Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Apr 15, 2025 12:02:45
Rajula, Gujarat
રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Oct 28, 2025 10:11:35
Gujarat:એન્કર 43ટકા વનવિસ્તાર ધરાવતો નર્મદ્દા જિલ્લો માં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે जिल्ला ના 80 ટકા લોકો ખેતી પર નિર્ભય છે ત્યારે નર્મદા જિલ્લા ના ખેડૂત ને કમોસમે વરસાદ ને પગલે કપાસ ,કેળ અને તુવર ને મોટા પાયે ઉભા તૈયાર પાકો ને મોટા પાયે નુકસાન થયું છે Vol.1 નર્મદા જિલ્લા માં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ વરસ્યો જ્યારે આ વરસાદ ને કારણે ખેડૂતો ને મોટો નુકસાન થયું આજે ખેડૂતો ના ખેતરો ની જમીનો ધોવાતાં ખેડૂત પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી. પાક તૈયાર થયો ત્યારે શિયાળા માં ઠંડી પડવાની જગ્યા એ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. આજે નાંદોદ તાલુકા ના રૂઢ ગામે 700 એકકર જમીન માં કપાસ ની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થયો છે કપાસ ખેતર માંથી કાઢવાનો વારો આવ્યો ખેડૂત ને આશા હતી કે આવખતે કપાસ ના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લા માં 15000 ہزار એકકર માં કપાસ ની વાવણી અને 13000 એકકર માં કેળ ની વાવણી કરવામાં આવી છે સાથે 5000 એકકર માં તુવર ની વાવણી થઈ છે હવે ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસ ની ખેતી બગડી ગઈ ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાય ની માગ કરી રહ્યા છે
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Oct 28, 2025 10:10:55
Nagod, Gujarat:દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેતી પાકમાં થયેલ નુકશાન અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડો જયરામ ગામીત દ્વારા સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકશાની અંગે નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ ને લઇ ખેડૂતો એ નુકશાની વેઠવા નો વારો આવ્યો છે. તાબડતોડ રાજ્ય સરકારે અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારમાં મંત્રીઓને મોકલી નિરીક્ષણ કરવા ની સૂચના આપતા તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડો જયરામ ગામીત એ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તાપી સેવાસદન ખાતે પોહચી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી નુકશાની અંગેનો તાગ મેળવ્યો હતો. જેમાં જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા。
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 28, 2025 10:10:34
Surat, Gujarat:એકર વરાછાની જાણીતી ટૂર એન્ડ ટ્રાવેલ્સ લોકોને ખોટા ડોક્યુમેન્ટથી વિદેશ મોકલતી હોવાનો મેઈલ જે તે દેશની વિઝા ઓફિસને મોકલવાનો તથા ત્યાં નોકરી કરતી કર્મચારીનો કપડાં બદલતો ગુપ્ત રીતે ઉતારેલો વીડિયો ટૂર એજન્સીના નામ સાથે વાયરલ કરવાની ધમકી આપી અહીં કામ કરતાં/shખસે જ ૬૦ લાખ રૂપિયા મહિલા સંચાલિકા પાસેથી પડાવી લીધા હતા.આ બનાવમાં વરાછા પોલીસ હપાસ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. વિઓ.1 કતારગામ વિસ્તારમાં રહેતું દંપતી વરાછા વિસ્તારમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની ચલાવે છે. તેમની એજન્સી વિદેશ જવા માટે વિઝા પણ કરી આપતી હોતી ત્યાં અંગ્રેજી જાણકાર વ્યક્તિની જરૂરિયાત હોવાથી તેમણે અઢી વર્ષ પહેલાં સોશિયલ સાઇટ્સ પર જાહેરાત આપી ૩૮ વર્ષીય રાહુલ जगદીશ રગડે ને માસિક ૩૦ હજાર રૂપિયાનાં પગારથી નોકરીએ રાખ્યો હતો. તેનું કામ વિઝા અને ટૂર માટે આવતા ગ્રાહકોના ડેટા કલેકટ કરવી, એસ. ઓ. પી. બનાવવી, ફોર્મ ફિલ કરવાનો અને ડેટાની પી.