Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
ઓરિએન્ટ ક્લબમાં સભ્યો વચ્ચે માથાકૂટ: પોલીસ તપાસ શરૂ!
URUday Ranjan
Aug 06, 2025 12:32:39
Ahmedabad, Gujarat
Slug : 0608ZK_LIVE_AHD_CLUB_VIVAD Reporter : UDAY RANJAN Injgst Feed : 0608ZK_LIVE_AHD_CLUB_VIVAD Date : 06 - 08 - 2024 Format : PKG & WEB એન્કર : અમદાવાદ શહેરમાં ક્લબનો કલ્ચર દિવસનો દિવસે વધી રહ્યું છે ત્યારે ક્લબની અંદર પ્રવેશવાના મામલે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટ ક્લબ માં મોડી રાત્રે સભ્યો વચ્ચે મારામારી થઈ હતી અને આખી રાત સભ્યો વચ્ચે માથાકૂટ બાદ બંને પક્ષે સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિઓ : 1 અમદાવાદ ના ઓરિએન્ટ ક્લબમાં મોડી રાત્રે સભ્યો સભ્યો વચ્ચે જ માથાકૂટ થઈ હતી માથાકૂટ એટલી મોટી થઈ ગઈ કે આખી રાત પોલીસ સ્ટેશનમાં લોકોએ રાત વિતાવી છે જ્યારે સમગ્ર મામલે ભદ્રેશ શાહ ના દીકરીએ નિવેદન આપ્યું હતું કે કાલે રાત્રે અમે ક્લબ પર ગયા હતા ત્યારે સભ્ય દ્વારા પટ્ટો કાઢીને માર મારવામાં આવ્યો હતો જેમાં મારા પપ્પા પણ બચાવવા આવતા અમને બધાને ઢોર માર મારવામાં આવ્યો છે જ્યારે ફરિયાદને હાથ પગમાં ફ્રેક્ચર થયા છે જ્યારે ફરિયાદીઓ ક્લબ ના સભ્ય ઉપરાંત પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે અને પોલીસ પણ કામગીરી નથી કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે. બાઈટ હેતા શાહ ફરિયાદી વિઓ : 2 ફરિયાદી ના આક્ષેપ અને દાવાને ધ્યાનમાં લઈને ઓરિએન્ટ ક્લબ પ્રમુખ અજીત પટેલે પણ નિવેદન આપ્યું હતું કે મેં 2025 માં આજે ભદ્રેશ શાહને કાયદેસરના સભ્યમાંથી અમે તેઓને સસ્પેન્ડ કર્યા છે અને નીતિ નિયમ પ્રમાણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તેઓ સભ્ય હતા તે દરમિયાન વારંવાર સભ્યોને હેરાન કરવા અને કોઈને કોઈ રીતે માથાકૂટ કરવા અને પોલીસ બોલાવતા હતા જેથી કંટાળીને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તેમની પાસેથી પ્લબ ને પૈસા પણ લેવાના બાકી હતા અને સસ્પેન્ડ કર્યા હોવા છતાં પણ તેઓએ ગેરકાયદે છે રીતે ક્લબમાં ટોળાને ભેગો કરીને પ્રવેશે લીધો હતો જેથી તેમના ઉપર પણ હાલમાં અમે ક્રોધ ફરિયાદ દાખલ કરી છે. અત્યારે હવે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બાઈટ અજિત પટેલ પ્રેસિડેન્ટ ઓરિએન્ટ ક્લબ વીઓ : 3 આમ કલ્બના સભ્યો વચ્ચે થયેલી માથાકૂટ ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધું છે અને બંને તરફે ક્રોસ ફરિયાદ પણ થઈ છે ત્યારે હવે ખરેખર પોલીસ તપાસમાં જ ખરેખર તથ્ય શું છે તે આવનારા દિવસોમાં બહાર આવશે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 10, 2025 09:17:21
Surat, Gujarat:સુરતમાં વધતા સાયબર ફ્રોડને અટકાવવા પોલીસ અને 60થી વધુ બેંક અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પોલીસ કમિશનરનો બેંકોને સખત આદેશ: સાયબર ફ્રોડ કેસમાં વિગતો તાત્કાલિક આપો બેન્કોમાં મુલ એકાઉન્ટ અને બોગસ દસ્તાવેજ આધારે કરંટ એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં નવા કરંટ એકાઉન્ટનું દસ્તાવેજ વેરીફિકેશન વધુ ચીવટથી કરવાનો પોલીસનો સ્પષ્ટ નિર્દેશ સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારોમાં ઝડપ લાવવા પોલીસ–બેંક સંકલન મજબૂત કરવાની પહેલ ડીસીપી બિશાખા જૈન: એકાઉન્ટની વિગતો મોડા મળવાથી તપાસમાં થાય છે વિલંબ બેંક કર્મચારીઓને તાત્કાલિક માહિતી આપવાની sખત સૂચના