Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Apr 15, 2025 12:02:45
Rajula, Gujarat
રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 11:16:59
Rajkot, Gujarat:એંકર : સાયબર માફિયાઓ દ્વારા વધુ એક વખત સિનિયર સિટીઝન તેમજ નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરીને તેમના પાસેથી એક કરોડથી વધુની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી એક કરોડથી વધુની રકમ બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવી હતી. વૃદ્ધને ચાઈલ્ડ પોર્નોગ્રાફી તેમજ સાઇબર ટેરેરિઝમમાં સંડોવણી ખુલી હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ વિદેશમાં વસવાટ કરી રહેલી બે પુત્રીઓને ત્યાંથી ડિપોર્ટ કરીને ભારત પરત લાવવામાં આવશે તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી. રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર રહેતા 76 વર્ષીય કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા બુધવારે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 204, 205, 308 (7), 337, 61 (2) તેમજ આઇಟಿ એક્ટ સહિતની કલમ અંતર્ગત જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક તેમજ જુદા જુદા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ તપાસમાં ખુલ્લે પડેલા તમામ મુદ્દાઓ અંગે ગુના નોંધાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા મુંબઈ ક્રાઈક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરીને સુપ્રીમ કોર્ટ તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજ મોકલી 1,14,55,000 રૂપિયા જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. વિઓ _ 02 રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર પોતાની પત્ની સાથે નિવૃત્ત જીવન ગાળી રહેલા કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 29 ઓક્ટોબર 2025 ના રોજ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મને જણાવ્યું હતું કે હું ટેલિકોમ કંપનીમાંથી બોલું છું. બે કલાકમાં તમારો ફોન બંધ થઈ જશે. તમારા ફોનનો ઉપયોગ તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બ્લિંગ તેમજ સાઇબર ટેરેરિઝમમાં કરેલ છે. જેના કારણે અમે તમારી અટકણી કરીશું. ત્યારબાદ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવા જવું પડશે. જેથી કુરબાન બદામીએ કહ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું. મુંબઈ ખાતે જઈ શકું તેમ નથી તેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે તમારો સંપર્ક કરાવી આપીશ તમે તેમને ફોનમાં ખુલાસો કરી આપજો. થોડીવાર બાદ whatsapp પર વીડિયો કોલ આવ્યો હતો. વિડિયો કોલ કરનાર વ્યક્તિએ પોલીસની ભરતી પહેરી હતી તેમજ પોતાની ઓળખ પીએસઆઇ શંકર પાટીલ તરીકેની આપી હતી. શંકર પાટીલ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મને મારા પરિવારની તમામ વિગતો પૂછી હતી. તેમજ આધાર કાર્ડ પણ માંગ્યા હતા. