365560
Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત
Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बावला में पानी से आ रही परेशानी, लोगों ने मदद की मांग
Ahmedabad, Gujarat:બાવળા વરસાદ બંધ પણ વરસાદી હાલાકી યથાવત બાવળા વિસ્તારમાં તો હજી પણ ઘરોમાં ભરાયેલા છે પાણી બાવળા પોલીસ સ્ટેશન પાછળ બાળીયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ 100 જેટલા મકાનો અડધા સુધી પાણીમાં ગરકાવ મકાનો પાણીમાં, રસ્તા પાણીમાં, લાઈટો ગુલ, જમવાની સમસ્યા سمیتની સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી નીચેના मકાનોમાં પાણી ભરાતા લોકોને ઉપર અથવા તો અન્ય સ્થળે રહેવાનો આવ્યો વારો નાળાઓ ભરાઈ જતા અને રસ્તા ઉપર વહેતા પાણીથી પ્રજા પરેશાન વરસાદી स्थिति વચ્ચે કોઈપણ નેતા કે કોર્પોરેટર તેમની સમસ્યા જાણવા ન આવ્યું હોવાના લોકોએ કર્યા આક્ષેપ બાવળાના બાળીયાદેવ વિસ્તારનાlocalsઓએ તંત્ર પાસે માગી મદદ બાવળા પોલીસ સ્ટેશન પાસે નો રેલવે અંડર પાસ બારે માસ બંધ રહેતા હોવાના પણ આક્ષेप વિઝ્યુલ અને બે 121 છે. લાસ્ટ પાણીમાં અડધે સુધી ડૂબીाउने 121 સલગ. બાવళા પાણી માં ફીડ છે. પહેલી0
0
Report
बारिश रुकी, एक हफ्ता बाद भी स्थिति बदतर, सरी गांव में पानी भरा खेती प्रभावित
Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ બંધ થયે એક સપ્તાહ રહ્યો છતાં સમસ્યા યથાવત સનાથલ બાવળા હાઈવે પર હજી કેટલાક ગામ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે આવેલ સરી ગામ પણ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ्रीयલ પાર્કમાં કર્મચારીઓને લઈ જતા સરી ગામના ખેડૂત એવા ટ્રેકટર ચાલક નો ખુલાસો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પાણી અમારા સરી ગામમાં ભરાયા પાણી ભરાઈ જતા ખેતી ન થઈ શકતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટ્રેકટર ચલાવી કમાણી કરવી પડી રહી છે બારે માસ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ટ્રેકટર ચલાવવા કે નોકરી કરવાના આવ્યા દિવસ સોરી ગામ0
0
Report
गेलॉप्स इंडस्ट्रीयल पार्क में पानी भरा, निकासी में देरी से कंपनियाँ परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ સનાથલ બાવળા હાઈવે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હજુ પણ ભરાયેલા છે પાણી વરસાદ બંધ થતા એક સપ્તાહ છતાં પાણીનો કોઈ નિકાલ નહિ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 150 ઉપર કંપની તેના વેપાર અને કર્મચારીઓ પ્રભાવિત હજુ 10 દિવસ પાણી ઓસરતા હશે તેવું અનુમાન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓને લાવવા લઈ જવા કંપની દ્વારા ટ્રેકટર ની કરાઈ વ્યવસ્થા ભારે વરસાદ વચ્ચે કંપની બંધ રહેતા થયેલું nusખાન હવે સરભર કરવાનો પ્રયાસ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને 24 કલાક ની કંપની સંચાલક અને કર્મચારીઓ સાથે ખાસ વાત કેટલાક કર્મચારી સામાન લઈ પરત વતન રવાના થયા તો કેટલાક કર્મચારી પીવાના પાણી અને કિરાણા સામાન સાથે કંપની પર પહોંચ્યા વાતચીત દરમિયાન એક કંપની સંચાલકના આક્ષેપ તંત્ર દ્વારા પમ્પો મુક્યા તે હટાવી.devav્યા જેના કારણે હાલ પાણી નો નિકાલ નહી પાણી નો નિકાલ ન કરતા હાલ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે એક ટ્રેકટરની ફેરાના 1 થી 2 હજાર જાહેર Geme docking ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી નો nikal થાય તેવી માંગ વાતચીત દરમિયાન કંપનીઓ પર જતાં જનરેટરો પણ દેખાયા0
0
Report
Advertisement
अहमदाबाद शहर में फिर दिखा भेड़िया, कैफे के पास लोगों ने देखा; वन विभाग ने पिंजरा लगाया
Ahmedabad, Gujarat:અहमદાબાદ શહેરમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાનો દાવો મુમતપુરા ગામ નજીકના કેફે નજીક દીપડો દેખાયો હોવાનો દાવો રીગ રોડથી એસજી હાઇવે વચ્ચેના વિસ્તારો વન વિભાગની તપાસ કેફેના કર્મચારીએ ગઈકાલ વહેલી સવારે દીપડો જોયો હોવાનો દાવો બાઈટ: માધવસિંહ સિસોદિયા, કેફે કર્મચારીએ દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગે નજીકમાં પાંજરું ગોઠવ્યું પાંજરામાં ખોરાક મૂકી દીપડાને આકર્ષવાના પ્રયાસ0