મ્યુલ એકાઉન્ટના દુરુપયોગને રોકવા Polizei દ્વારા વિગતવાર માર્ગદર્શન બોગસ દસ્તાવેજના આધારે ખોલાયેલા એકાઉન્ટ પર પોલીસની નજર વધુ કડક બનશે પોલીસ કમિશનરે કહ્યું: સમયસર માહિતી ન મળવાથી ગુનેગારોને મળે છે ફાયદો સાર이버 ફ્રોડ સામે લડવા બેંકો અને પોલીસ વચ્ચે ઝડપી સંકલનની જરૂરીયાત પર ભાર બેંક અધિકારીઓએ પોલીસ સાથે સંપૂર્ણ સહકાર આપવાનો વ્યક્ત કરીlary તૈયારી સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન પર અંકુશ લાવવા હવે કાર્યવાહી વધુ ઝડપથી થશે પોલીસની સૂચના: દરેક શંકાસ્પદ એકાઉન્ટની વેરીફિકેશન પ્રક્રિયા વધુ કડક કરો નાગરિકોના પૈસા સુરક્ષિત રાખવા મજબૂત વ્યવસ્થા ઊભી કરવા પોલીસ–બેંક સંયુક્ત પ્રયત્ન
81
comment0
Report
GDGaurav Dave
Dec 10, 2025 08:35:05
Rajkot, Gujarat:એન્કર - દિલ્હીjs નિર્ભયાકાંડ જેવી જ ઘટના રાજકોટ જિલ્લામાં બનેતા ચકચાર મચી રહ્યો છે. જસદણના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. નરાધમ શખ્સ સામે प्रहरीले પોકસો અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 1. 7 વર્ષની બાળકી બની નરાધમના શિકાર, 2. ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની બાળકી તરીકે શિકાર, 3. દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે ગુપ્તાંગમાં સળીયો ગૂસાડી હવસાપીડિત બનાવ્યો, 4. બાળકી ડરીને بولી નારાજગી બતાવતા આરોપીએ મોં પર ડૂમો મૂકી ગુપ્તાંગમાં ઇજા પ/icons આપી હતી. પરિવારને જાણ કરતા બસન પોલીસ મથક પહોંચ્યો અને બાળકી રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ગઈ. રૂરલ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ કેસમાં તરત 10 ટીમો બનાવી તપાસ હાથધરી હતી; 8 તારીખે ગુનો નોંધાઇ દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી Ramsing Dadvejeri ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. દુષ્કર્મ કેસમાં FSLની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા. કોર્ટમાં ચારાશીoker સદની કાર્યવાહી ચાલી રહી છે. 2માં, જિલ્લા પોલીસ વડા વિકાસ સહાય અને રાજકોટ રેન્જ આઈજીની આદેશથી 10 અલગTeam દ્વારા પુરાવા એકત્ર કરાયા, CCTV, HUમન ઇન્તેલિજન્સ આધારિત 140 શંકાસ્પદના ડિટેઈન_PP, તેમનથી 10 અલગ-અલગને ઓળખવામાં આવ્યા. આ કેસ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હરષંક સઘવીએ લીધી સત્તાવાર મોટી તપાસને આગળ વધારવા જણાવ્યું. રાજોવ પોલીસ વહેજગત ટીમો આગળ તપાસ કરી રહી છે. વહેલી ચર્ચામાં, તપાસ કોર્ટમાં ઝડપથી ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. બાઈટ - વિજયસિંહ ગુર્જર, જિલ્લા પોલીસ વડા, રાજકોટ વિઓ - 2 રાજકોટના આટકોટમાં iliyઅન્ય તથા માજ્યુરી બદનામ માતાપિતાએ બાળકોના જોખમે બનાવેલી દુષ્કર્મની ઘટનાની સરકારશાહી તપાસ ચાલી રહી છે. આ કેસમાં મધ્યપ્રદેશના વતની આરોપી છે જે પાકેહેતરમાં ભાગિયાના રૂપમાં કામ કરતો હતો. બાળકીને હુમલો કર્યા બાદ માતા-પિતાએ આ અંગે જાણ કરી. પોલીસીએ આરોપીનો પકડીને જેલમાં સળિયા ગણિત કરી દીધો છે.
157
comment0
Report
HBHimanshu Bhatt
Dec 10, 2025 06:46:34
Morbi, Gujarat:મોરબીમાં સામાકાંઠે હાઉસિંગ બોર્ડથી નેશનલ હાઈવે સુધી જવાનો રસ્તો નવો બનાવવા માટેની કામગીરી ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે ત્યારે પહેલા આજે મહાપાલિકાની ટીમ દ્વારા ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી અને રોડ સાઈડમાં જે કાચા પાકા ