Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में हत्या की कोशिश: सूर्याकात और Ajit Patel गिरफ्तार, CCTV से पता चला
CPCHETAN PATEL
Nov 05, 2025 03:20:16
Surat, Gujarat
સુરત બ્રેક ગોડાદરા વિસ્તારમાં હત્યાની કોશિશ નો મામલો પોલીસે સૂર્યકાત ઉર્ફે ગોલુની કરી ધરપકડ સૂર્યકાત અને તેના મિત્ર અજિત પટેલ દ્વારા ફરિયાદી પર હુમલો કર્યો હતો તીક્ષ્ણ હથિયાર વડે પીઠ અને પગના ભાગે હુમલો કર્યો હતો ગોડાદરા પોલીસેહત્યાની કોશિશ નો ગુનો નોંધયો હતો પોલીસે 3જી નવેમ્બર ના રોજ અજિત ની ધરપકડ કરી હતી જ્યારે સૂર્યકાત ઉર્ફે ગોલું ભાગી છૂટ્યો હતો સીસીટીવીના આધારે સૂર્યકાન્ત ને ઝડપી પાડ્યો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Nov 05, 2025 03:46:14
0
comment0
Report
AYAmit Yadav
Nov 04, 2025 17:05:54
Jaipur, Rajasthan:दिवाली से पहले कोटपूतली के एक साधारण सब्जी विक्रेता की जिंदगी पूरी तरह बदल गई. पंजाब राज्य लॉटरी के दिवाली बम्पर 2025 में कोटपूतली बहरोड़ जिले के कोटपूतली निवासी अमित सेहरा ने पहला इनाम जीत लिया है. 32 वर्षीय अमित सड़क किनारे सब्जी की रेहड़ी लगाते हैं और रोज की आमदनी से घर चलाते हैं. अमित ने यह टिकट बठिंडा से 500 रुपये में खरीदी थी और टिकट नंबर A438586 ने उनकी किस्मत पलट दी. लॉटरी का ड्रॉ 31 अक्टूबर को लुधियाना में शाम 8 बजे निकाला गया. पहले इनाम के तौर पर 11 करोड़ रुपये की घोषणा की गई. जानकारी के मुताबिक अमित आज शाम अपने परिवार के साथ बठिंडा पहुंचे और दावा प्रक्रिया पूरी की. इस जीत के बाद उनके परिवार और दोस्तो समेत मोहल्ले में खुशी का माहौल है और लोग अमित की किस्मत और मेहनत दोनों की चर्चा कर रहे हैं. दिवाली बम्पर में दूसरे इनाम के तौर पर 1 करोड़ रुपये और तीसरे इनाम के तौर पर 50 लाख रुपये का प्रावधान था. अमित का कहना है कि इतनी बड़ी राशि मिलना सपने जैसा है और वह इस रकम का उपयोग परिवार की जरूरतों और बच्चों की पढ़ाई में करेंगे।
0
comment0
Report
PGPARAS GOYAL
Nov 04, 2025 17:05:33
:मेरठ के जानी थाने के क्षेत्र में करीब डेढ़ माह पहले महिला की हत्या का पुलिस ने सनसनीखेज खुलासा करते हुए हत्यारोपी पति और उसके साथी को गिरफ्तार कर लिया है। पुलिस ने इनके पास से हत्या में इस्तेमाल की गई छुरी और रस्सी भी बरामद की है। हत्यारोपी पेशे से मस्जिद का इमाम है और मुजफ्फरनगर के चरथावल में मस्जिद में इमामत करता है। एसएसपी विपिन ताडा ने आज प्रेस वार्ता कर इस खौफनाक वारदात का खुलासा किया है। दरअसल, मेरठ के जानी थाना क्षेत्र में गंग नहर की पटरी पर बुर्का पहनी एक महिला का शव बरामद हुआ था। महिला की गर्दन रेतकर हत्या की गई थी। पुलिस ने मौके पर पहुँचकर शव को पीएम के लिए भेजते हुए मामले की पड़ताल शुरू की। पुलिस ने मेरठ के तमाम थानों और आसपास में जनपदों में महिला की शिनाख्ती अभियान चलाया। इस दौरान पुलिस को पता चला कि मुजफ्फरनगर