icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अमित शाह ने मुख्यमंत्री के साथ पानी समस्या के त्वरित हल के लिए समीक्षा बैठक की

Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એક વખત મુખ્યમંત્રી સાથે કરી વાતચીત. વર્તમાન પરિસ્થિતિ ની સમીક્ષા કરી گئی. બાવળા અને સાણંદ મં પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ની જવાબદારી સોંપાઈ. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, આઈએએસ અધિકારી થૈનારશન અને અમદાવાદ કમિશનર થી પાની ને નિકાલ કરાયા. આધુનિક મશીનરી સાથે તાત્કાલિક પાણીના નિકાલ માટે સાણંદ અને બావળા મોર્ચો સંભાળ્યો. અમદાવાદ જિલ્લામાં બાવળા અને સાણંદ સાથે 3 સ્થળે વધુ અસર સર્જાઈ. અલગ અલગ જગ્યા પરથી લોકોનું રેસ્ક્યુ કરાયું. કામગiriમાં વિવિધ ટુકડીઓની લેવાઇ મદદ. હાઈવે પર પાણી ભરાતા અસર સર્જાઈ. હાઈવે અને ગામના પાણી કેવી રીતે નિકાલ કરી શકાય તે પ્રયાસ ચાલુ. મંત્રીઓની બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચા કરવામાં આવ્યા. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના કારણે સર્જાયેલી સમસ્યા પણ જાણી કામ કરાશે.
0
0
Report

विदेश यात्रा पैकेज के नाम पर 50 लाख की धोखाधड़ी: राजस्थानी दंपति समेत कई शिकार

Rajkot, Gujarat:એંકર આદેશ: વિदेश પ્રવાસનું સપના જોઈને ટૂર પેકેજ બુક કરાવતા પહેલા સાવધાન થઈ જજો... રાજસ્થાનથી વિદેશ પ્રવાસના નામે કથિત છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ફેસ્ટિવ હોલીડેઝ નામે ટૂર ઓપરેશન ચલાવતા દંપતી સામે 8 લોકો પાસેથી વિદેશ ટૂર પેકેજના નામે આશરે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આક્ષેપ થયો છે. માલવિયાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ. ફિલ્ડના જણાવ مطابق, વિયેતનામ ફરવા માટે ટૂર પેકેજ બુક કરાવતાં ભોગ બનનાર ભરતભાઈ વાઢેરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે, આર.કે. પ્રાઈમ બિલ્ડિંગમાં આવેલી ફેસ્ટિવ હોલીડેઝ ઓફિસે પેકેજ રું 3 લાખ 70 હજારના હોવાનું જણાવ્યું હતું જેમાં ડિસ્કાઉન્ટ આપી 3 લાખ 30 હજારમાં નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્વિસ્તમાં તારીખ બદલી અને ફ્લાઇટ કૈન્સલ થતા પ્રવાસ રદ વ્યક્ત થયો. માલિકોએ ક્રેડિટ નોટ આપી હોવાનો દાવો કરાયો, છતાં Gelderત રૂપિયા ફરી ન મળ્યા. મામલો પહેલા થાય છે અને તમામ સ્થળોએ તપાસ ચાલી રહી છે. એક જ વાત સ્પષ્ટ થઈ છે કે વોટ્સએપ ગ્રુપમાં આ અંગેની અન્ય વિગતો શેર થઈ રહી છે કે 8 થી વધુ લોકો પાસેથી લગભગ 50 લાખની છેતરપિંડી થઇ છે. આ કેસમાં સુરક્ષિત રીતે પૈસા પાછા આપવા અને તપાસના આરોપીઓ સામે કડક પગલાં ભરવા માટે પોલીસ કાર્યરત છે.
0
0
Report
Advertisement

जामनगर में कारगिल विजय दिवस पर वीर शहीदों को भावपूर्ण श्रद्धांजलि दी गई

Jamnagar, Gujarat:આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે જામનગર શહેરમાં હાલાર જિલ્લા માજી સેનિક મંડળ દ્વારા તળાવની પાળ ખાતે આવેલા શહીદ સ્મારક પર વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કારગીલ યુદ્ધ સહિત દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સેનિકોને યાદ કરીને તેમના શૌર્ય અને બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આ અર્થીસ્વરુપ સાિમા, હાલાર જિલ્લા માજી સેનિક મંડળના પ્રમુખે એવી વાત કરી હતી કે કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાએ અદમ્ય સાહસ, શૌર્ય અને અખંડ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે દેશના ઇતિહાસમાં હંમેશા અવિસ્મરણીય રહેશે. દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપવા वाले શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ દરેક નાગરિકની ફરજ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ શહીદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે કારગીલ વિનયિડ દિવસ નિમિત્તે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં વીર શહીદોના બલિદાનને યાદ કરીને તેમના પરિવારજનોના સન્માનનું પણ મહત્ત્વપૂર્ણ પ્રસંગ હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના ગગનભેદી નાદ સાથે વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
0
0
Report

बारिश के कारण जमकुड़ी नदी में 10 किमी लंबी अद्भुत आकाशी दृश्य, किसानों में खुशी

Amreli, Gujarat:અમરેલી брેકીંગ લાઠી નજીકથી પસાર થતી 10 કિલોમીટર લાંબી જમકુડી નદીનાં અદભૂત આકાશી દ્રશ્યો સામે આવ્યા સારા વરસાદને કારણે બંને કાંઠે છલોછલ ભરેલી જમકુડી નદી ડ્રોન કેમેરાથી લેવાયેલા નદીના અદભુત અને નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા સરકાર દ્વારા કરવામાં આવેલી જળ સંચય અને નદી ઊંડી કરવાની કામગીરીના આ મીઠા ફળ મળ્યા છે كيرાળા, મતીરાળા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના 5 જેટલા આજુબાજુના ગામોને સીધો મોટો ફાયદો થશે નદીમાં પાણી આવતા જ આ પંથકના ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર
0
0
Report
Advertisement

द्वारका में कारगिल विजय दिवस पर पूर्व सैनिकों ने वीर शहीदों को श्रद्धांजलि दी

Dwarka, Gujarat:पवित्र यात्राधाम द्वारकामा कारगिल विजय दिवस की अनूठी और देशभक्तिसभर उज्वन की गई थी। भारतीय सैना के पूर्व सैनिकों द्वारा कारगिल युद्ध के वीर शहीदों को याद करके उन्हें नमन् किया गया था। कारगिल के रणांगण में देश के लिए सर्वोच्च बलिदान देने वाले अमर शहीदों की स्मृति में पुष्पांजलि अर्पण का विशेष कार्यक्रम आयोजित किया गया था। इस अवसर पर देश की रक्षा के लिए प्राण न्यौछावर करने वाले शहीद सैनिकों के परिवारजन विशesh उपस्थित रहे थे, जिन्हे पुष्पगुच्छ और सल ओढ़ाकर भव्य सम्मान दिया गया था। द्वारकाकी पवित्र गोमती नदी के तट पर उपस्थित पूर्व सैनिक और नगरजन ने नदी में पुष्प अर्पण करके मातृभूमि की रक्षा के लिए शहीद हुए वीरों को श्रद्धांजलि दी। इस आयोजन से पूरा द्वारकाधाम भारत माता की जय और वन्दे मातरम् के नारों से गूंज उठा।
0
0
Report
Advertisement

उमरगाम के टींबी गाँव में बाढ़, 40 से अधिक घर ढहे, पानी में जीवन त्रस्त

Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં આવેલા પૂરે અનેક ગામોમાં ભયાનક વિનાશ થયું છે. સૌથી વધુ અસર ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં જોવા મળી છે. જ્યાં 36 કલાકમાં પડેલા અંદાજે 45 ઇંચ વરસાદ અને વારોલી નદીના પૂર બાદ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઝી 24 કલાકની ટીમે ટીંબી ગામનીollider મનના વેદના જાણી .. ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ટીંબી ગામના કેવા હાલ છે જોયા આ અહેવાલ ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં આજે પણ પૂરની ભયાનક યાદો લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. વારોલી નદીના ધસમસતા પ્રવાહે ગામમાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. જ્યાં નજર કરો ત્યાં માત્ર વિનાશના દ્રશ્યો જ જોવા મળે છે. નદીના પ્રચંડ પ્રવાહમાં ટીંબી ગામના 40 થી વધુ ઘરો ધરાશાઈ થઈ ગયા છે. લોકો આજે પણ સામાન્ય જીવન તરફ પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટીંબી ગામમાં સૌથી વધુ ફટકો માચીમાર સમાજને પડયો છે. જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પણ પૂરના પાણીમાં સમાઈ ગયું. પૂરના પ્રકોપે માછીમારી માટે ઉપયોગમાં લેવાતી જાળ, સાધનો અને નાની બોટો પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ. ઘરોમાં રાખેલું અનાજ, કપડા અને વર્ષોની મૂડી બધું પાણીમાં તણાઈ જતા પરિવારો આજે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. પૂરની ભયાનક રાતને યાદ કરતાં આજે પણ તેમની આંખો ભીની થઈ જાય છે. ગામના લોકોએ વન ટૂ વન નિલેશ જોશી ટીંબી ગામના માછીમાર અને ગરીબ પરિવારો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ઉમરગામના ઐતિહાસિક પૂરે ટીંબી ગામને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધું છે. ગામમાં હજુ પણ અનેક પરિવારોને જીવન રહેલી જરૂરિયાતો, અનાજ અને કપડાંની જરૂરીયાત છે. સ્થાનિક લોકો સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાય, તૂટેલા ઘરોનું પુનઃનિર્માણ અને માચીમારીના સાધનો માટે સહાયની માંગ કરી રહ્યા છે...
0
0
Report
Advertisement

