365560
Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત
Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भरोच के सरंगपुर लकड़ी मार्केट में दो समूहों के बीच भिड़ंत, पत्थरबाजी और तोड़फोड़
Bharuch, Gujarat:ભરૂચ 브ેકિંગ ભરૂચના અંકલેશ્વરના સારંગપુર ગામના લાકડા मार्कેટમાં મારામારીનો વીડિયો વાયરલ મીરાનગર નજીક આવેલા લાકડા માર્કેટમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ હિફાઝતનગરમાં બે જૂથો વચ્ચે લાકડીઓ વડે મારામારી એકબીજાને પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરાઈ વીડિયોમાં લોકો લાકડીના સપાટાથી એકબીજા પર હુમલો કરતા દેખાયા મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો સારાાંગપુરના હિફાઝતનગરમાં ભયનો માહોલ, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો પોલીસ સમગ્ર વાયરલ વિડીયોન મામલાની તપાસમાં લાગી0
0
Report
गिफ्ट सिटी में योग शिविर: अंतरराष्ट्रीय योग दिवस के मौके पर बड़ा आयोजन
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે યોગ શિબિર આયોજન ગીફ્ટ સીટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન 12 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત,ગીફટ સિટીના એમડી સંજય કૌલે, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા શીશપાલ રાજપૂતે યોગ અભ્યાસ કરાવ્યો મોટી સંખ્યામાં ગીફ્ટ સિટી કંપની અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા0
0
Report
TET से मुक्ती की मांग: वडोदरा में शिक्षकों का विरोध प्रदर्शन
Vadodara, Gujarat:સ્લગ : TET મુક્તિ માટે શિક્ષકોના પ્રતીક ધરણા એન્કર : વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. શિક્ષકોએ સરકાર સમક્ષ TETમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી હતી. વીઓ : વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આજે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા હતા અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને હવે ફરજિયાત TET પરીક્ષા આપવાનો નિર્ણય અયોગ્ય અને શિક્ષક વિરોધી છે.શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં 70 હજારથી વધુ શિક્ષકો આ નિર્ણયથી પ્રભાવિત થશે. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી.લાંબા સમયના અનુભવ અને કામગીરીના આધારે શિક્ષકોની લાયકાતનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે, ત્યારે ફરી પરીક્ષા લેવાનો quyếtન વ્યાવહારિક નથી.ધરણા દરમિયાન શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્રીય શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. શિક્ષકોનું કહેવું છે કે સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપે.શિક્ષક આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ આ મુદ્દે શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. બાઈટ : જયમીન પટેલ – મહામন্ত্রী, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા0
0
Report
Advertisement
आदिपुर-भुज रेलवे डबलिंग को मंजूरी; 49 किमी ट्रैक पर 493 करोड़ में रेल संपर्क बढ़ेगा
Sadhara, Gujarat:કચ્છ : * *કચ્છ માટે મોટા સમાચાર* *આદિપુર–ભુજ રેલવે લાઇન ડબલિંગને મળી મંજૂરી* *₹493 કરોડના ખર્ચે 49 કિમી રેલવે ટ્રેક ડબલ થશે* *કચ્છમાં રેલવે કનેક્ટિવિટી અને ક્ષમતા વધારવા મહત્વનો નિર્ણય* *દરરોજ બંને દિશામાં 2 વધારાની પેસેન્જર ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો* *ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારોનુ માલ પરિવહન શક્ય બનશે* *આદિપુર–ભુજ ર railroad ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મળશે નવી ગતિ* *ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના આદિપુર–ભુજ (49 કિમી) ડબલિંગ પ્રોજેક્ટને લીલી ઝંડી* કચ્છ સાંસદ વિનોદ ચાવડા એ રેલવે प्रशાસન નો આભાર માન્યો0