के चरथावल थाना में महिला की गुमशुदगी दर्ज है। महिला का नाम नईमा यास्मीन है। पुलिस को यहीं से इस केस में बड़ी लीड मिल गई। पुलिस ने आगे जांच की तो पता चला कि मृतका का पति शहजाद इमाम है और चरथावल में एक मस्जिद में इमाम है। जांच में पता चला कि नईमा असम की निवासी है। शहज़ाद ने खुद को कपड़ा व्यापारी बताकर नईमा से ऑनलाइन निकाह किया था। शहज़ाद ने खुद को अविवाहित बताया था जबकि वह शादीशुदा है और उसके तीन बच्चे भी हैं। निकाह के बाद शहजाद उसे चरथावल ले आया। नईमा पढ़ी लिखी महिला थी। जब उसे पता चला कि उसका पति शहज़ाद इमाम है, पहले से शादीशुदा है और तीन बच्चे भी हैं तो यह सचाई उसे नागवार गुजरी। इस बात पर दोनों में विवाद रहने लगा। नईमा ने शहजाद पर उसकी पहली पत्नी से मिलने पर भी पाबंदी लगा दी। इसी बात से परेशान होकर शहज़ाद ने नईमा को रास्ते से हटाने के लिए एक खौफनाक साजिश रची। उसने अपने दोस्त नदीम अंसारी, जो मेरठ का निवासी है, उसे 12000 रुपये दिए और अपनी नईमा की हत्या करने की योजना बनाई। योजना बद्ध तरीके से शहजाद ने 16 सितंबर को नईमा को बाजार ले जाने के बहाने से बुलाया। इस दौरान उसे जूस में नींद की गोलियां मिलाकर उसे बेहोशी की हालत में मेरठ के जानी थाना क्षेत्र के सिवालखास में लाकर उसकी गला रेतकर हत्या कर डाली। साथी नदीम ने रस्सी से गला कस दिया और शहज़ाद ने छुरी से गला काट डाला। खास बात यह है कि पुलिस को गुमराह करने के लिए आरोपी शहजाद ने खुद चरथावल थाना में नईमा की गुमशुदगी दर्ज कराई। मेरठ की जानी थाना पुलिस ने दोनों को गिरफ्तार कर उन्हें जेल भेज दिया है।
0
comment0
Report
TTTRIPURESH TRIPATHI
Nov 04, 2025 17:05:09
Deoria, Uttar Pradesh:देवरिया जनपद के रामपुर कारखाना थाना क्षेत्र के पटनवापुल पर आज उस वक्त लोगों की सांसें थम गईं, जब एक महिला ने आत्मदाह के इरादे से नदी में छलांग लगाने की कोशिश की। लेकिन तभी एक साहसी युवक ने बिना कुछ सोचे-समझे पुल से कूदकर उसकी जान बचा ली, जिसका वीडियो सोशल माडिया पर वायरल हो रहा है। बताया जा रहा है कि महिला तरकुलवा थाना क्षेत्र की रहने वाली है और किसी अंधविश्वास के चलते आत्मदाह करने पहुंची थी। घटना की सूचना पर सदर क्षेत्राधिकारी संजय रेड्डी और थाना प्रभारी अपनी पुलिस टीम के साथ मौके पर पहुंचे और महिला को सुरक्षित बाहर निकाल लिया। युवक की इस साहसिक और मानवीय पहल की पूरे जनपद में चर्चा हो रही है। इस संबंध में तरकुलवा थाना के थाना प्रभारी ने बताया कि अंधविश्वास के चलते महिला नदी में कूदने का प्रयास कर रही थी। उसे बचा लिया गया और सुरक्षित घर पहुंचा दिया गया है।
0
comment0
Report
GZGAURAV ZEE
Nov 04, 2025 17:04:52
