Back
राजकोट नगरपालिका बोर्ड: फ्लावर बेड मुद्दे पर विपक्ष बनाम सरकार तीखी बहस
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 20, 2025 08:34:43
Rajkot, Gujarat
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ બેઠક મળી હતી,અને આજે લાંબા સમય બાદ બોર્ડમાં ચર્ચાનો ગરમાવો જોવા મળ્યો હતો .અઢી વર્ષમાં પ્રથમ વખત વિપક્ષના પ્રશ્નોને લઈને मીટીંગમાં તીવ્ર ચર્ચા થઈ હતી.ફ્લાવર બેડ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગ ધીયાએ अनेक સવાલો ઉઠાવ્યા હતા અધિકારીઓને ભીડવાતા મુદ્દાઓ અંગે પણ વિપક્ષે કડક વાંધા નોંધાવ્યા હતા .ફ્લાવર બેડ મામલો આખી બેઠકનો કેન્દ્રબિંદુ બની રહ્યો . માણસ જનરલ બોર્ડની બેઠકની શરૂઆત થતા ની સાથે જ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા કમિશનરને પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધીમાં સર્ટિફિકેટ અને હાઈરાઇજ બિલ્ડીંગોના ટાઉન પ્લાનિંગ માટે કેટલી અરજીઓ મળી છે એમાંથી કેટલી અરજીઓ મુદ્દે તપાસ કરવામાં આવી છે અને કેટલી અરજીઓને BU પરમિશન આપવામાં આવી છે.. જ્યારે એના જવાબમાં કમિશનરે કહ્યું હતું કે હાલ અત્યાર સુધીમાં 99 જેટલી અરજીઓ મળી છે જેમાંથી 49 જેટલી અરજીઓની સ્થળ તપાસ કરવામાં આવી છે અને તેમાંથી અત્યાર સુધીમાં આઠ અરજીઓને પરમિશન આપવામાં આવી છે. જ્યારે તેમના જવાબમાં વશરામ સાગઢીયા એ પ્રશ્ન કર્યો હતો કે કઈ તારીખે તેમને અરજીઓને પરમિશન આપવામાં આવી છે ત્યારે કમિશનરે એ પ્રશ્નના મુદ્દે ગલ્લા તલ્લા કર્યા હતા.. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતા વિરોધ પક્ષ નેતા વસરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે આ નિર્ણયથી પ્રજાના માથે સીધો બોજો આવશે બિલ્ડરોને છૂટ મળશે અને ટેક્સનો ભાર આખરે સામાન્ય નાગરિક પર આવશે . જે મુદ્દે ખરેખર ભાજપના કોર્પોરેટરો એ પ્રશ્ન કરવો જોઈએ પરંતુ એ પ્રશ્ન વિપક્ષ તરીકે અમે કરી રહ્યા છીએ.જ્યારે સત્તાપક્ષે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા.સત્તાપક્ષનો દાવો— રાજ્ય સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સાથે સતા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા પ્રશ્ન કર્યો ત્યારે અમે શાંતિપૂર્ણ એ પ્રશ્નને સાંભળ્યો હતો અને એમના પ્રશ્નોનો કમિશનિવે વિગતવાર જવાબ આપ્યો હતો.. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કમિટી ચેરમેન રાજકોટ મનપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ … એક તરફ વિપક્ષની આક્રમકતા,બીજી તરફ સત્તાપક્ષની સ્પષ્ટતા.ફ્લાવર બેડ મુદ્દે બંને પક્ષોની વચ્ચે જોરદાર ટકરાવ આજે બોર્ડની બેઠકમાં જોવા મળ્યો.રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ફ્લાવર બેડ મુદ્દે ઉઠેલા સવાલો આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનો મુદ્દો બનવાની સંભાવના છે. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કોમિટી ચેરમેન રાજકોટ મણપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ
165
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:20:32170
Report
MDMustak Dal
FollowNov 20, 2025 09:08:43155
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:08:01153
Report
URUday Ranjan
FollowNov 20, 2025 08:35:25113
Report
URUday Ranjan
FollowNov 20, 2025 08:35:1571
Report
RMRaghuvir Makwana
FollowNov 20, 2025 08:35:00134
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 07:16:28103
Report
URUday Ranjan
FollowNov 20, 2025 07:16:18217
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 07:16:04119
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 07:15:51170
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:49:3672
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:49:1997
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 20, 2025 06:45:40116
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:06:10248
Report