icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वलसाड जिले में भारी बारिश से जनजीवन अस्त-व्यस्त, जलभराव की स्थिति

Valsad, Gujarat:હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને ધરમપુર તાલુકામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન બરાબરનું પ્રભાવિત થયું છે અને ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર શહેરમાં ભારે વરસાદને પગલે શહેરના મુખ્ય રસ્તાો પર પાણી ફરી વળ્યા છે. ધરમપુર બસ ડેપોની બહાર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાયpositે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી બજારોમાં ઘૂસી જતા પરિસ್ಥિતિ એવી સર્જાઈ છે કે અનેક સ્થાનિક વેપારીઓને પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે. એક તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહીએ લોકોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં હજુ આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ પર છે તથા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવેલી છે.
0
0
Report
Advertisement

नकली पुलिस बन कर व्यापारी से तीन लाख की ठगी: गुजरात क्राइम ब्रांच ने 4 आरोपियों को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:એન્કર રસ્તે જતા વેપારીને રોકીને પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવનાર ગેંગ ઝડપાઈ છે, આરોપીઓએ વેપારીને જેલમાં મોકલવાની અને મીડિયામાં બનામ કરવાની ધમકીઓ આપી કર્યા, જોકે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આ ગેંગમાં સામેલ 4 આરોપીઓને દબોચી લીધા છે, કોણ છે આરોપીઓ અને કઈ રીતે લોકો પુસ્તક બનાવતા/shoc બનાવતા/shIcacar? જોઈએ આ અહેવાલમાં... ઈસનપુર પોલીસે આ આરોપીઓના નામ યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, અનવારુલહક ઉર્ફે બાબુ અન્સારી, સાકીર હુસેન શેખ અને સલમાન ઉર્ફે ભાઈજાન કુરીશે છે, આ ચારેય આરોપીઓએ ભેગા મળીને ટ્રાન્સપોર્ટના વેપારીને શિકાર બનાવ્યો હતો, નારોલમાં રહેતા નરેન્દ્રકુમાર જાટ 22 જુલાઈના રોજ કેડીલા બ્રિજથી નારોલ તરફ જતા હતા, તે દરમિયાન બે બાઈક પર આવેલા 3 આરોપીઓએ તેઓને રસ્તા વચ્ચે રોકી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી, જે બાદ વેપારીને બળજબરી પૂર્વક મણિનગરમાં અવાવરૂ જગ્યા પર લઈ જઈ વેપારી ખરાબ ધંધા કરે છે, જેલમાં જવું પડશે, મીડિયામાં આવી જશે તેવું કહી ધરાવી ધમકાવી છૂટવા માટે ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. બાઈટ: એન.કે વ્યવસાય, ACP, જે ડિવિઝન, અમદાવાદ શહેર પોલીસ વિઓ 2 બનાવ વખતે વેપારી પાસે રોકડા રૂપિયા ન હતું કારણે આરોપીઓએ વેપારીનો ફોન લઈને પોતાના ફોનમાં સ્કેન કરી એક લાખ 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા, જે બાદ વેપારી નરેન્દ્રકુમાર જાટે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસામાં ફરિયાદ નોંધાવી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ ગુનામાં આરોપીઓની શોધખોળ કરી રહી હતી ત્યારે વટવા ચાર માળીયા ખાતેથી આ ટોળકીને પકડી પાડવામાં આવી. આરોપીઓનેની પ્રાથમિક તપાસ કરતા તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે. બાઈટ: એન.કે વ્યાસ, ACP, જે ડિવિઝન, અમદાવાદ શહેર પોલીસ વિઓ 3 પાકડાયેલા આરોપીઓમાં યાસીન ઉર્ફે પપૈયા કુરેશી માસ્ટર માઈન્ડ છે, તેના સહિતના ત્રણ આરોપીઓ સામે વાહ્ય/મારામારી,lૂંટ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂાયા છે, પોલીસે आरोपીઓ પાસેથી 1.30 લાખ રોકડ, ગુજરાત પોલીસના સિમ્બોલ વાળું માસ્ક, અને ગુનામાં વપરાયેલ બંને વાહનો કબजे કર્યા છે, તેવામાં જણાવ્યું હતું કે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે, હવે રિમાન્ડ દરમિયાન આ નકલી પોલીસ જાંચમાં અસલી પોલીસ ક્યાં ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું...
0
0
Report

सूरत में भारी बारिश के बीच पुलिस ने मानवता की मिसाल कायम की

Surat, Gujarat:સુરતમાં ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસનું માનવતાભર્યું રૂપ સામે આવ્યું ઝોન-1ના ડીસીપી આલોક કુમાર અને વરાછા PI આ.આર. વાળા મેદાનમાં ઉતર્યા વરસાદમાં ફસાયેલા નાગરિકોને સ્થળ પર પહોંચી મદદ પૂરી પાડી લોકોની સમસ્યાઓ સાંભળીને તાત્કાલિક જરૂરી સહાય ઉપલબ્ધ કરાવી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે માટે ખાસ આયોજન કરાયું સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી સુરક્ષા સુનિશ્ચિત કરાઈ ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પૂર્વતૈયારી શરૂ 20 દિવસ પહેલાં પોદ્દાર માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું હતું ડીસીપી આલોક કુમારે પોદ્દાર માર્કેટની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું વેપારીઓને આગામી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા સૂચના અપાઈ
0
0
Report
Advertisement