Kasganj, Uttar Pradesh:कासगंज में सड़क हादसे में मासूम बच्ची की मौत,लाइव वीडियो यूपी के कासगंज में एक सड़क हादसे में मासूम बच्ची की मौत हो गई थी तेज रफ्तार बुलेट ने बच्ची को टक्कर मार दी जिससे बच्ची की मौके पर ही मौत हो गई घटना की वीडियो सीसीटीवी में कैद हो गई。 दरअसल मामला जनपद कासगंज के कस्बा गंजडुंडवारा के पटियाली रोड का है जानकारी के मुताबिक पटियाली रोड निवासी परवेज की पुत्री आयजा अपने घर के सामने सड़क पार कर रही थी इसी दौरान तेज रफ्तार से आ रही बुलेट मोटरसाइकिल ने उसे जोरदार टक्कर मार दी टक्कर इतनी भयंकर थी मासूम बच्ची की मौत हो गई ,घटना की वीडियो सीसीटीवी कैमरे में कैद हो गई。 वायरल वीडियो
0
comment0
Report
HBHimanshu Bhatt
Nov 04, 2025 17:04:27
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવનું આયોજન કરાયું છે અને આજ દાદા ભગવાનની જન્મ જયંતી હોય એની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં દાદા ભગવાનની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર દાદા ભગવાનની 118 મી જન્મજયંતીને મહોત્સવ તરીકે મોરબીમાં Today દરિયાય રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભવ્ય આયોજન થયું છે. આ કાર્યક્રમમાં મોરબીના આંગણે દાદા ભગવાનની જન્મજયંતીની ઉજવણી અન્વયે તા. 3 થી 9 નવેમ્બર વચ્ચે ભવ્યા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન પ્રસંગે અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા.aseq પ્રથમ દિવસે દીપકભાઈનું પ્રવચન યોજાયું હતું. આ સમયે દાદા ભગવાનના Lebenscharacter પર આધારિત પુસ્તક શ્રંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈ અને મુખ્યമന്ത്രി ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમયે દીપકભાઈએ પ્રવચનમાં જણાવ્યું હતું કે આઇએ યુગમાં તમામે જાગૃત રહેવાની જરૂર છે. આપણે બહાર નાટકના ભાગ રૂપે બધા પાત્રો કરવાના છે પરંતુ અંદર કર્તા કોણ છે તે સહુ કોઈએ જાણવાની જરૂર છે. અને પુરુષાર્થ કરતા જ રહેવાનો છે. બાઈટ 1 કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ગુજરાત મોરબીના આંગણે ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવો કાર્યક્રْم ગઈકાલથી શરૂ થઈ ગયો છે. જેમાં “જોવા જેવી દુનિયા” અંતર્ગત વિવિધ થીમ સાથે જુદાજુદા લાઇવ પ્રોગ્રામનું આયોજ કર્યું છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જન્મજયંતી મહોત્સવમાં આજે સવારે 8:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેંદરભાઈ પટેલ આવ્યા હતા અને તેમની તેમજ દીપકભાઈની હાજરીમાં આરતી તેમજ આશિર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાજ્ય મંત્રી કાંતિભાઈ అమૃતિયા, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ૨
0
comment0
Report
HBHimanshu Bhatt
Nov 04, 2025 17:04:05
