icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 12:02 pm

Amreli - રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા વધવાથી લોકો ભયભીત

Rajula, Gujarat:રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો... રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट नागेश्वर गोलीबारी: FIR दर्ज, दो आरोपी आर्म्स एक्ट के तहत गिरफ्तार होने की योजना

Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગઈકાલે નાગેશ્વર વિસ્તારમાં જેમકો કંપનીના કમ્પાઉન્ડમાં ફાયરિંગ થયું હતું. દિવ્યરાજસિંહ सरવૈયા દ્વારા પરવાનો હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવાના સમાચાર આવ્યા છે, જયારે रामદેવ ડાંગર પાસે ગેરકાયદે હથિયાર હતું.hit્સારી પક્ષના લોકોએ બંનેને ప్రమాదસ્થળેથી દૂર ખસેડ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપી દિવ્યરાજસિંહ સરવૈયા તથા Ramóndev Danga સામે જાનથી મારી રોષજનક કોશિશ કરવાના આરોપો કાયદેસરની કાર્યવાહી હેઠળ દાખલ કર્યા ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કરાયા છે. પોલીસે સ્થળનામું બનાવીને વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાની માહિતી મળતી તાત્કાલિક તપાસ માટે સી સી ટીવી ફૂટેજ તપાસ કરાઈ હતી. હવે પોલીસે ફરિયાદી અને આરોપી બંને વિશે જરૂરિયાત મુજબ પગલાં ભરવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.
0
0
Report

प्रधानमंत्री कल सोमनाथ अमृत पर्व के यज्ञ में आहुति देंगे

Ahmedabad, Gujarat:प्रधानमंत्री नरेन्द्र मोदी कल सोमनाथ अमृत पर्व के यज्ञ में भाग लेंगे। पीएम के आगमन से पहले सोमनाथ को फूलों से सजाया गया है। सोमनाथ परिसर में 51 ब्राह्मण अतीरूद्र यज्ञ कर रहे हैं। पांच दिन चलने वाला हवन कल पूर्ण होगा जिसमें प्रधानमंत्री आहुति देंगे। मंदिर परिसर में तीन दिन का महारुद्र यज्ञ रहा है। कल प्रधानमंत्री महारूद्र यज्ञ में आहुति देंगे और यज्ञ संपन्न होगा। तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज द्वारा अमृतपर्व के प्रथम दिन से मंदिर की यज्ञशाला में पाठात्मक अतिरुद्र का प्रारम्भ किया गया है। इसके अतिरिक्त शनिवार से तीन दिनों तक होमात्मक महारुद्र यज्ञ का शुभारम्भ हुआ है इसमें 45 ब्राह्मण शास्त्रोक्त विधि-विधान के साथ लगभग सवा़ लाख आहुतियां प्रदान करेंगे। कल प्रधानमंत्री भी आहुति देंगे। उल्लेखनीय है कि अमृतपर्व के दौरान 11 मई को मंदिर के शिखर पर 11 तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा। अमृतपर्व के दौरान सोमनाथ मंदिर में भगवान शिव का विशेष श्रृंगार किया जा रहा है। इस अवसर पर देश के विविध राज्यों से बड़ी संख्या में श्रद्धालु सोमनाथ पहुंचकर महादेव के दर्शन कर स्वयं को धन्य महसूस कर रहे हैं.
0
0
Report