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું હતું કે મારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં બેંકે એકાઉન્ટ ખુલ્યા છે. જેમનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ સાઇબર ક્રાઇમમાં થયો છે. તેમજ સાઇબર ટેરેરિઝમમાં આધાર કાર્ડનો ઉપયોગ પણ થયો છે. જે અંતર્ગત મને દસ વર્ષથી લઈ આજીવન કેદની શિક્ષા થઈ શકે છે તેવા ભાગમાં કહ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ વારંવાર વિડીયો કોલ આવતા હતા અને તમને જણાવવામાં આવ્યું હતું કે તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે. તમારે તમારી પ્રોપર્ટીને લિક્વિટાઇઝ કરીને RBIમાં રોકડ રૂપિયા જમા કરાવવા પડશે. જે राशि કેસ પૂર્ણ થયા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવશે. વિઓ _ 03 શંકર પાટીલ તરીકેની ઓળખાણ આપનાર વ્યક્તિએ whatsapp ઉપર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબીશંકરની સહી વાળો લેટર મોકલી આપ્યો હતો. 3 નવેમ્બર 2025 થી લઈને 10 નવેમ્બર 2025 વચ્ચે કુરબાન બદામી તથા તેમની પત્ની દુરૈયા બદામીના ખાતામાંથી કુલ પાંચ વખત ટ્રાન્જેક્શન થકી 1,14,55,000 રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આટલી રકમ ટ્રાન્સફર કર્યા બાદ પણ ફોન કરનાર વ્યક્તિઓ દ્વારા વધુ 10 લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ રકમ નહીં આપો તો ફિઝિકલ અરેસ્ટ કરવામાં આવશે. તેમજ તમારી વિદેશ રહેલી દીકરીઓને ભારત પરત લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી અમે канેડા ખાતે રહેલી નાની દીકરી ઈસરત પાસેથી રૂપિયા માંગતા ઈસારતે જણાવ્યું હતું કે આ એક ફ્રોડ છે. તેથી અમે તાત્કાલિક જવાબમાં 1930 પર ફરિયાદ નોંધાવી હતી. વિઓ _ 04 રાજકોટ શહેર સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બદામી દંપત્તિના ખાતામાંથી કુલ પાંચ જેટલા ટ્રાન્જેક્શન થયા હતા. જે અંતર્ગત આરોપીઓ દ્વારા કુલ 3 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ત્રણ એકાઉન્ટમાં ભારતના જુદા જુદા રાજ્યમાંથી કુલ 13 જેટલી ફરિયાદો એનસીઆરપી પોર્ટલ પર નોંધાઈ હતી. રાજકોટ રૂરલના જેટપુર ખાતે રહેનાર સુજલ લાખાણી નામના વ્યકિતના બેંક એકાઉન્ટમાં 4.97 લાખ રૂપિયા જમા થયા હતા. જે રકમ તેને 10,000 રૂપિયાના કમિશન મેળવીને બાકીની રકમ અન્ય આરોપીને આપી હોવાને કારણે આ માહિતીbarefacts સWays. વિઓ _ 05 ત્યારે સાઇબર ક્રાઇમ પોલિસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા 4.87 લાખ મળી રહેલા માણસ સહિત મુખ્ય આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે. સાથે राजस्थान, ઉત્તર પ્રદેશ અને હરિયાણોધી રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવીrota.
61
comment0
Report
AKArpan Kaydawala
Nov 21, 2025 10:53:32
Ahmedabad, Gujarat: Ahmedabad नगरपालिका निगमની માસિક સામાન્ય સભા મળી સામાન્ય સભામાં જીવન બાદ મોટો વિવાદ સર્જાયો. ભાજપના મહિલા સભ્યની AIMIMના મહિલા સભ્યના પહેરવેશ મામલે કરાયેલી ટિપ્પણી બનેavi વિવાદનું કારણ. મુકતમપુરા વોર્ડના AIMIM കോરપોરેટર ઝૈનબ શેખના બુરખા મામલે કરાઈ ટિપ્પની. ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગીતા બેદાર ફેર કરી હતી ટિપ્પણી. મુક્તમપુરા વોર્ડના કોર્પોરેટરને બુર્ખો કાઢીને બોલવા અંગેની ટિપ્પણી કરી હતી. સમગ્ર મામલે મુકતમપુરા વોર્ડના કોર્પોરેટરની આકરી પ્રતિસાદ. સામાન્ય સભા મળે એ લોકોના પ્રશ્નો માટે હોય છે. લોકોને કપડા માટે કમેન્ટ કરવામાં આવે છે. હું આજે બોલવા ઊભી થઈ તો મારા બુરખા ને લઈને કહ્યું કે કેમ બુરખો પહેરી ને બોલો છો. લોકોએ કપડાં ને લઈને તેની વિચારસરણી તેમના લોહીમાં આવી ગઈ છે. મહિલા થઈ ને મહિલા માટે આવી ટિપ્પણી કેવી એ शर्मનાક બાબત છે. દેશના બંધારણ મુજબ દરેક વ્યક્તિ પોતાના પહેરવેશ માટે સ્વતંત્ર છે. બાઈટ : ઝૈનબ શેખ, કોર્પોરેટર - મક્તમપુરા. તો સમગ્ર મામલે ટિપ્પણી કરનાર बीजेपी કોર્પોરેટર આવ્યા બચાવની મુદ્રામાં. મારો આવો કોઈ ધર્મિક ઈરાદો નહતો, ફ્લર્ટ તેમની ઓળખ માટે હું બોલી હતી. મે ટિપ્પણી કરી હતી એ કઈ ખોટી નહતી, હું ખરાબ થોડી બોલી છું. બાઈટ : ગીતા બેર્માર, કોર્પોરેટર - ખાડિયા
120
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 10:53:15
Surat, Gujarat:સુરત વેસુના વેપારી રાહુલ રાઠોડ સાથે 1.71 કરોડની ઠગાઈ કરનાર દિલ્હી ગેંગના બે સભ્યો ઝડપાયા અલથાણ પોલીસની ટીમે દિલ્હીમાં ઓપરેશન ચલાવી વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનિવાની ધરપકડ કરી 2022 થી ફેબ્રુઆરી 2024 દરમિયાણ સીરિયલ અને વેબ સિરિઝમાં કામ આપવાનો બહાનો રકમ પડાવવામાં આવી આરોપીઓએ ખોટા નામથી પોતાને જાણીતા કાસ્ટિંગ એજન્ટ તરીકે રજૂ કર્યા ફરિયાદી વેપارية રાહુલ રાઠોડે ઓનલાઇન, UPI, ચેક અને રોકડ મારફતે રકમ લેવાઈ અલગ–અલગ તારીખો અને શહેરોની વિવિધ જગ્યાએ મળી કુલ 1.71 કરોડ ખંખેરાયા રકમ મળી ગયા બાદ આરોપીઓએ ઓફિસનું સરનામું બદલી ફરીયાદીની ગેરમાર્ગે દોરી દીધો કામ ન અપાઈ હોય વિશ્વાસઘાતની લાગણીથી રાહુલ રાઠોડે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ થયો હતો ચર્ચિત ઠગ અરમાન ખાન ઉર્ફે વકાર આલમ અને શિવા ઠાકુર ઉર્ફે મનોહર વધુ આજે વોન્ટેડ ધરપકડ કરાયેલા વિવેક રાજપુતનું નિવાસસ્થાન મહરોલી, જહાજમહાલ સામે દિલ્હી વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું આરોપી અલકા બરૌનિકા નું સરનામું રાજાપુરી, ગલી નંબર–1, ઉત્તમ નગર, દિલ્હી હોવાનું પોલીસીની તપાસમાં સામે આવ્યું બંને આરોપીઓને આજે બપોરે કોર્ટે રજૂ કરવામાં આવશે આ ગેંઙGLEે અન્ય રાજ્યોના બિઝનેસમેનો સાથે પણ કરોડોની ઠગાઈ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અલથાણ પોલીસ દ્વારા હજી બાકી આરોપીઓની શોધખોળ અને નાણાંની ટ્રેઈલની તપાસ ઝડપી ગતિએ ચાલુ
138
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 10:50:18
Surat, Gujarat:યુનાઈટેડ નેશન ખાતે આવેલી રેફ્યુજી એજન્સીમાંથી ભારતમાં રહેવા માટેનું યુએનએચસીઆર કાર્ડ મેળવી તેને આધારે_LAST_YEAR_લ્લામાં સમગ્ર વાર્તા ચાલી હતી. અફઘાનિસ્તાનના કાબુલ ખાતે રહેતા MO.AMIER JAOVIDKHAN (અફધાન)ને ઝડપી પાડ્યો હતો. મહાર tuશ્વના જાલના પાલિકાની કચેરીમાંથી ત્યાંના એક રહેવાસીની મદદગારીથી પોતાનું ખોટુ જન્મપ્રમાણ પત્ર બનાવી તેને આધારે ઈન્ડીયન પાસપોર્ટ સહિતના પુરાવા બનાવી લીધા હતા. આ મામલે બાતમી મળતા-crime બ્રાંચે મુળ અફઘાનિસ્તાનના ખરાબ ઇસમોને ઝડપ્યા હતા. તેઓ યુવકના વિષે વધુ તપાસમાં સામે ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ગુના નોંધવામા આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી MOHAMMAD AMIR બે વખત યુએઇ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો હતો. કાબુલમાં અમીર ખેતીવાડી કરતો હતો અને સુરતમાં कपડાનો ધદ્ધો કરતો હતો. હાલ કોણે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કોણે પાસપોર્ટ બનાવ્યો તે અંગે તપાસ ચાલી રહી હતી.