ડી.એફ. ફાઈલ બનાવવી સ્ટોર કરવાનું હતું. મેં તેમણે બેંકમાં નાણાં ભરવા જવા કહ્યું તો તેણે ઉશ્કેરાઈ નોકરી છોડ દઈ હતી. ત્રણ દિવસ બાદ ઊધના દરવાજાની હોટેલમાં મહિલા સંચાલિકાને મળવા બોલાવી પોતાની પાસે તેમની મારફત વિઝા ટ્રાન્સફરને ઈશ્વાર કરવાના દાવા કરેલા ડેટા વિશે માહિતી આપવાનું પ્રયાસ કર્યો અને જે તે દેશની વિઝા ઓફિસને ખોટો ડોક્યુમેન્ટ ની આધારે વિદેશ મોકલાયાનો કોલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કર્યું. એટલું જ નહીં તેમની ઑફિસમાં જ નોકરી કરતી યુવતી લગ્ન સમારંભમાં જવા માટે ઓફિસમાં કપડાં બદલતી હતી, તે વખતે પોતે મોબાઇલમાં તેનો વીડિયો લગાવી ઘડેલું અને તેને તેમની એજન્સીના નામે વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતાં મહિલા ડરી ગઈ હતી. ટુકડે ટુકડે બે મહિનામાં જ ૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોટેને પરત નોકરી પર લેવાના બીજા રૂપિયા પડતર તરીકે રાહુલ રગડે જેને કપડાં બદલતો વીડિયો ઉતાર્યો હતો તેને ચોક્કસ જગ્યાએ તલ હોવાનું જણાવ્યું હતું અને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ યુવતીને સોશિયલ મીડિયામાં અશ્લીલ લખાણ કરી પોતાની પાસે વીડિયો હોવાનો આડંકર રીતે ઈશારો આપી હરરાન કરતો હતો. જ્યારે વધુ ૧.૨૦ કરોડની માંગણી ટૂર સંચાલિકા પાસેથી કરવામાં આવી, તો આ મુદ્દે women complained to Varacha police station. આ કર્મચારેની ધરપકડ કરી સબ ઈન્સ્પેકટર એ.જી. પરમારે આગળની તપાસ હાથ ધરી છે. બાઇટ..આલોક કુમાર..ડીસીપી
0
comment0
Report
STSharad Tak
Oct 28, 2025 09:55:23
Sirohi, Rajasthan:एंकर : सिरोही जिले के आबूरोड क्षेत्र में एक हैरान कर देने वाली घटना हुई। रिको थाना क्षेत्र के सियावा स्थित एक होटल में खाना खाने पहुंचे पांच लोग, जिनमें एक महिला भी शामिल थी, बिल चुकाए बिना चकमा देकर भाग निकले। जानकारी के अनुसार, ये पांचों लोग कार में सवार होकर होटल पहुंचे थे। उन्होंने होटल में बैठकर खाना खाया, लेकिन जब ₹10,900 का बिल आया तो सभी ने बाथरूम जाने का बहाना बनाया। होटल स्टाफ कुछ समझ पाता, इससे पहले ही सभी कार में बैठकर अंबाजी की ओर फरार हो गए। होटल संचालक और वेटर ने तुरंत समझदारी दिखाते हुए कार का पीछा किया। इस दौरान होटल में लगे सीसीटीवी कैमरों में उनके हालात और चेहरों की तस्वीरें कैद हो गईं। होटल स्टाफ ने रास्ते में लगे ट्रैफिक जाम का फायदा उठााकर अंबाजी की गुजरात सीमा पर कार को रोक लिया और पांचों को पकड़ लिया। होटल संचालक ने बताया कि आरोपी बिल चुकाए बिना जानबूझकर भागने की कोशिश में थे। फिर मौके पर ही होटल कर्मियों ने फर्जी मेहमानो से पैसे लेकर उन्हें जाने दिया।
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 28, 2025 09:01:20
Gujarat:લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જ્યંતી નિમિતે એકતા નગર ખાતે નવા પ્રોજેક્ટ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક એકતા નર્સરી ની સામે વામન વૃક્ષ વાટીકા બનાવવામાં આવી છે.1.5 હેકટર માં 6 ઝોન માં વહેચાયેલી આ વૃක්ષ વાટિકા માં 1400 થી પણ વધુ બોન્સાઇનના રોપા રોપવામાં આવ્યા છે.વાટિકા માં વોટર ફોલ,પોન્ડ અને ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે.આ વાટિકાનું 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે અને ત્યારબાદ 1 નવેમ્બર થી પ્રવાસીઓ માટે આ વાટીકા પોલીસાંત ઉપલબ્ધ રહેશે.બોન્સાઇન ની અલગ અલગ પ્રજાતિઓ નું આ વામન વાળી વાટિકા માં પ્રવાસીઓ ને જોવા મળશે અને બોન્સાઇન વિશે ની માહિતી પણ અહીં આપવામાં આવશે.અહીં બોન્સાઇન વિશે ની 5 મિનિટ ની એક મુવી પણ બતાવવામાં આવશે.