SMA रोग: महंगी दवाओं के लिए फंडिंग से बच सकता है बच्चे की जिंदगी

Ahmedabad, Gujarat:9 મહિનાના બાળક ધ્રિશિવ સોનીના sma રોગ મામલો બાળકની સારવાર કરતા ડોક્ટરે વ્યક્ત કરી ચિંતા ધીવિષને 5 મહિનાનો હતો ત્યારે નિદાનમાં sma 1 રોગ હોવાનું સામે આવ્યું ડોક્ટરે sma 1 રોગને ખૂબ જોખમી ગણાવ્યો Sma રોગમાં ત્રણ પ્રકારના હોય છે લક્ષણ Sma 1માં પગ પર ઉભા ન થઈ શકે અને શ્વાસની સમસ્યા થાય અને 12 મહિના આયુ ગણી શકાય Sma 2માં બાળકો બેસી શકે પણ ચાલી ન શકે અને તેમાં 10 થી 20 વર્ષનું આયુ ગણાય Sma 3માં સામાન્ય જીવન હોય પણ દોડવા અને સીડી ચડવામાં તકલીફ પડે અને આયુ નોર્મલ રહે SMA રોગ 10 હજાર બાળકે એક ને થતો રોગ રેર ગણાતો રોગ હાલ બાળકોના જન્મ દર સામે ડોક્ટરે સામાન્ય ગણાવ્યો SMA રોગ ની ત્રણ પ્રકારે સારવાર આપી શકાય છે જોકે તમામ મોંઘી સારવાર છે પહેલી સારવાર રિસડીપામ ઓરલ સીરપ દવા છે જે લાઈફટાઈમ લેવી પડે જે મોંઘી પણ છે. 15 હજાર ની એક બોટલ આવે છે બીજી સારવાર જિનેટિક દવા આવે જે zolgensma ઇન્જેક્શન. જે એક જ વાર લેવાના હોય. પણ તે 16 કરોડ ની દવા છે ત્રીજી દવા સીનર્સન ઇન્જેક્શન જે કમરના ભાગે ઇંજેક્શન લેવાના હોય. દર 4 મહિને એક ઇન્જેક્શન લાઈફ ટાઈમ લેવાનું હોય. 5 લાખ નું એક ઇન્જેક્શન પડે જોકે આમાં જિનેટિક દવા એવી જયારેzolgensma ઇન્જેક્શન કારगर હોવાથી તેનો ઉપયોગ વધુ થાય જે ઇન્જેક્શન બાદ અન્ય દવા ન આપો તો પણ ચાલે જોકે 16 કરોડની દવા દર્દી ખર્ચ કરી ન શકે માટે ફન્ડિંગ કરી દવા મેનેજ કરાય છે જિનેટિક દવામાં zolgensma ઇન્જેક્શન જયારે બાળકની એન્ટીબોડી રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે બાળકના વજન અને અન્ય લક્ષણ પ્રમાણે દવા મંગાવવામાં આવે જિનેટિક દવાનું zolgensma ઇન્જેક્શન -60 ડીગ્રીમાં લાવવામાં આવે Usa માંથી દવા લવાતી હોય છે જેથી દવા આવતા 10 દિવસ સમય લાગે છે ધીવિષની સારવાર કરતા ડો. સિદ્ધાર્થ શાહ પણ પરિવારને ફન્ડિંગ માં મદદ કરી દવા લાવવા અને બાળકનો જીવ બચાવવા કરી રહ્યા છે પ્રયાસ ડો. સિદ્ધાર્થ શાહે અગાઉ બે બાળકોને આવી જ સારવાર આપી અગાઉ ધૈર્ય રાજ અને હમજા નામના બાળક sma બીમારીમાંTreatmentામાં સારવાર અપાઈ ડો. સિદ્ધાર્થ શાહે ભારતમાં sma ની દવા બને તો ખર્ચ ઓછો થાય અને ઝડપી સારવાર થઈ શકે તેવી pm ને રજુઆત પણ કરી બાઈટ. ડો. સિદ્ધાર્થ શાહ. પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ અને એપિલેપટલોજીસ્ટ
0
0
Report
Advertisement

बहावलपुर में जैश-ए-मोहम्मद के गढ़ का पुनर्निर्माण शुरू, पाकिस्तान ने फंड जारी किया