53
comment0
Report
URUday Ranjan
Nov 21, 2025 10:18:39
Ahmedabad, Gujarat:ગુજરાત એટીએસ દ્વારા ISISkp ના આતંકી પકડી પાડવા નો મામલો ત્રણ આરોપી પૈકી બે આરોપી ના મોબાઈલ અને ઘરે થી વાંધા જનક સાહિત્ય મળી આવ્યું સોહિલ ના યુਪੀ ખાતે ના ઘરે થી isis નો ફ્લેગ મળીાવ્યો અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી isis ને લગતું સાહિત્ય મળી આવ્યું અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી વાંધાજનક વીડિયો મળી આવ્યો અહેમદ મયુદીન સૈયદ વિડીયો માં બાયા છે કે નહીં તેને લઈ ને તપાસ વધુ શરૂ થઇ છે અહેમદ મયુદીન સૈયદ ના મોબાઇલ માંથી એક પીડીએફ મળી જે પીડીએફ માં સોશિયલ મીડિયા માં ઓળખ કઇ રીતે છુપાવલે રાખવી તેની માહિતી હોય છે સાહિત્ય સાઇતયા નેઇની રસ દિશા આ સંગઠન બનવાયું હતું અને એક અલગ વિસ્તાર પણ પોતાના બનાવવો હતો ગુજરાત એટીએસ દ્વારા યુપી દિલ્લી હૈદરાબಾದ್ અને રાજસ્થાન માં તપાસ કરી ચૂકી છે અન્ય રાજ્ય ની એટીએસ પણ તપાસ અર્થે આવી હતી
216
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:18:15
Jamnagar, Gujarat:જામનગરમાં સૌરાષ્ટ્રનું હવે સૌથી મોટું ઓવરબ્રિજ તૈયાર, આગામી 24 તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ શહેરમાં 267 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ પૂર્વ બની ચૂક્યું છે. તેના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાતે આવશે સાથે સાથે શહેરમાં રૂપિયા 623 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને મત્હમુહૂર્ત પણ પાડવામાં આવશે. જે માટે સમગ્ર જિલ્લાના તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જામનગરના એસપી ડો. રવિમોહન સૈની તથા મહાનગરપಾಲિકાના કમિશનર દિનેશ મોદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓવરબ્રિજ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી.. અધિકારીઓએ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અને કામગીરીને આખરી ઓપ આપવા આવી શહેરના વિકાસને એક નવી દિશા આપનાર આ પ્રોજેક્ટો જામનગરની ટ્રાફિક વ્યવસ્થા, કનેક્ટિવિટી વધુ સરળ બનશે..
152
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:18:01
Jamnagar, Gujarat:જામનગર : જી.જી હોસ્પિટલ, રિલાયન્સ, નયારા સહીતની વિસ્તારો રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ\nડિઝાસ્ટર મેનેજમેન્ટની સાજજ્જિતાનું પરીક્ષણ થયુ\nનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગરમાં\nજિલ્લા વહીવટી તંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા તથા નાગરિકોના હિત માટે સંપૂર્ણ કટિબદ્ધ\nભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આજે રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ કરી...\nમોકડ્રિલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી\nડ્રિલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાં feadhો તથા કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાયા
122
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:17:35
Jamnagar, Gujarat:પ્રાથમિક શિક્ષકોને બ્લો તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને ચિંતા વ્યક્ત કરી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી కమિશનર, Election Commission of Indiaને પત્ર લખી કરી રજુઆત મુક્ણી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે સતત નિયુક્ત કરવાની વર્તમાન પદ્ધતિા વિશે ગંભીર ચર્ચા ચાલી રહી છે. શિક્ષકોને આ રીતે વહીવટી કાર્યોમાં લગાડવાથી શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમની કલમ 27 અને ભારતીય બંધારણની કલમ 21A હેઠળ વિદ્યાર્થીઓને મળતા મૂળભૂત શિક્ષણના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે. શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય કરે છે, પરંતુ BLO જેવી જવાબદારીઓના વધતા બોજા કારણે તેઓ બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે પૂરતો સમય અને ધ્યાન આપી શકતા નથી. શિક્ષકોને દરરોજ 12 થી 15 કલાક કામ કરવું પડે છે, આ વધારાનો બોજ અસહ્ય બની ગયો છે અનેmanse સ વકાર્યિક અને શારીરિક થાક વધી રહ્યો છે જે શિક્ષણની ગુણવત્તાને સીધી અસર કરે છે. BLO ફરજોના દરમિયાન શિક્ષકોને શાળાના સમય દરમ્યાન અનેકવાર બહાર જવું પડે છે; મતદાર યાદીની ચકાસણી, ઘર-ઘર સર્વેક્ષણ અને અન્ય ચૂંટણી સંબંધિત કામોમાં વ્યસ્ત રહેવું પડે છે. આ કારણે વર્ગખંડમાં નિયમિત શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પોલીસે આગળ પડી જાય છે અને શાળાની શૈક્ષણિક પ્રક્રિયા પર ગંભીર અસર પડે છે. ઉચ્ચ કક્ષાના પ્રોજેક્ટો અને અભ્યાસક્રમની ગતિ ઉપરાંત શીખવણની સતતતા પર પણ નકારાત્મક અસર દેખાઈ રહી ਹੈ. संघે આ બાબતને લઈને BLO ફરજોના કારણે શિક્ષકોના કાર્ય-જીવન સંતુલન પર ભારે અસર પડી રહી હોવાનું જણવી દીધું છે અને તેમણે વિનંતી કરી છે કે primAry teachersને BLO જેવી વહીવટી જવાબદારીઓ માટે અન્ય યોગ્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવે જેથી શિક્ષકો માત્ર શિક્ષણ કાર્ય પૂરું પાડવા માટે મજબૂત રીતે કાર્ય કરી શકે. સંઘે આશા વ્યક્ત કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ તરત પગલાં લેશે.