सुरेंद्रनगर के पशुपालकों के लिए गोमाता पोषण योजना के अंतर्गत मदद की मांग

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરમાં પશુપાલકોના પ્રશ્નો ફરી એકવાર સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે. સુરেন্দ્રનગર જિલ્લા માળી કલ્યાણ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ગોમાતા પોષણ યોજના હેઠળ ಜಿಲ್ಲೆಯ માલધારીઓ અને પશુપાલકોને સહાયનો લાભ આપવા માંગ કરવામાં આવી છે. આવેદનમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ચારા તંગી અને પશુપાલકો પર વધેલા આર્થિક બોજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા માળી કલ્યાણ બોર્ડના સદસ્ય વાઘજીભાઈ આર. ભરવાડ દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે જાહેર કરેલી ગોમાતા પોષણ યોજનામાં રૂ. 3,500 કરોડની સહાયનો લાભ સુરેન્ડ્રનગર જિલ્લાના પશુપાલકોને પણ આપવામાં આવે. આવેદન મુજબ જિલ્લામાં ગાયો, ભેંસો, ઘેટાં અને બકરાં સહિતના પશુધન મોટા પ્રમાણમાં છે અને ચોમાસાની અસમાન સ્થિતિને કારણે ઘાસચારા મેળવવામાં ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. આવેદનમાં જણાવાયું છે કે લીલા ઘાસચારા તેમજ સૂકા ચારા બંનેના ભાવમાં નોંધપાત્ર વધારો આવેલા નાના પશુપાલકો માટે પશુઓનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક સહાય, ચારા સબસિડી અને ગોમાતા પોષણ યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. માળી કલ્યાણ બોર્ડે આ આવેદનની નકલ મુખ્યમંત્રી કાર્યાલય, પશુપાલન વિભાગ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિતના વિવિધ વિભાગોને પણ કલેકટર મારફત રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર પશુપાલકોને ગોમાતા પોષણ યોજનાનો લાભ આપવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત
0
0
Report
Advertisement

पांडेसरा खाड़ी में बाढ़: पानी बढ़ा, 200 से अधिक लोग सुरक्षित स्थानों पर

Surat, Gujarat:અપ્રુવલ:વિશાળભાઈ PACAKGE ​એંકર:સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી ભેદવાડ ખાડી બંને કાંઠે ઓવરફ્લો થતા कृષ્ણનગરમાં સતત ત્રીજી વખત કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ખાડીની જળસપાટીમાં સતત વધારો થતાં કૃષ્ણનગર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ​વીઓ:1 પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીslી લાઉડસ્પીકર (માઈક) દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને તરત પોતાના મકાનો ખાલી કરવા સૂચના આપી હતી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરીને ૨૦૦થી વધુ અસરગ્રસ્ત લોકોએ સલામત રીતે નજીકની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે. WKR: પ્રશાંત ઢીવે બાઈટ:(પાંડેસરા પીએમ) વીઓ:2 ભેદવાડ ખાડીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી સમગ્ર વિસ્તાર માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત stellે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

सूरत में भारी बारिश से खाड़ी किनारे पानी बढ़ा, लोग सुरक्षित क्षेत्र में भेजे गए

Surat, Gujarat:એંકર:સુરત: સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરની ખાડીઓમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે, જેમાં પાંડેસરા સ્થિત ભેદવાડ ખાડી ૭.૫૦ મીટરની ભયજનક સપાટી વટાવીને બેાં કાંઠે વહેતી થઈ છે. ખાડીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. વીઓ:1 પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ ખાડી કિનારે આવેલા અનેક મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.મકાન ખાલી કરાવાયેલા લોકોને સલામત સ્થળે નજીકની સરકારી શાળાઓમાાં ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.ાહવામાન વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની હોવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે。 સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર द्वारा ખાડી કિનારાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે。 પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से पियुष रोड पर पानी जमा, अस्पताल मार्ग जलभराव

Surat, Gujarat:સુરતમાં સર્વત્ર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દેખાઈ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયૂષ રોડ પર ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓ મુશ્કેલીમાં પડ્યા રહ્યા છે. ખાસ કરીને પિયૂષ રોડ પર આવેલી સેવા હોસ્પિટલની બહાર મુખ્ય રોડ પર જ પાણી ભળી ગયા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને આ જળબંબાકારની સ્થિતિમાંથી પસાર થવાની જરૂર પડી રહી છે. વાહનચાલકોની હાલાકી: રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઉપર માઠી અસર પડી છે. ઊંડા પાણીમાંથી પસાર થવા જતાં અનેક દ્વિચક્રી અને ટ્રિચક્રી વાહનયંના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડ્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં પાલિકાની કામગીરી સામે રોષ છે અને પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાય તે માંગ ઉઠી છે.
0
0
Report

सूरत के उदना-नवसारी रोड पर पानी भरा, यातायात ठप; नगरपालिका पर जलजमाव का आरोप

Surat, Gujarat:સુરત શહેરના ઉદ્ધના-નવસારી રોડ પર ફરી એકવાર ચોમાસીમાં વરસાદી પાણી ભરાઈ જવાના ગંભીર સમસ્યા વધેવા працяг આવી છે. રોડ પર લગભગ 500 મીટર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર રોકાઈ ગયું છે અને વાહનચાલકોને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિ આ વર્ષની મોસમમાં ત્રીજી વાર બની રહી છે અને સ્થાનિકો મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા preseason તૈયારીઓના દાવાઓ હોવા છતાં પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે સ્થિતિને ખરાબ બનાવતો જણાઈ રહ્યો છે. લોકોની માંગ છે કે નિકાલ માટે માત્ર કાગળ નહી, કાયમી અને યોગ્ય કામગીરી થાય.
0
0
Report
Advertisement
Advertisement
Back to top