Jammu, ऑपरेशन सिंदूर के बाद फिर खड़ा हो रहा जैश का गढ़? बहावलपुर में पुनर्निर्माण को लेकर पाकिस्तान पर गंभीर आरोप REPORTER: RAJAT VOHRA पाकिस्तान के बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के मुख्यालय मारकज़ सुभानअल्लाह को लेकर एक बार फिर बड़े दावे सामने आए हैं। रिपोर्ट्स के मुताबिक, वर्ष 2025 में हुए “ऑपरेशन सिंदूर” में भारी नुकसान झेलने के बाद अब इस परिसर का दोबारा निर्माण कराया जा रहा है। रिपोर्ट्स में दावा किया गया है कि इस पुनर्निर्माण के लिए पाकिस्तान सरकार की ओर से करीब 25 करोड़ पाकिस्तानी रुपये जारी किए गए हैं। बताया जा रहा है कि अक्टूबर 2025 में फंड जारी होने के बाद मार्च 2026 से निर्माण कार्य तेज कर दिया गया। सूत्रों के अनुसार, बहावलपुर स्थित इस परिसर में: - टूटे हुए गुंबदों को दोबारा बनाया जा रहा है, - मिसाइल हमलों से क्षतिग्रस्त हिस्सों की मरम्मत की जा रही है, - और नई संरचनाएं भी तैयार की जा रही हैं। यह भी दावा किया गया है कि परिसर के आसपास सुरक्षा बढ़ा दी गई है और पाकिस्तान की विशेष सुरक्षा इकाइयों को वहां तैनात किया गया है。 बता दें कि 7 मई 2025 की रात भारतीय वायुसेना ने पाकिस्तान में मौजूद आतंकी ढांचों पर सटीक एयरस्ट्राइक की थी। इस कार्रवाई में बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के ऑपरेशनल सेंटर मारकज़ सुभानअल्लाह को निशाना बनाया गया था。 जानकारी के मुताबिक - मुख्य इमारत को भारी नुकसान पहुंचा, - कई गुंबद ढह गए, - और पूरे परिसर में बड़े पैमाने पर तबाही हुई थी。 भारत के लिए क्यों अहम है मामला? बहावलपुर लंबे समय से जैश-ए-मोहम्मद का प्रमुख गढ़ माना जाता रहा है। भारत लगातार पाकिस्तान पर आरोप लगाता रहा है कि उसकी जमीन पर आतंकी ढांचे सक्रिय हैं और उन्हें संरक्षण मिलता है। वहीं पाकिस्तान हमेशा इन आरोपों से इनकार करता आया है। ऐसे में जैश से जुड़े ढांचे का पुनर्निर्माण हो रहा है, तो इसे भारत की सुरक्षा चिंताओं से जोड़कर देखा जा रहा है। खासकर जम्मू-कश्मीर में घुसपैठ, ड्रोन गतिविधियों और आतंकी नेटवर्क को लेकर सुरक्षा एजेंसियां पहले से ही हाई अलर्ट पर हैं。
0
0
Report
Advertisement

हिंदी में क्लिक-बेट headline: 9 महीने के SMA1 बच्चे के इलाज के लिए 17 करोड़ रुपये की जीन थेरैपी की मांग

Ahmedabad, Gujarat:અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમા રહેતો ધ્રીશીવ કે જે માત્ર 9 મહિનાનો છે તે એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધ્રીશીવ સ્પાઇનલ માસ્ક્યુલર એટ્રોફી (ટાઈપ 1)થી પીડિત છે. આ બીમારીમાં જન્મજાતા શરીરમાં પ્રોટીન બનતું નથી. જેના કારણે શરીર વિકાસ કરી શકતું નથી. આનો એક માત્ર ઉપચાર ઠેર ઝોલજેન્સમા જેની કિંમત 17 કરોડ રૂપિયા છે. ધ્રીશીવ માત્ર ચાર મહિનાનો હતો જયારે તેના પરિવારને ખબર પડી કે તે SMA1 નામની બીમారిથી પીડિત છે. તેના માતાપિતાએ ઘણા રિપોર્ટ કઢાવ્યા પરંતુ હવે અંતે ઝોલજેન્સમા નામની જીન થerapી ફરજીયात આપવી પડશે તેવું તારણ આવ્યું છે. આ થેરાપી માટે ઈન્જેક્શનની જરૂર છે જે માત્ર USA બેઝ કંપની બનાવે છે. તેની કિંમત 17 કરોડ રૂપિયા છે. એવું માલૂમ પડ્યું છે કે કંપની કાર્યક્રમ 9.5 કરોડ રૂપિયામાં આપી રહી છે. પરંતુ આટલી મોટો ખર્ચ માતાપિતાઓ પાસે ન હોવાથી તેઓ સહાય માટે લોકો પાસેથી મદદની અપીલ કરી રહ્યા છે. ધ્રીશીવને જોતા તે કોઈનું મન મોહી લે છે. તેની ઉંમરની અન્ય બાળકો અત્યારે ચાલવાનું શીખે છે પરંતુ તે પગ ઊંચો કરી શકતો નથી. હાલ તેને દવા આપવામાં આવી રહી છે જે તેના શરીરને જોઇતા કુલ પ્રોટીનનું માત્ર 10-15 ટકા પૂરું પાડે છે. પરંતુ તેને આ બીમારીથી પીડાતા દેખતાં आँखો વેદના અનુભવે છે.
0
0
Report