123
comment0
Report
MDMustak Dal
Nov 21, 2025 10:17:17
Jamnagar, Gujarat:જામનગર શહેરના વાલ્કેશ્વરી નગર વિસ્તારમાં ચોરીનો બનાવ. સીસીટીવીમાં ટાબરિયા ચોરોના કારનામા કેદ, વીડિયો વાયરલ. જામનગર શહેરના પોશ વિસ્તારમાં વાલ્કેશ્વરી નગરમાં ચોરીની બનાવ બન્યો. શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાબરિયા ચોરોના એક જૂથે રાત્રીના સમય દરમિયાન વિસ્તારની રેકી કરીને ચોરીની કરતી હોવાના બનાવો સામે આવ્યા છે. ચોરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે. ચોરી કરતી વેળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બનતા વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ટાબરી ચોરોના ગેંગને ઝડપવા માટે કડક પગલાં લેવાશે તેવી વાતો բարձրાઈ રહી છે. પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ છે.
146
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:18
Rajkot, Gujarat:એંકર હિરાસર એરપોર્ટની સુવિધાઓને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેર્માંગ વસાવાડાએ સરકાર પર સખત પ્રદેશ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં કરેલા ટ્વીટ બાદ એક નિવેદન જારી કરીને જણાવ્યુંકે રૂ. 326 કરોડના ખર્ચે બનાવાયેલા એરપોર્ટમાં મૂળભૂત સુવિધાઓ જ નથી. વસાવડાનો આક્ષેપ છે કે એરપોર્ટના લેન્ડલાઇન નંબર સુધી મળી રહ્યા નથી… અધિકારીઓના ફોન પણ લાગતા નથી. ટોયલેટમાં પાણી નથી આવતું… વાઈફાઈ મળતું નથી…“ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બાદમાં, ડોમેસ્ટિક સુવિધાઓ પણ નથી,” એવો આક્ષેપ તેમણે કર્યો. તેમણે કહ્યુ કે મત મેળવવાની ઉતાવળમાં ભાજપે એરપોર્ટ અને AIIMS બંને બનાવી નાખ્યા, પરંતુ તેમાં સુવિધાઓ નથી. લીંબડ ઝસ ખાટવા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSનું લોકાર્પણ કર્યું હોવાનું પણ તેમણે કટાક્ષ કર્યો. AIIMS વિશે પણ વસાવડાએ જાહેરાત કે હોસ્પિટલમાં પૂરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી અને સુવિધાઓ અધૂરી છે. બાઈટ: ડો હેમાંગ વસાવડા (કોંગ્રેસ નેતા)
91
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:09
Rajkot, Gujarat:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય મુદ્દો SIR ની કામગીરીને કારણે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અને મતદાર યાદી સુધારણાની સ્થિતિ પર કેન્દ્રિત રહ્યો. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, SIR કામગીરીને કારણે લોકોને પર બોજ પડી રહ્યો છે. મતદાર યાદી સુધારણા કરવી BLO ની ફરજ છે. પરંતુ વાસ્તવિક મતદાર યાદી તૈયાર કરવામાં તફાવત દેખાયો છે. રાજ્યગુરૂએ કલેક્ટરને અપીલ કરતા કહ્યું કે, BLO ની નોકરી પર કોઈ અસર ન પડે તેવી રીતે કામગીરી સુનિશ્ચિત કરો અને ઘરે જઈને તપાસ કરીને ખોટા નામો દૂર કરવા કાર્ય ચાલી રહે. તેમણે જણાવ્યું કે, છેલ્લી યાદી બહાર પડ્યા પછી એક મહિના દરમ્યાન કોણ રહી ગયું છે અને કેટલી ખોટી નોંધણી છે તે તપાસી નિકાળવામાં આવશે. આમ, કોંગ્રેસે અપીલ કરી છે કે, મતદાર યાદી યોગ્ય રીતે તૈયાર થાય, કોઈ ખોટું નોંધાવું ન થાય અને ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સવાલ ઊભો ન રહે.