0
Report
आनंद के संत राम मंदिर में गुरु पूर्णिमा पर भक्तों ने अखंड ज्योति दर्शन किए
Anand, Gujarat:એંકર: આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આણંદના કરમસદના સંતરામ મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વ્યાસપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.0
0
Report
अहमदाबाद समेत राज्य में भारी बरसात रुकी, फैक्ट्री पार्कों में पानी भरा, मुश्किलें बढ़ीं
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભારે વરસાદ બંધ થયું હોવાથી એક સપ્તાહ ગયો છે. વરસાદ બંધ થવા છતાં હાલાકી યથાવત છે. સનાથલ બાવળા હાઇવે પર હાલાકી યથાવત હતી. ચાંગોદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલ ફાર્મા કંપની પાર્કમાં હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરાવવાથી લઈને એક બે નહીં પણ 10 જેટલી મોટી કંપનીઓ અને તેના હજારો કર્મચારીઓ અસરિત થયા. ઢીંચણ સમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે લાવવા-લેવા માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરવામાં આવી. કર્મચારીઓ ટ્રેક્ટરમાં જ હોવાથી ટુ-વ્હીકલ અને વાહનોનો હાઇવે પર ખડકલો થયો. હાઇવે પર વાહનો પાર્ક થતા અડધો હાઇવે રોકાઈ ગયું જેવી સ્થિતિ ઉતરી છે. તો ઢીંચણ સમાં પાણી ભરાવાને કારણે કર્મચારીઓ પડી રહી છે હાલાકી. પાણી નિકાલ માટે કંપનીઓ દ્વારા પમ્પો મૂકવામાં આવ્યા છતાં પણ પાણી ભરાયેલા છે.0
0
Report
Advertisement
नवसारी में भीषण बारिश से किसानों को भारी नुकसान, सरकारी सर्वे तेज़
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારી ની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે એક નદી કિનારાના ગામડાઓની ખેતી મોટાપાયે પ્રભાવિત થઈ છે નવસારી જિલ્લામાં 21000 હેક્ટરથી વધુ ખેતી જમીનમાં પાણીના ભરાવાને કારણે 18,000 થી વધુ ખેડૂતોને મોટો નুকસાન થયું છે નવસારી જિલ્લામાં મુખ્ય ખેતી પાકોમાં ડાંગર અને શેરડી છે જેમાં ડાંગર અને રોપણી થઈ રહી હતી અને પૂરની પાણી ખેતરોમાં ફરી વડતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા તેથી ખેડૂત ડાંગર રોપણી માટે મથ્યા રહ્યા છે બીજી તરફ શેરડીની ખેતીમાં ફેર રોપણી થઈ શકે એવી નથી. જ્યારે વાડી ગામોમાં આંબાવાડી અને ચીકુવાડીમાં ઘણા ઝાડવાઓ તૂટ્યા છે વાડીઓમાં પાણી ભરાઈ રહેતા ઝાડ કોહવાની પણ શક્યતા જોવાઈ રહી છે જેના કારણે ખેડૂતોની સામનવીસિતી વધી રહી છે કુવત્તા વરસાદથી ખેડૂતોના પાકો પર અસર થઇ રહી છે અને આ વિસ્તારમાં આગામી ચારથી પાંચ દિવસોમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.0
0
Report
सुरेंद्रनगर में गुरु पूर्णिमा पर गुरु गादी का भव्य आयोजन, लाखों भक्त पहुंचे
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યુ છે ત્યારે દુધરેજ ખાતે આવેલ વડવાળા ધામમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના मातા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય તો તે ગુરુને આપવામાં આવ્યો છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. આજે વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે અને આ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે. ઘણે લોકો ગુરૂ ગાદીની દર્શન માટે આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે વડવાળા દેવના સાથમાં સંતવાણી, સમાધિ પૂજન, ગુરૂ પૂજનનું આયોજન થઇ રહ્યું હતું. વડવાળા મંદિરે મહંત પ.પુ.ધ.ધુ.૧૦૦૮ મહামંડલેશ્વર શ્રી કનીરામબાપુ અને કોઠારી શ્રી મુકુંદ સ્વામીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક જાળવણીના સંદેશા આપવામાં આવ્યા હતા. વડવાળા દેવ ભારતભરમાં રબારી સમાજના આસ્થા રૂપ કેન્દ્ર છે. અગાઉ ગાય માટે વિશ્વમાં ગુરૂપૂર્ણિમાની એવી જાસા સમર્પણ બની રહી છે. પરિવાર અને સમાજના ભાવિકો દર્શન માટે આવે છે અને ભૂતભવિષ્યમાં પણ આ પર્વનું લોકપ્રિયતા વધી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાત સરકારના નાંયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ટમાલીયા સહિત રાજકારણના અન્ય નેતાઓએ શહેરના વિવિધ મંદિરો અને ગુરુ ગાદીની મુલાકાત લીધી અને લોકોને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.0