0
comment0
Report
GDGaurav Dave
Oct 28, 2025 09:00:50
Rajkot, Gujarat:રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પખવાડિયામાં ડેંગ્યુનાં 8, કમળાનાં 4 સહિત વિવિધ રોગનાં 2897 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા 2 સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,897 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1,412 કેસ, ઝાડા-ઉલટીનાં 185 જેટલા કેસ, સામાન્ય તાવનાં 1,291 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોડ તાવનો 1 કેસ અને કમળાના પણ વધુ 4 કેસ નોંધાયા હતા. mavચ્ચરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 8 કેસ, મેલેરિયા 1 કેસ નોંધાયો હતો. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 14,500 કરતા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. בנוסף જોવો તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ તેમજ ટાઇફોડના અમુક કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. ખાસ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવી રહ્યા છે તે વિસ્તારોમાં કમળો અને ટાઇફોડના છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. मચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે.multiple health workers અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરામાશક કામગીરી ઉપરાંત পানিનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરતી હોય છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. લોકોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, જો સહેજ પણ દુર્ગંધયુક્ત લાગે તો પાણી ઉકાળીને પીવું જોઈએ.uclેપ તરીકે.આરોગ્ય તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે...
0
comment0
Report
NDNavneet Dalwadi
Oct 28, 2025 09:00:23
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂત પાકને વ્યાપક નુકશಾನ થયું છે. ગુજરાત સરકારના આદેશ મુજબ કૃષિ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સિહોર, પાલીતાણા, જેસર અને મહુવા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી પાકના નુકશાનીની તપાસ કરી હતી અને વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે બેઠક યોજી એમને નુકશાન અંગેની સ્થિતિ જાણી હતી. મંત્રીએ ખેડૂતના ખેડસ્ત્રીઓના ખેતરોમાં જઈને ખાનગી ખેડૂતોની હાલાકી નિરીક્ષણ કરી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આજે સાંજે કલેકટર કચેરીમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી પાક નુકશાની અંગે રિપોર્ટ સરકારમાં મોકલવાશે. સરકાર ખેડૂતોની સ્થિતિ સંવેદનશીલ રીતે સમજશે અને કેટલીક સહાયકારી પગલાં લોશે તેમ મંત્રીએ કહ્યું. સંદર્ભ: પ્રાથમિક માહિતી પ્રમાણે બે દિવસથી સતત વરસાદને કારણે આ વિસ્તારમાં નુકશાની વધી રહી છે.