0
Report
Kotambi के पास भयावह बस-ट्रक दुर्घटना: 7 की मौत, 21 घायल
Vadodara, Gujarat:वडोदरा जिले के वाघोडिया तहसील केkotambi गांव के पास आज तड़के एक भयङ्कर मार्ग दुर्घटना हुई। राजस्थान से Surat जा रही लग्जरी बस ट्रक के पीछे घुसी गई, जिससे बस का अगला हिस्सा पूरी तरह से क्षतिग्रस्त हो गया और कई यात्री बस में फंस गए। इस दुर्घटना में सात लोगों की मौत हो गई और 21 से अधिक घायल हुए हैं। सभी घायलों को वडोदरा के SSG अस्पताल में भर्ती कराया गया है। दमकल विभाग, पुलिस और स्थानीय प्रशासन की टीमें मौके पर पहुंच गईं और शवों के पहचान व पोस्टमार्टम की प्रक्रिया शुरू हो गई है। preliminary जांच के अनुसार बस पीछे से ट्रक से टकराई थी। अस्पताल में इमरजेंसी व्यवस्था बनाई गई है और प्राथमिक उपचार के क्रम में मरीजों को जरूरी दवाएं तथा रक्तदान की व्यवस्था स्थापित की गई है। दुर्घटना के कारणों की पुलिस जांच जारी है।0
0
Report
वडोदरा नगर निगम ने पानीगेट के पास दुकान सील करने की कड़ी कार्रवाई की
Vadodara, Gujarat:વડોદરા શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર તત્વો સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. પાણીગેટ દરવાજા નજીક આવેલી એક દુકાન દ્વારા વારંવાર કચરો ફેંકવામાં આવતો હોવાના આક્ષેપોને પગલે પાલિકાએ દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ സര്ക്കാര് કામગીરી બાદ વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અભિયાનના ભાગરૂપે પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલી એક દુકાન સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. પાણીગેટ દરવાજા નજીક આવેલી આ દુકાન દ્વારા જાહેર સ્થળે વારંવાર કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. પાલિકાના અધિકારીઓએ અગાઉ અનેક વખત દુકાન માલિકને સૂચనలు આપી હતી અને નિયમોનું પાલન કરવા તાકીદ કરી હતી. તેમ છતાં ગંદકી ફેલાવાની પ્રવૃત્તિ યથાવત રહેતા અંતે પાલિકાએ દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન દુકાન માલિકને રૂપિયા 5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં ગંદકી ફેલાવનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે ભેદભાવ વગર કડક നടപടി કરવામાં આવશે. આ કામગીરી બાદ આસપાસના વેપારીઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. પાલિકાનું કહેવું છે કે સ્વચ્છ શહેર માટે નાગરિકો અને વેપારીઓનો સહયોગ જરૂરી છે અને નિયમોનુંullHolન કરનાર સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.0
0
Report
Advertisement
गांधी नगर के शहरी क्षेत्र में धीमी बारिश शुरू, ठंडक फैल गई
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગાંધીનગર શહેરી વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત શહેરના ઘ-4 વિસ્ટા ગાર્ડન સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી0
0
Report
राजकोट के मवड़ी विश्वेश्वर शाक मार्केट में फेरीयों के साथ हंगामा, वीडियो वायरल
Rajkot, Gujarat:રાજકોટ - મવડી વિશ્વેશ્વર શાક માર્કેટમાં ફેરીયાઓ સાથે બબાલ. RMCની જગ્યા રોકાણ શાખાએ પાથરણા વાળાનો સમાન ભરતા બોલાચાલી. 50 અને 100 રૂપિયામાં ચપ્પલ વેચનારાએ કર્યો હોબાળો. બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.0
0
Report
खेती हित के मुद्दे पर किसान नेता का अल्टीमेटम, मंत्री के फैसले पर निर्भर