सूरत के ओल्पाड में हलपत्ति समाज के आठवें समूह विवाह, 471 दंपतियाँ बंधे

Surat, Gujarat:સુરતના ઓલપાડ ખાતે આજે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો. સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રસંગે મંત્રી સંઘવીએ હળપતિ સમાજની પરંપરા અને સંસ્કારોના ખુબ જ વખાણ કર્યા હતા. અત્યાર સુધી કુલ 471 હળપતિ નવયુગલો લગ્નગ્રંથિએ જોડાય ચૂક્યા છે. સુરતના ઓલપાડમાં આજે મંગળ ગીતો અને શરણાઈના સૂર રેલાયા નિમિત્ત હતું હળપતિ સમાજના 32 નવયુગલોના સમૂહ લગ્નનું. રાજ્યના મંત્રી મુકેશ પટેલના પ્રમુખપણા હેઠળ ચાલતા સમર્ત કલ્યાણ સેવા ચેરીટેબલ 트સ્ટ દ્વારા આ 8મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યતર્તાઓની જેમ મહેનત કરી રહેલી टीमને બિરદાવી હતી. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારમાં લગ્નનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે, ત્યારે મુકેશ Patel અને તેમની ટીમે અત્યાર સુધી કુલ 471 યુગલોને પ્રભુતામાં પગલાં પડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમૂહ લગ્નમાં આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જાણવ્યું હતું કે આ માત્ર અભિનંદનને પાત્ર નહીં, પણ ગૌરવશાળા કાર્ય છે. જે સમાજમાં એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં નથી, તે સમાજ ખરેખર વંદનીય છે. હળપતિ સમાજના યુવાનો ભણી-ગણીને આગળ વધી રહ્યા છે અને વ્યસનમુક્ત બની રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. મંત્રીએ નવપરિણીત દીકરીઓ માટે સાસુ-સસરાને પણ વિનંતી કરી કે, ઘરે આવતી પુત્રવધૂને પોતાની દીકરી સમાન ગણીને પ્રેમ આપે. સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી پہنچાડવા બદલ તેમણે ધારાસભ્ય મુકેશ પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી.
0
0
Report

ऑपरेशन सिंदूर के बाद जैश-ए-मोहम्मद के बहावलपुर अड्डे की पुनर्निर्माण खबर

Jammu, पाकिस्तान के बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के मुख्यालय मारकज़ सुभानअल्लाह को लेकर एक बार फिर बड़े दावे सामने आए हैं। रिपोर्ट्स के मुताबिक, वर्ष 2025 में हुए “ऑपरेशन सिंदूर” में भारी नुकसान झेलने के बाद अब इस परिसर का दोबारा निर्माण कराया जा रहा है। रिपोर्ट्स में दावा किया गया है कि इस पुनर्निर्माण के लिए पाकिस्तान सरकार की ओर से करीब 25 करोड़ पाकिस्तानी रुपये जारी किए गए हैं। बताया जा रहा है कि अक्टूबर 2025 में फंड जारी होने के बाद मार्च 2026 से निर्माण कार्य तेज कर दिया गया। सूत्रों के अनुसार, बहावलपुर स्थित इस परिसर में: - टूटे हुए गुंबदों को दोबारा बनाया जा रहा है, - मिसाइल हमलों से क्षतिग्रस्त हिस्सों की मरम्मत की जा रही है, - और नई संरचनाएं भी तैयार की जा रही हैं। यह भी दावा किया गया है कि परिसर के आसपास सुरक्षा बढ़ा दी गई है और पाकिस्तान की विशेष सुरक्षा इकाइयों को वहां तैनात किया गया है। बता दें कि 7 मई 2025 की रात भारतीय वायुसेना ने पाकिस्तान में मौजूद आतंकी ढांचों पर सटीक एयरस्ट्राइक की थी। इस कार्रवाई में बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के ऑपरेशनल सेंटर मारकज़ सुभानअल्लाह को निशाना बनाया गया था। जानकारी के मुताबिक - मुख्य इमारत को भारी नुकसान पहुंचा, - कई गुंबद ढह गए, - और पूरे परिसर में बड़े पैमाने पर तबाही हुई थी। भारत के लिए क्यों अहम है मामला? बहावलपुर लंबे समय से जैश-ए-मोहम्मद का प्रमुख गढ़ माना जाता रहा है। भारत लगातार पाकिस्तान पर आरोप लगाता रहा है कि उसकी जमीन पर आतंकी ढांचे सक्रिय हैं और उन्हें संरक्षण मिलता रहता है। वहीं पाकिस्तान हमेशा इन आरोपों से इनकार करता आया है। ऐसे में जैश से जुड़े ढांचे का पुनर्निर्माण हो रहा है, तो इसे भारत की सुरक्षा चिंताओं से जोड़कर देखा जा रहा है। खासकर जम्मू-कश्मीर में घुसपैठ, ड्रोन गतिविधियों और आतंकी नेटवर्क को लेकर सुरक्षा एजेंसियां पहले से ही हाई अलर्ट पर हैं।
0
0
Report
Advertisement