0
comment0
Report
UPUMESH PATEL
Oct 28, 2025 08:16:04
Valsad, Gujarat:વલસાડમાં ૭૫,૦૦૦ હેક્ટરથી વધુના પાકને નુકसान થયું છે અને દિવાળી ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા છે. વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારની વચ્ચે પડેલા કૉમોસમી અને ભારે વરસાદે ખેડૂતોના સ્વપ્નોને પાણી પાડી દીધા છે. આ અણધારી આફતે જિલ્લામાં મુખ્ય ખરીફ ખરીફ પાક ડાંગર (ખેતી) અને લીલા શાકભાજીના પાકને મોટો નુક્સાન પહોંચી રહ્યો છે. ખેડૂતોએ આ આકસ્મિક નુક્સાનને કારણે દિવાળું ફૂંકાયું હોવાની ભાવના વ્યક્ત કરી છે કારણકે વર્ષભરન મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતોના ખેતરો તળાવ બન્યા છે. અનાંર-તણાં કિસ્સા મુજબ વલસાડના વિવિધ તાલુકીઓને હાંકડતા ખેતીની જમીનને આ વરસાદથી અસર પહોંચી છે. ખાસ કરીને ડાંગરનો પાક જે કાપણી માટે તૈયાર હતો તે વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાનો કારણે ડાંગરના છોડ અને દાણામાં સડો લાગી ગયો છે. તૈયાર પાક બગડી જતાં ઉત્પાદનની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે અને મોટો ભાગ પેદાશ માટે નકામો બની ચૂક્યો છે. ડાંગરના পাশাপাশি ટામેટાં, મરચાં, રીંગણ અને અન્ય લીલા શાકભાજીના પાકને પણ વ્યાપક નુક્સાન થયું છે. દિવાળીના સમયમાં શાકભાજીની માંગ અને ભાવ સારી હોય છે, જેના કારણે ખેડૂતોને સારી આવકની આશા હતી, પરંતુ વરસાદે આ પાકોને પણ ખેતરમાં જ સડાવી નાખ્યા છે. શાકભાજીના ખેતરોમાં કાદવ અને પાણી ભરાઈ જવાથી પાકનો મૂળિયાનો ભાગ કોહવાઈ ગયો છે. શાકભાજીના વેપાર પર નિર્ભર રહેલ નાના અને સીમિત ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સંપૂર્ણ જિલ્લા ખેતરોમાં થયેલા આ નુક્સાને લઈને ભારે આક્રોશ અને ચિંતા મહોલ છે. ખેડૂત સંગઠનો અને ખેડૂતો દ્વારાileswi મદદ વહેલી રીતે મળી શકે એ માગ કરવામાં આવી છે.
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 28, 2025 08:15:50
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 28, 2025 08:15:10
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 28, 2025 08:06:58
Ahmedabad, Gujarat:અમદાવાદ રાજ્યના વાતાવરણમાં આવેલા બદલાવ અને બરસી રહેલા કમોસમી વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત ખેતી પૂરતી જ નહિ થઇ. पण આ બદલાયેલા વાતાવરણના કારણે અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ થઇ છે. દિવાળીના તહેવાર બાદ શહેરમાં મોટા શરૂ થયેલા નવા રોડ બનવાના અને રોડ રીપેરીંગના કામ ભેજ વાળા વાતાવરણના કારણે બંધ કરી દેવાની ફરજ પડી છે. ચાલુ વર્ષે બજેટમાં મંજુર થયેલા નવા રોડ બનાવવાની અને ચોમાસામાં તૂટી ગયેલા રોડને રીપેરીંગ કરવાની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા મોટા પાયે 시작 કરાઈ હતી. पण સમયાંતરે આવી રહેલા વરસાદ અને તાપ વગરના ભેજવાળા વાતાવરણના કારણે કામ અટકાવી દેવા પડ્યા છે. Amc દ્વારા શહેરમાં 10 થી વધુ સ્થળે નવા રોડની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ હાલ મશીનરીને સાઈડમાં મૂકી દેવાની ફરજ પડી છે. જેથી શહેરીજનોને વધુ કેટલાક દિવસ રાહ જોવી પડશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 28, 2025 07:46:56