नवसारी के होन्ड गांव में कावेरी बाढ़, गरीब परिवारों के घर टूटे

Navsari, Gujarat:નવસારીના ચીખલી તાલુકાના હોન્ડ ગામમાં કાવેરીએ જે વિનાશ્યો તે કાળજૂ કંપાવી જાય એવી સ્થિતિ છે હોન્ડ ગામના હળપતિ વાસ માં કાવેરી નદીના પૂરના ધસમસતા પાણીએ અનેક શ્રમિક પરિવારોના ઘરોને તોડી નાખ્યા છે ઘર તૂટતા આજે આશ્રમિક પરિવારો આકાશ નીચે રહેવા માટે મજબૂર થયા છે ઘર તૂટી જતા 70 વર્ષીય વૃદ્ધા તેના દીકરા સાથે ઘર વિહોણી થઈ છે પડોશીઓ તેમજ સંબંધી હોય વૃદ્ધ અને તેના દીકરાને સહારો આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ગરીબ પરિવાર ફરી પોતાની રીતે ઘર બનાવી શકશે કે કેમ એ પ્રશ્ન છે ત્યારે સરકાર આ પરિવારોને માથે બનાવી આપે એવી આશા એવી રહ્યા તો બીજી તરફ ગામના ખેડૂત રસિકભાઈ વિવિધ જાડો ની કલમો બનાવે છે તેમને 1000 કલમનો ઓર્ડર હતો પરંતુ કાવેરીના પાણી એટલી ઝડપે વધ્યા કે તેમની તૈયાર કરેલી 5,000 થી વધુ કલમો ને નુકસાન થયું કલમની લાકડી રહી ગઈ અને માટી પૂરના પાણીમાં વહી ગઈ જેથી ખેડૂત રસિકભાઈ ને અંદાજે આઠ લાખથી વધુનું નુકસાન થયું છે કહ્યું રસિકભાઈએ હિંમત બતાવી કે હું તો આ નુકસાન ખમી જઈશ પરંતુ મારા ગામના ગરીબ પરિવારો રોજનું લાવીને રોજ ખાનારા ની સ્થિતિ જોઈ કાળજુ કમપી જાય છે લોકોના ઘરો તૂટી ગયા છે જીવન નિર્વાહ માટે ઢોર હતા તો ઢોર પાણીમાં તણાઈ ગયા છે ત્યારે આ પરિવારો ક્યારે બેઠાશે એ ની ચિંતા થાય છે સરકાર યોગ્ય સર્વે કરી ને યોગ્ય સહાય ચૂકવે તો આ પરિવાર બે પાંદડે થઈ શકશે
0
0
Report

कैवेरी नदी में भारी उफान: पेड़ पर 20 घंटे बची दंपत्ति, स्थानीय हीरो ने बचाई जान

Navsari, Gujarat:નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં અચાનક પાણી વધતા હોન્ડ ગામના હાથિયા ફળિયાના આદિવાસી પરિવારની સ્થિતિ કફોડી બની હતી. જ્યારે કાવેરીમાં પાણી વધે છે તો ઘર સુધી પાણી આવતું ન હોવાની વિચારે હળપતિ પરિવાર ઘરે બેસી રહ્યો હતો પરંતુ અચાનક તે જ પ્રવાહ સાથે પાણી એટલું વધારો કે તેમને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું હતું. બાજુમાં રહેતા વિમલ રાઠોડ દેવદૂત બન્યો અને તેણે પોતાની પત્ની અને બાજુમાં રહેતા દંપત્તિને પણ ટ્રકની ટ્યુબના સહારે બચાવી લીધા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું; બંને દંપત્તિ ટ્યુબ ઉપર રહેતા નજીકની આંબાવાડીમાં એક ઝાડ ઉપર ચઢી ગયા. નદીના પ્રવાહ તો ઝાડ તોડી નાખે ત્યારે નીકળવું શક્ય હતું નહીં. ત્યારબાથ તેમણે ભગવાન ઉપર વિશ્વાસ રાખી ઝાડ ઉપર સુખદ-તાજેતરમાં 20 કલાકથી વધુ સમય બચી જવી હતી. સવારે 6:00 વાગ્યે કાવેરી નદીને પુરાનું પાણી ઉતર્યા બાદ આ દંપत्ति ઘરે આવી તો ઘર તૂટેલું અને ઘરમાં નો સામાન તણાયેલો જોવા મળ્યો; છતાં જીવ બચી ગયેલ હતો. આ દંપત્તિ ભગવાનનો આભાર માનવા લાગી. ગાંડા ગામે ઝાડ પર રહી પૂરમાં બચી જનાર આવનાર તેમજ જીવ બચાવનાર સાથે 1 2 1 વડે વોક થ્રુ કર્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top