गोमतीपुर परिवार के गायब होने के मामले में पुलिस ने शिकायत दर्ज कराई: бері

Ahmedabad, Gujarat:વિદેશમાં ગુમ ગોમતીપુરના પરિવાર અંગે આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી शिकायत MLA દિનેશ કુસવાહની દખલગીરી બાદ પોલીસ એક્શનમાં આવ્યાનુ ગુમ પરિવારનું નિવેદન શરૂઆતી સ્થિતિમાં પોલીસે ઘટનાને મજાકમાં લીધું હતું પરંતુ MLA દિનેશ કુસવાહના જણાવણાં બાદ પોલીસ આંકડામાં આવી સમગ્ર ઘટના અમદાવાદના એજન્ટ પ્રીતેશ જોશીને પકડી પીરવારને શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી વાયશાલીબેન યેમેકરે London's માટે સોશિયલ મીડિયા દ્વારા એજન્ટ સંપર્ક કર્યો હતો ચાંદખેડા મોટેરા સ્ટેડિયમમાં રહેતા એજન્ટ પ્રિતેશ જોશીને London જવા માટે કોન્ટેક્ટ કર્યો હતો નાં પ્રીતેશ ઝો澡ીએ વલસાડના દર્શન મિસ્ત્રી સાથે જોડાઈ રહ્યો હતો પતિ પત્ની અને બે પુત્ર સાથે પરિવાર દિલ્હીથીLondon જવા નીકળ્યો હતો દિલ્હીથી વાયા શ્રીલંકા અને દુબઈ થતા London જવાની યોજના હતી 20 એપ્રિલના રોજ સાંજના પાંચ વાગે Gomatiપુર થી દિલ્હી જવા માટે પરિવાર નીકળ્યા હતા ગયા બેવાંતના અવસરે દુબઈ ખાતે પરિવાર સાથે પુત્રી શ્રેયાની ટેલિફોનિક વાત થઈ હતી ત્યારબાદ હતું અપરાધીઓ દ્વારા એક કરોડની ખંડણી માંગવામાં આવી 1 કરોડને 30 લાખની ખંડણી નક્કી કરવામાં આવી હતી વ્યક્તિદીઠ 30 લાખમાં સમજૂતી થઇ હતી London પર ઉતર્યા બાદ નિર્વાણ માટે પૈસા અર્થે ભરપાઈ કરવાની વાત હતી પરિવારના અર્ધનગ્ન ફોટાઓ અને ઓડિયો પડકારોને સંબંધિત બનાવાઈ રહેલ સંભળાવવામાં આવ્યા હતા પ્રસંગે દુબઇ એરપોર્ટ પરના પરિવારના ફોટાઓ પણ સામે આવ્યા હતા શિક્ષિત દાવા કરતાં પોલીસમાં રજુઆત કરવામાં આવી હતી પરિવાર કાગળીય સ્થિતિમાં સુરક્ષિત હોવાથી厘ત્યાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
0
0
Report

