadodara, Gujarat:પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મધ્યમ વર્ગનું ઘરનું સપનું સાકાર પ્રધાનમંત્રી_avaas_yojana_થી_મધ્યમ_વર્ગનું_ઘરનું_સપ_navaaro_કરાયું_સાકાર કર્કરણો_કરતાં_આવાસ_યોજનાનો_મુખ્ય_Hetુ_ગરીબ_અને_મધ્યમ_વર્ગના_પરિવારોને_સસ્તા_દરે_surakshit_અને_suvidhasabhar_રહેઠાણ_ઉપલબ્ધ_કરાવવાનો_hєતુ_છે. આ_યોજનાના_કારણે_આવાસ_ખાનગી_રહેણાંક_મકાનો_ઉચ્ચ_ભાવને_મુકાબલો_કરતા_સાધારણ_પરિવારોને_ઘર_ખરીદી_સક્ષમ_થ્યા_છે. વડોદરાના_સમતામાં_થેલાં_ઝાંસી_રે‌സિડન્સીમાં_રહનાર_લાભાર્થીએ_ભાવ્યું_કે_આવાસ_મિલ્યું_અને_સસ્તા_દરે_આવાસ_મિડ્યું_છે. હાલના_સમયમાં_ખાનગી_ રહેણાંક_મકાનોની_કિંમત_35_થી_40_લાખ_રુપિયા_સુધી_પહોંચી_gayi_છે; છતાં_pradhanmantri_avās_yojana_ને_અર્ધસાડા_પाँच_લાક_રૂપિયામાં_સારું_અને_સુરક્ષિત_આવાસ_મળે_છે. બાઇટ : જ્યોતિબેન_પરમાર, લાભાર્થી બાઇટ : કામિનીબેન_પગી, લાભાર્થી લાભાર્થીએ_પ્રધાનમંત્રી_નરેન્દ્ર_મોદી_અને_રાજ્ય_সরકારનો_આભાર_વ્યક્ત_કરતા_ કહ્યું_છે કે_midya_margya_parivaron_માટે_ai_યોગા_ઉપયોગી_સાબિત_થઈ_Rahi_છે. પોતાના_ઘરમાં_રહવાનો_આનંદ_અલગ_જ_હોય_છે_અને_હવે_પરિવાર_ભાડાના_મકાનની_ચિંતામાંથી_મુક્ત_થ્યો_છે. સરકારની_આયોગ્ય_આ_સ્થિતિ_તમે_અહીં_ઘર_મિલી_rае_છે; જે_સમાજના_આર્થિક_ રીતે_નબળા_વર્ગ_માટે_મુbox_સાથસાબિત_થાઈ_Rahi_છે. ગરીબ_અને_મધ્યમ_વર્ગના_પરિવારોને_ઘર_મળી_Rહે_તેવા_ઉદ્દેશ_PMAY_યોજનાએ_આજે_અને_કલ્યાણ_લાવી_Rahi_છે. વડોદરાના_આ_labharthी_પરિવારની_ જેમ_અન્ય_લોકો_ઘર_મળતું_આભાર_વ્યક્ત_કરી_Rahi_છે. જયંતિ_સોલંકી ઝી_24_કલાક
0
0
Report

आहमदाबाद के सोला में हत्या: चार गिरफ्तार, CCTV से पता चला

Ahmedabad, Gujarat:મૃતક ની ઓળખ પહેલા જ પોલીસને હત્યાનો હેતુ અને આરોપી શોધી કાઢ્યા છે અમદાવાદના સોલા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સોલા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ પાસે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ એક અજાણ્યા પુરુષનું મોત નિપજ્યું હતું. போலீઝે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે એક સગીર સહિત ચાર આરોપીઓ ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જુવો કોણ છે આરોપીઓ અને શા માટે કરી હત્યા. આમ તો હત્યા ના કેસ માં મૃતક ની ઓળખ થયા બાદ હત્યા કેમ અને કોણે કરી છે એ ખ્યાલ આવતો હોય છે પણ અમદાવાદ ની સોલા પોલીસે મૃતકની ઓળખ થયા વગર જ હત્યા ના કેસ નો ભેગા ઉકેલી કાઢ્યો છે જો સમગ્ર બનાવ ની વાત કરવા માં આવે તો અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગત 8 જૂનના રોજ ઓપીડી ગेट આગળ થી આશરે 35 વર્ષના અજાણી પુરુષનો મૃત્યુ થઈ ગયો હતો. શરીર પર ગંભીર ઇજાઓ હોવાના કારણે પોલીસેએ પીએમ બાદ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યાના આરોપી જીતેન્દ્ર રાઠવા, અનિશ પરમાર, વિશાલ પરમારની ધરપકડ કરી ને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે ... સોલા પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી જીતેન્દ્રના પિતા એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મૃત્યુાસ્પદ સિદ્ધાંતોના કારણે ડ્રામા સુધી પહોંચી ગયું હતું, એટલે મૃતક સોસાયટીના ગેટ પર આવી જીતેન્દ્રના પિતા પાસે પાણી માગ્યું હતું, જે બાદ કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકને જીતેન્દ્રના પિતા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આ આદા દ્વારા ચારેય આરોપી ઓએ મળીને લકડા અને પાઇપ વડે માર માર્યો હતો. આ હુમલા બાદ તેમને બાઈક પર સેટ કરીને CAPITOL ROAD ઉપર આવેલી જૂની ડોગ હાઉસ પાસે ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. પાછા પકડાયેલ આરોપીઓમાંથી જીતેન્દ્ર સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગાંધીનગરના ચિલોડા અને સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે. જયારે અનિશ પરમાર સામે મારામારી અને ગાળો આપવા બાબતે ગુનો નોંધાયેલ છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક કોણ છે તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top