Bhavnagar, Gujarat:ભાવનગર. ભાવનગરમાં કીર્તિ પટેલે જણાવ્યું કે ખેડૂતોના હિતમાંDecision Will Be Taken Then I Will Wash Jitu Vagani's Feet and Drink Water. કીર્તિ પટેલ અને બન્ની ગપેરા ને અચાનક વર્ષોથી અનેક પ્રશ્નોને લઈને પીડાતા ખેડૂતાઓ યાદ આવ્યા છે. કીર્તિ પટેલ અને બન્ની ગજરાએ આજે ભાવનગર સ્થિત જીતુ વાઘાણીના કાર્યાલય પર પહોંચ્યા હતા. ખેડૂત પર થયેલ હુમલાને લઈને કીર્તિ પટેલ અને બન્ની ગજેરાએ રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીના ઓફિસ પર આવેદનપત્ર આપી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા કરી રજૂઆપ. કીર્તિ પટેલ અને બન્ની ગજેરાએ જીતુ વાઘાણીના કાર્યાલય પર પહોંચી 15 દિવસનું અલ્ટીમેટમ. જો ખેડૂતોએ પણ થતા હત્યાચારો અને તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી. ગુજરાતના તમામ સોસીયલ મીડિયા ના મિત્રોને સાથે રાખી જીતુ વાઘાણીના કાર્યાલય ઉગ્ર રજુઆત કરશે. કીર્તિ પટેલે મીડિયામાં નિવેદન આપતાં જણાવ્યું કે એ કામ કરશે જ મને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પર વિશ્વાસ છે. وإذا कृषિમંત્રી ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તો કીર્તિ પટેલ જીતુાભાઈ વાઘાણીના પગ ધોઈ પાણી પીશે.0
0
Report
Advertisement
Morbi: हलवड़ के घनश्यामपुर तालाब में डूबने से एक युवक की मौत; दो युवक डूबे, एक बचा
Morbi, Gujarat:મોરબી: હળવદના ઘનશ્યામપુર ગામના તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નાહવા પડેલા બે યુવાન પૈકી એકનું મોત, એકનો બચાવ ડીસાથી બંન્ને યુવાનો માલધારીના ઘેટાની ઊન કાપવા માટે આવ્યા હતા મોહમ્મદ કુરેશી (૨૫) નામના યુવાનચું ડુબી જવાથી મોત મોટી સંખ્યામાં ગામલોકો તળાવ કાંઠે પોહચ્યા ફાયર ટીમ તેમજ તરવૈયાએ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો0
0
Report
जेतपुर प्रतिबंध मामले के वॉन्टेड आरोपी एलसीबी ने गिरफ्तार किया
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના પ્રોહીબિશન કેસનો વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝડપાયો, જશકુ જીતુભાઈ હુદડને જેતલસર જંકશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો, આરોપી પોલીસ કસ્ટડી દરમિયાન શૌચના બહાને ભાગવાનો પ્રયાસ કર્યો, ભાગતી વખતે હાઇવે પર પુલની રેલિંગ સાથે પગ અથડાતા ઈજાગ્રસ્ત બન્યો, પાછળ દોડી રહેલી એલસીબી ટીમે આરોપીને ફરી ઝડપી લીધો, પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો, પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો, આરોપી સામે અગાઉ લૂંટ, ચોરી અને પ્રોહીબિશનના દસ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું,0
0
Report
भावनगर में निजी स्कूल के शिक्षक पर नाबालिग छात्रा से दुष्कर्म का आरोप
Bhavnagar, Gujarat:લોકેશન : ભાવનગર. તારીખ: ૧૭/૦૬/૨૦૨૬. સ્ટોરી: ક્રાઇમ ફાઈલ. એપ્રૂવલ: અસાઈમેન્ટ ડેસ્ક. એન્કર: ભાવનગરમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિશ્વાસભર્યા સંબંધને શરમજનક બનાવતી ઘટના સામે આવી છે. તળાજા વિસ્તારની એક ખાનગી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપ નોંધાયા છે. ફરિયાદ મળતા જ અલંગ પોલીસ દ્વારા ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે આરોપી કરણ વિનોદભાઈ પરમારને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આACLE બનાવથી શિક્ષણ જગતમાં ચર્ચા અને રોષની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં આરોપી વ્યક્તિ યુવાવસ્થામાં પિતા હોવાનું સામે આવ્યું છે. હાલ અલંગ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.0
0
Report
Advertisement
तापी ACB ने रिश्वत लेते दो लोगों को रंगे हाथ पकड़ा
Nagod, Gujarat:તાપી સોનાગઢ ખાતે એ.સી.બી.એ લાંચ લેતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા. ડોસવાડા સેજાના ગ્રામસેવક જીવણભાઈ બીટીયાભાઈ ગામીત અને બજરંગ એગ્રો એજન્સી સાથે સંકળાયેલા અક્ષય રાજેન્દ્રભાઈ કેરલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી ખેડૂતે “નિદર્શન કીટ સહાય યોજના-૨૦૨૬” હેઠળ મફત મળતા ડાંગર અને જુવારના બિયારણ માટે અરજી કરી હતી. બિયારણ આપવાના બદલામાં ગ્રામસેવકે કુલ ₹650 લાંચની માંગણી કરી હતી. ફરિયાદ થતા તાપી એ.સી.બી. દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવીએ. જેમાં સોનગઢ APMC માર્કેટ સ્થિત બજરંગ એગ્રો એજન્સી ના ગોડાઉનમાં અક્ષય કેરલે ₹650ની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા. એ.સી.બી.એ લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.0