Morbi, Gujarat:મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે ગયો હતો અને ત્યાં તેને સ્ટેન્ડર કર્યું હતું અને તે વાતને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયું છે તેમ છતાં પણ આજની તારીખે સાહિલ ક્યાં છે ?, કઈ હાલતમાં છે ?, તેની તબિયત કેવી છે ? તેની કોઈને ખબર નથી અને તેના પરિવાર સાથે ક્યારેય પણ વાત થઈ નથી. જેથી આ મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે અને હાઇકોર્ટ દ્વારા સાહિલને તેની માતા સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવા માટે થઈને વ્યવસ્થા કરવા સરકારને હુકમ કરાયો છે. હવે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન મોરબીથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને રશિયા જતા ડ્રગ્સના કેસમાં પકડાયો હતો અને ત્યારબાદ રશિયાની જેલમાં હતાની જવાબદારી પણ જોડાઈ હતી. તેને યુદ્ધ લડવા માટે યુક્રેન તરફ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેણે યુક્રેનમાં જઈને સરેન્ડર કરી દીધું હતું અને દિવસો બાદ તેનો વિડીયો મીડિયા પર આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર દ્વારા માતા-માચા તરફથી ગુજરાત અને ભારત સરકાર તથા જુદી જુદી જગ્યા ઉપર ઈમેલ મારફતે રજૂઆતો કરવામાં આવી હતી જેને કારણે દિલ્હી હાઇકોર્ટમાં આ મામલો લાવવામાં આવ્યો. ગઈકાલે આ મામલે હાઈકોર્ટે ειδિય અધિકારીની નિમણૂક કરીને સાહિલ ક્યાં છે અને કઈ રીતે રહ્યું તે તપાસ માટે અધિકારીને નિમણૂક કરવાનો હુકમDG સરકારને આપ્યો છે. અને સાહિલને તેની માતા સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવા માટે પણ હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 04, 2025 16:01:21
Ahmedabad, Gujarat:*मतदार યાદી especial sadhaharan sudhar (SIR) zibem-અમદાવાદ જિલ્લો* *અમદાવાદ જિલ્લામાં આજેતા ૪ નવેમ્બરથી મતદાર યાદી ಖાસ સઘન સુધારણા (SIR) નો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર-જિલ્લાની ૨૧ વિધાનસભા પ્રકારના ૬૨,૫૯,૬૨૦ મતદારો માટે કુલ ૫૫૨૪ જેટલા BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે. આ કામગીરી તા. ૪થી ડિસેમ્બર સુધી ચાલવાની છે. BLO દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગ અને વડીલებისთვის સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં સ્વ enseવક જૂથોની પણ મદદ લેવી પડશે. આ સમયે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યો માટે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનું સમયપત્રક જાહેર કરાયું છે. અંદાજે જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શિવ કુમાર દ્વારાNecessary પગલાં લેવામાં આવ્યા છે. BLO ને તાલીમ આપવામાં આવી હતી. વધુમાં, રાજકીય પાર્ટી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, તેમને પ્રક્રિયાગomar વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજથી અમદાવાદ જિલ્લાના BLO મતદારોને અન્યુમરેશન ફોર્મ વિતરણ કરશે અને ફોર્મ ભર્યા બાદ કેટલાક દિવસો બાદ ફોર્મ પુનઃ મેળવે. આધારભૂત તરીકે, જિલ્લાની વિધાનસભા વિસ્તારો મુજબ BLO تعداد અને મતદારોના BLO નંબરની સૂચિ નીચે આપેલ છે: વિશેતા: વિરમગામ ૩,૧૦,૧૨૯ મતદારો - ૩૩૬ BLO