PM Modi's Jamnagar visit security on high alert as 200+ firefighters deployed

Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ફાયર તંત્રનો લોખંડી બંદોબસ્ત: કુલ જવાનો: 200થી વધુ ફાયર ફાઈટર્સ મેદાનમાં ટીમ ડેપ્લોયમેન્ટ: જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાવનગરની ટીમો તૈનાત. સર્કિટ હાઉસ સુરક્ષા: SPG કમાન્ડો સાથે 5 ફાયર જવાનો અંદર અને 6 જવાનો બહાર તૈનાત. તમામ હાઈડ્રન્ટ સિستمનું ટેસ્ટિંગ પૂર્ણ. PM કોન્વે: વડાપ્રધાનના કાફલા સાથે 5 સ્પેશિયલ ફાયર વાહનો અને 7 ઉચ્ચ અધિકારીઓ રહેશે. જળ સુરક્ષા: લાખોટા તળાવમાં 2 રેસ્ક્યુ બોટ અને 10 જવાનોને સ્ટેન્ડબાય રખાયા. ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની સીધી દેખરેખ હેઠળ 10થી વધુ અન્ય જિલ્લા‌ના ફાયર વાહનો અને અધિકારીઓ જામનગરમાં ધામા બાઈટ:- કે.કે. બિશ્નોય, ચીફ ફાયર ઓફિસર ,જામનગર
0
0
Report

अहमदाबाद में विदेशी शराब की बड़ी खेप पकड़ी; ट्रक से करोड़ों की शराब बरामद

Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદમાં ૧ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો સરખેજ પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પરથી ટ્રક માંથી વિદેશી દારૂ ઝડપ્યો પતંજલી પ્રોડક્ટ્સના કાર્ટૂન અને લોટના કટ્ટાની આડમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો સરખેજ પોલીસે કુલ ૫૦૮૮ વિદેશી દારૂની બોટલ અને ૪૫૩૬ બીયર ટીન મળી કુલ ૯૬૨૪ વિદેશી દારૂ ના નંગ કબજે કર્યો લુધિયાણાથી દારૂ ભરી લાવનાર રાજસ્થાનના બાડમેરનો આરોપી વગતારામ બેનીવાલ ઝડપાયો દારૂ, ટ્રક, મોબાઇલ અને અન્ય વસ્તુ મળી કુલ રૂ ૧,૦૧,૬૧,૨૪૦ ની માતબર મત્તા કબજે કરવામાં આવી ઝડપાયેલ આરોપી પૂર્વે પણ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું
0
0
Report
Advertisement

शिक्षकों ने अभा कार्ड का दायित्व सिर्फ शिक्षक-CRC/BRC तक रखने की मांग मंत्री को लिखी

Gandhinagar, Gujarat:શિક્ષકોને વેકેશનમા આભા કાર્ડ અંગેની કામગીરી સોંપતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વાંધો ઉઠાવ્યો. ગાંધીનગર વિસ્તારમાં આભા કાર્ડ કામગીરી શિક્ષક અને CRC/BRC સોંપવામાં આવી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રિને પત્ર લખી લખ્યો. આભા કાર્ડની કામગીરી શિક્ષક અને CRC/BRC સિવાય અન્ય વિભાગને સોંપવામાં સોંપવાની માંગણી. શિક્ષકોની વર્ષ 2022થી મળવાપાત્ર વળતર રજાઓ બાકી હોવાનો પણ આક્ષેપ. શMocksેશો જેટી વારંવાર B.L.O. વસ્તીગણતી અને અન્ય ફરજોમાં જોડાતા અસંતોષ. શિક્ષણમંત્રીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગણી કરાઈ.
0
0
Report

गुजरात के अधिकांश हिस्सों में 44-45°C तापमान की संभावना, गर्मी चरम पर

Gandhinagar, Gujarat:Gandhinagar હવામાણ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગરમીને લઈને આગાહી આજથી ગરમીમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં 44-45 ડીગ્રી તાપમાન થશે વડોદરા આણંદ નડિયાદ ખેડામાં આકરી ગરમી થવાની શક્યતા રહેશે અમદાવાદમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો આકરી ગરમી પડશે સમી , હારિજ , મહેસાણા , હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં ગરમી 43-44 ગરમી રહેશે પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે રાજકોટ કરછ ભાગમાં ગરમી થશે ભૂજમાં પણ વધારે ગરમી પડશે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે 44-45 ડીગ્રી ગરમી રહેવાની શક્યતા રહેશે અમરેલી, જૂનાગઢ આસપાસ વિસ્તારમાં ગરમી વધારે રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ગરમી પડશે દક્ષિણ ગુજરાત આસપાસ 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે 15 મે બાદ પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top