70
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 21, 2025 08:45:16
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ઊંચી આવક થઈ રહી છે. શનિવારે ખરીદી બંધ રહેવા કારણે આસપાસના જીલ્લા kona ખાતા ખેડુતો અહીં વેચાણ માટે ઉભા છે. આ માર્કેટ યાર્ડમાં દૈનિક આદિ ૨૫ હજાર થી ૩૦ હજાર બોરીથી વધારે આવી રહી છે અને ઘણી વાર એક અઠવાડિયામાં ૩ લાખ બોરીથી વધુ મગફળી વેચાઈ રહી છે. માર્કેટ યાર્ડ ભરાઈ ગયો છે અને યાર્ડ બહાર પણ વાહન નલાઈ લાગી રહી છે. આસપાસના જીલ્લા જેવા કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કપડવંજના ખેડુત પણ અહીં દોડે આવીને મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોની આ Voz તેજીથી હશે રહી છે કે સરકારના ટેકોના ભાવથી વધુ આ ભાવ મેળવાઈ રહ્યા છે. આ કારણે કેટલાક ખેડુતો સોમવારે ખરીદી ફરી શરૂ થશે તેવી રાહ જોઈ રહ્યાં છે.
118
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:16:21
Rajkot, Gujarat:ગીર સોમનાથના કોડીનારમાં BLOની આત્મહત્યા બાદ શિક્ષક વર્ગમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ બોર્ડની પરીક્ષાનો વધતો બોજ અને બીજી તરફ BLO તરીકેની વધારાની ફરજો—શિક્ષકો પર થતું આ ડબલ દબાણ સીધું માનસિક તણાવમાં ફેરવાઈ રહ્યું એવી ગંભીર ચર્ચા શિક્ષક વર્ગમાં ચાલે છે. શહેર આચાર્ય સંઘના પ્રમુખે આ ઘટનાને अत्यંત દુઃખદ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શિક્ષકોએ શિક્ષણનું પવિત્ર કાર્ય સંભાળવાનું હોય છે. પરંતુ દરેક વખતની ચૂંટણીની ફરજો તેમની પર લાદી દેતા શિક્ષણ પ્રણાલી પણ અસરગ્રસ્ત થાય છે. BLOની કામગીરી કરવાની મર્યાદિત સમયેમદિરા સમયમર્યાદા, સર્વેનું દબાણ અને સતત રિપોર્ટિંગ—આ બધું મળીને શિક્ષકોને થાકવી દે છે. સાથે તેમણે ચૂંટણી પંચને સમયગાળો વધારવાની, તથા શિક્ષકોને BLOની ફરજોમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે.બીજીطرف, કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ તંત્ર પર સખત પ્રમાર કરતા કહ્યું છે કે ફરજમાંથી હટવા માંગતા શિક્ષકોને ધમકી, પોલીસ ફરિયાદ અને ધરપકડની ચેતવણીઓ આપવામાં આવે છે—જે સ્પષ્ટ માનસિક શોષણ સમાન છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ગીર સોમનાથમાં બનેલી આ દુઃખદ ઘટનાની જવાબદારી કોણ લેશે? તંત્ર પોલીસને ચોક્કસ જવાબ સાથે આગળ આવવાની તેઓએ માંગ કરી છે.આ ઘટના ફરી એકવાર બતાવે છે કે શિક્ષકોને મતદાર યાદી સુધારણા જેવી કામગીરીમાં જબરદસ્તી સામેલ કરવામાં આવે છે. જ્યારે તેમનું મુખ્ય કાર્ય—શિક્ષણ—પાછળ ધકેલાઈ જાય છે. શિક્ષક વર્ગ હવે આ મુદ્દે કડક નિર્ણય અને સ્પષ્ટ નીતિ બનાવવા તંત્ર પાસે જોરદાર માંગણી કરી રહ્યો છે.
67
comment0
Report
Advertisement
Back to top