સાણંદ ૩,૦૨,૮૯૬ - ૩૦૦ BLO ઘાટલોડિયા ૪,૬૨,૨૬૨ - ૩૮૫ BLO વેજલપુર ૪,૨૪,૦૫૧ - ૩૯૦ BLO વટવા ૪,૪૨,૪૨૫ - ૩૬૪ BLO એલિસબ્રીજ ૨,૬૬,૨૮૨ - ૨૨૩ BLO નારણપુરા ૨,૫૭,૦૨૦ - ૨૨८ BLO નિકોલ ૨,૬૭,૮૯૨ - ૨૨૮ BLO નારોડા ૩,૦૬,૮૨૪ - ૨૫૨ BLO ઠક્કરબાપાનગર ૨,૪૩,૫૦૧ - ૨૧૦ BLO баપુનગર ૨,૧૬,૬૦૮ - ૧૮૫ BLO અમરાઈવાડી ૨,૯૩,૬૪૮ - ૨૪૭ BLO દરિયાપુર ૨,૦૯,૫૪૧ - ૧૮૪ BLO jammerapura khadiya ૨,૧૫,૮૫૩ - ૨૦૨ BLO મણિનગર ૨,૭૮,૪૫૦ - ૨૩૯ BLO દાણીલીમડા ૨,૮૨,૯১৭ - ૨૩૨ BLO સાબરમતી ૨,૮૭,૯૬૨ - ૨૩૮ BLO આસરવા ૨,૧૪,૮૫૧ - ૧૯૮ BLO દસ્ક્રોઈ ૪,૩૨,૧૦৪ - ૩૯૩ BLO ધોળકા ૨,૬૦,૧૦૮ - ૨૫૪ BLO ધંધુકા ૨,૮૪,૨૪૯૬ - ૨૮૫ BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાશે.
0
comment0
Report
DPDhaval Parekh
Nov 04, 2025 15:15:37
Navsari, Gujarat:નવસારીમાં થોડા દિવસ અગાઉ અડધી રાત્રે બે ગેંગ વચ્ચે ધારદાર હથિયારો સાથે મારામારી થઈ હતી. નવસારી પોલીસએ બંને ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને ગેંગના મુખ્ય આરોપીઓને સાથે રાખીને આજે સાંજે નીતિમાન પદ્ધતિએ ઘટના નો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નવસારીમાં ગઈકાલી મોડી રાતે વિરાવળ જકાત નાકા નજીકની દુકાન પાસે બે ગેંગ સામસામે થઈ ગઈ હતી. બંને ગેંગના સભ્યો દ્વારા એક બીજાની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એકને ચોખ્ખા રીતે ઘાયલ બનાવ્યા બાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં પણ બે ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને જેલ મહિલા કરવામાં આવ્યા હતા.
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 04, 2025 14:46:30
Ahmedabad, Gujarat:નૉંધઃ મેટરમાં એએમસી બિલ્ડીંગ તેમજ હેલ્થ વિભાગે મચ્છર ચેકીંગ માટે કરેલી કામગીરીના ફાઇલ શોટ લેવા. અમદાવાદ દિવાળી બાદ રાજ્યભરમાં વરસેલા વાતાવરણની ખેતી અંગે આરોગ્યની દ્રષ્ટીએ મોટી અસર થઇ છે. ખાસ કરીને અમદાવાદમાં ભારે ભેજવાળા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા મેલેરીયા અને ડેંગ્યુ સહીતના મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. મ્યુનિસિપાલ કોર્પોરેશન ચોપડે ઓક્ટોબર મહીનાના નોંધાયેલા આંકડા અનુસાર એકલા ડેંગયુના 253 કેસ નોંધાયા છે, જ્યારે સાદા અને ઝેરી મેલેરીયાના 100 થી વધુ કેસ નોંધાયા હોવાથી મોટાભાગના કેસ 22 ઓક્ટોબર બાદ નોંધાયા. આ કારણે એએમસીના મેલેરીયા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને કન્સ્ટ્ર્ક્શન સાઇટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 1063 એકમોમાં તપાસ થઈ અને મોટી માત્રામાં મચ્છરોનુ બ્રિડીંગ મળી આવતા કુલ 8 સાઇટને સીલ કરવામાં આવી. સાથે જ 215 એકમોને نوટીસ આપી 4.5 લાખ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો. બાઇટઃ ડો ભાવિન સોલંકી, ઇંચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એએમસી
0
comment0
Report
Advertisement
Back to top