0
Report
जामनगर के वकील आज हड़ताल पर, रैली के बाद हाई कोर्ट बेंच की मांग
Jamnagar, Gujarat:जामनगर...મુસ્તાક દલ જામનગરના વકીલો આજે એક દિવસની હડતાળ પર વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહી બાઈક રેલી યોજશે રેલી બાદ જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે સૌરાષ્ટ્ર-કચ્છને રાજકોટમાં હાઈકોર્ટે બેન્ચ મળે તેવી માંગ हाइकોર્ટ બેંચ માટે તબક્કાવાર આંદોલન તેજ બનાવા વકીલ મંડળનો નિર્ધાર0
0
Report
Advertisement
गुरुपूर्णिमा पर वीरपुर यात्रा धाम में भक्तों की भारी भीड़
Jetpur, Gujarat:ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો બનેલો હતો, દેશ-વિદેશમાંથી હજારો ભક્તો જલારામબાપાના દર્શન અને ગુરુ ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું પૂજ્ય સંત શ્રી જલારામબાપાના জায়গાએ ગુરુ પુરણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પુજા ભજના અને સાન્નિધ્યમાં જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ બાપા મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તથા જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો, જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહી અને યાત્રાધામ વીરપુર જય જલારામ ના જયઘોષથી ગુંડી ઉઠ્યો હતો0
0
Report
सूरत के ओलपाड़ में वानर ने नागहई गांव में दहशत मचाई, घंटों चला ड्रामा
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડ ના ન્ખોઈ ગામે કપિરાજે ઘર માથે લીધું ઓલપાડના નઘોઈ ગામમાં જંગલી વાંદરે મચાવ્યો ભારે તોફાન પૂર્વ સરપંચ ગીતાબેનના ઘરે કેરું અને પાણી આપ્યા બાદ વાંદરો ત્યાં જ રોકાઈ ગયો દાદર પર કબજો જમાવી પરિવારજનોને ઉપર-નીચે જવા દીધા નહીં લગભગ 6થી 7 કલાક સુધી હાઇ ડ્રામા સર્જાયો વન વિભાગ અને જીવદયા કાર્યકરોની ટીમ ಘಟನೆસ્થેળે પહોંચી કાલાકોની ભારે જો ચહેમત બાદ વાંદરાને સુરક્ષિત રીતે પાંજરે પૂરાયો.0
0
Report
आनंद में 35 साल पुराना जर्जर टॉवर चार सेकंड में ढह गया
Anand, Gujarat:એન્કર આણંદ જિલ્લામાંના આંકલાવમાં 40 વર્ષ જૂના જર્જરીત ભયજનક ટાવર માત્ર ચાર સેકંડમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા આ કાર્યક્રમાી કરી હતી. વિ.ઓ.:સ્ક્રીન પર દેખાતા આ દૃશ્યો આંકલાવના છે. જ્યાં અંદાજે 35 વર્ષ જૂનો અને જર્જરીત ટાવર હવે ઇતિહાસ બની ગયો છે. ટાવરની હાલત સતત ભયજનક બનતી જોવાઈ રહી હતી, સ્થાનિકોમાં અકસ્માતનો ભય હતો. આથી નગરપાલિકાએ તમામ જરૂરી તકેદારી અને યોજના સાથે ટાવરને નિયંત્રિત રીતે ધરાશાયી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વિસ્તારને જરૂરી રીતે ખાલી કરાવી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોઈ શકો છો કે માત્ર ચાર સેકંડમાં વિશાળ ટાવર ધૂળના ગોટેગોટા વચ્ચે જમીનદોસ્ત થઈ જાય છે.0
0
Report
Advertisement
आर्थिक मदद पैकेज से अहमदाबाद के कारोबार चमकेंगे; कई योजनाओं से शहर में तेज़ पुनरुत्थान
Gandhinagar, Gujarat:કેબિનેટ બ્રિફિંગ (સંક્ષિપ્ત) ૧. અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ :Heavy વરસાદથી થયેલા نقصان સામે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને સુરતની જેમ જ મદદ કરવાનો निर्णय. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે. સહાય પેકેજથી વેપાર-રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે. ૨. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના ઈન્ટાંર રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે: વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે નિર્ણય. રોડ‑મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા જરૂરીયાત મુજબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરીયાત મુજબ C.C. રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે. ૩. ભારે વરસાદ વચ્ચે ઊર્જા વિભાગની ઝડપી મરામત કામગીરી: તાજેતરમાં જ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલાં ૨,૫૭૫ ફીડર, ૧,૪૬૪ વીજ પોલ અને ૫,૦૦૦ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરવાની કામગીરી ૩,૪૦૦થી વધુ વીજ કર્મચારીઓની ૯૦૦થી વધુ ટીમોએ યુદ્ધધોરણે હાથ ધરી. વીજ પુરવઠો ખોરવાયેલા તમામ ૧,१९७ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી જનજીવન થાળે પાડવામાં આવ્યું. *૪. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ:* અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખતા વીજ કર્મચારીઓની સલામતી પર મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો. કાર્ય દ્વારા સલામતીનાં નિયમોનું કડક પાલન કરવાનો અને જરૂર જણાય ત્યાં વધુ સારા તથા આધુનિત સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી. *૫. રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાનનું આહ્વાન:* મુખ્યમંત્રીશ્રીએ અગાઉ કરેલા આહ્વાનના પગલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે રાજ્યના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને ઓછામાં ઓછી ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરશે. વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. ૬. પૂર-અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા मृतકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ:* કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ આખા મંત્રીમંડળે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્મ crescે વિવિધ કારણોસર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ૭. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવાયું:* સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી 'કોમનવેલ્થ ગેમ્સ'માં ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૩ 브ોન્ઝ મળી કુલ ૧૦ મેડલ જીતનાર ભારતીય રમતવીરો તથા તેમના કોચને ગુજરાત સરકાર વતી હાર્દિક અભિનંદન અને આગામી રમતો માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.0
0
Report
गुजरात में मुख्यमंत्री भूपेंद्र पटेल ने बनी ई-बाइक लॉन्च की, रेंज 250 किमी
Gandhinagar, Gujarat:મુખ્યમંત્રી ના હસ્તે ઈ ბાઈક નું લોંચિંગ ગાર્ધીનગર મહાત્મા મંદીર ખાતે ઈ બાઈક નું लોંચિંગ ભારત માં બનેલી ઈ બાઈક નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોંચિંગ એવોર ઈ બાઈક નું ભારતમાં નિર્માણ અને વેચાણ પ્રિયાંક રાખોલીયા, ફાઉન્ડર એવોર્ડ બાઈક ગુજરાત માં બનેલું ઈ બાઈક લોન્ચ કર્યું છે ગુજરાત માં જ તેને બનાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોંચ કરવામાં આવ્યું છે બાઈક ની રેંજ ૨૫૦ કિમીની છે સરકારી સબસીડી નો લાભ થશે બાઈક ની સાથે જ ચાર્જર ફીટ છે0
0
Report
जामनगर में 25 करोड़ लागत सहकार भवन का उद्घाटन अमित शाह ने वर्चुअल से किया
Jamnagar, Gujarat:જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના નવા સહકાર ભવનનું આજે ભવ્ય લોકાર્પણ થયું. મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ આધુનિક સહકાર ભવનનું કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને જામનગરના સાંસદ पूનમબેન માડમ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યોમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રની ജીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, ಜಿಲ್ಲಾ વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સહકાર ભવનમાં ખેડૂતો અને સહકારી સંસ્થાઓને আধુનિક અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ થશે. જામનગર જિલ્લાના ભાગમાંથી મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.0
0
Report
Advertisement