Rajkot, Gujarat:દિવાળીના પર્વ ઉપર જાણે કે રાજકોટ શહેરને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ થી રાજકોટ શહેર રક્તરંજિત બન્યું હતું .રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં છ જેટલી હત્યાની ઘટનાઓથી રંગીલુ રાજકોટ રક્ત રંજીત બની ચુક્યુ હોવાનું સામે આવ્યુ છે. તો છેલ્લા દસ દિવસમાં સાત-સાત હત્યાની ઘટનાઓથી રાજકોટ સત્બધ થઈ ચુક્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શનિવારના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં દિન દહાડે વિજય સોલંકી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.adrat મૃતકના મોટાભાઈ કાળુ સોલંકી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશ ઉર્ફે ધમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં કાળું સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધર્મેશ ઉર્ફે ધમા દ્વારા અગાઉની ચોરી બાબતેના ઝઘડાનો ખાર રાખીને છરી વડે માતાના ભાગે, ગળાના ભાગે તથા હાથ તથા પેટ સહિતના અલગ અલગ ભાગે છરીના ઘા ઝીંકી શનિવારના રોજ તેની હત્યા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં બનેલી હૃદયદ્રાવક હત્યા કાંડનો આખરે અંત આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારિયા ક્વાર્ટરમાં વિજય સોલંકી નામના યુવાનની હત્યા થયાની ઘટના બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસના વિશેષ દળોએ કામે લાગી ઘંટેશ્વરમાં થયેલ વિજય સોલંકીની હત્યાના કેસમાં સતત તપાસ હાથ ધري હતી અને અંતે આ હત્યા કાંડનો મુખ્ય આરોપી ધર્મેશને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.માહિતી મુજબ, વિજય સોલંકી અને ધર્મેશ વચ્ચે કોઈ વ્યક્તિગત વિવાદ ચાલતો હતો. આ વિવાદને લઈ બે વચ્ચે છેલ્લાં ಕುಮાડા દિવસોથી તણાવ હતો. ગુરુવારેની રાત્રે વિવાદ ફરી ઉગ્ર બન્યો હતો. જેના કારણે ગુસ્સામાં આવી ધર્મેશે વિજય પર જીવલેણ હુમલો કરી હતો. હُمલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય સોલંકીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ઘટના બાદ આરોપી ધર્મેશ ફરાર થઈ ગયો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચ અને ઘંટેશ્વર પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા ગુપ્ત માહિતીના આધારે ધર્મેશને પકડી પાડ્યો. પોલીસ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે એસીપી બી.વી ચૌધધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારના રોજ હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત તાત્કાલિક અસરથી મર્ડરના આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી ધર્મેશ ઉર્ફે ધમો ગાયજન (ઉવ.24)ની ગણતરીની કલાકોમાં શોધખોળ હાથ ધરી ધરავლાપ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ 3 જેટલા પ્રોહિબિશનના ગુના ગાંધીગ્રામ ಪೊಲೀಸ್ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. બાઈટ: બાઈટ બી.જે ચૌধરી, એ.સી.પી રાજકોટ પોલીસ
0
comment0
Report
HBHimanshu Bhatt
Oct 28, 2025 06:35:46
Morbi, Gujarat:રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના કપાસ સહિતની જાણસ લઈને હરાજીમાં વેચવા માટે આવ્યા હતા અને આજે કપાસ લઈને આવેલા ખેડૂતોએ લાભ મળ્યો છે, કપાસનું ભાવ 1,520 સુધી ગયો હતો. સામાન્ય રીતે દિવાળી પહેલા વરસાદી સિઝન પૂરો થાય છે પરંતુ આ વર્ષ નવરાત્રીમાં વરસાદ પડ્યો હોવાથી ખેતરમાંથી માલ ઉપાડવામાં મોડું થયું હતું અને હાલ વરસાદી સ્થિતિ સક્રિય હોવાથી દિવાળી પછી પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જે ખેડૂતોોએ કપાસ પાક ઉપાડ્યો હતો તેમને માલ ક્યાં રાખવો તે પ્રશ્ન ઉઠ્યો હતો. આવા સમયમાં ખેડૂતો પોતાની પાસે રહેલો માલ માર્કેટયાર્ડમાં હરાજી માટે લઈ ગયા અને આજે 1200 થી લઈને 1520 સુધીનો કપાસના ભાવ મળેલ છે. મગફળી સહિતના પાકોને પણ હરાજી માટે માર્કેટયાર્ડમાં લઈને આવે છે અને ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે ઠેરઠેર ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ સેડ જગ્યા ઉપર ઉતારવામાં આવે છે. આ માહિતી યાર્ડના સેક્રેટરી દ્વારા આપવામાં આવી છે.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top