0
Report
पाडरा में स्कूल टेम्पो हादसे से 15-17 विद्यार्थी घायल, एक की मौत
Vadodara, Gujarat:વડોદરા પાદરા... પાદરામાં સર્જાઈ મોટી દુર્ઘટના... ટેમ્પોમાં ભરેલ વિદ્યાર્થીોને નડ્યો અકસ્માત.. સાધી સાદળ રોડ પર સર્જાયો અકસ્માત... ટેમ્પો ચાલક કાબુ ગુમાવતા વીજ થાંભલામાં અથડાતા ટેમ્પોમાં ભરેલ વિદ્યાર્થીઓ નીચે પડ્યા... શાળાએ થી છૂટી ઘરે જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત ... આકડામાં થયું એક વિદ્યાર્થીનું મોત... 15 થી 17 વિદ્યાર્થીઓ હતા ટેમ્પોમાં સવાર... ગામ લોકો તેમજ સરપંચે ST વિભાગ પર કર્યા આક્ષેપ... ગામમાં ST બસ ન આવતા પ્રાઇવેટ વાહનમાં છોકરાઓ કરી રહ્યા છે મુસાફરી... પાદરા તાલુકામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. સાધી-સાદળ રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ટેમ્પોમાં સવાર હતા, ત્યારે ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવતા વાહન रास्तા પર આવેલા વીજ થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અકસ્માતમાં એક 15 વર્ષીય વિદ્યાર્થી સોલંકી સચિન સંજયભાઈ નું મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અક્ષમત સમયે ટેમ્પોમાં અંદાજે 15 થી 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, ઘટના બાદ ગામના લોકો અને સરપંચ દ્વારા એસટી વિભાગની કામગીરી પર સવાલો ઉઠવામાં આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં નિયમિત એસટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. બાઈટ : કંચનભાઈ ગોહિલ ( સરપંચ : સાદળ ગામ ) બાઈટ : તુષાર ભાઈ ( ગ્રામજન )0
0
Report
नर्मदा में दूध संजीवनी योजना के पैकेट सड़क के किनारे फेंके गए; जांच निर्देशित
Karantha, Gujarat:નર્મદામાં દૂધ સંજીવની યોજનાના પેકેટો રસ્તા પર ફેંકાયેલા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. આ ঘটনાએ આદિવાસી બાળકોના પોષણ સાથે ચેડાં થતા હોવાની શંકા ઉઠાવી છે. વાયરલ વીડિયોમાં રસ્તાની સાઇડ પર મોટી સંખ્યામાં દૂધ સંજીવની યોજનાના પેકેટો પડેલા જોવા મળે છે. પેકેટ પર 12-06-2026ની તારીખ પણ દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દૂધ સંજીવની યોજનાનો લાભ મુખ્યત્વે આંગણવાડીના બાળકોને આપવામાં આવે છે અને કુપોષણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રাস্তું પર દૂધના પેકેટો પડેલા મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. બાળકો સુધી પહોંચાડવા માટેનું દૂધ રસ્તા પર કેવી રીતે પહોંચ્યું? સપ્લાય વ્યવસ્થામાં ક્યાંક બેદરકી થઈ છે કે પછી કોઈએ જાણબૂઝીને આ પેકેટો ફેંકી દીધા છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. ડીસરામ જનક માઢકે જણાવ્યું હતું કે 1 જૂન, 2026ના રોજ પણ આવી જ ઘટના બની હતી, જેને કારણે કેટલાક બાળકો દૂધથી વંચિત રહ્યા હતા. હવે મીડિયા દ્વારા ફરી આવી ઘટના સામે આવતા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે દૂધ ભરૂચની ધારા ડેરીમાંથી એજન્સી મારફતે સંબંધિત આંગણવાડીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ દૂધનો સપ્લાય તે જ દિવસે કરવાનો હોય છે. ત્યારે દૂધ મોડું કેમ પહોંચાડવામાં આવ્યું અને રસ્તા પર પેકેટો કેવી રીતે ફેંકાયેલા મળી આવ્યા, તે તપાસનો વિષય છે.oprijalમાં કોઈ સપ્લાયર દ્વારા ગેરરીતિ અથવા બેદરકારી થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દૂધના પેકેટો કયા સંજોગોમાં રસ્તા પર ફેંકવામાં આવ્યા અને તેના કારણે કેટલા બાળકો અસરગ્રસ્ત બન્યા તે અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.0
0
Report
Advertisement
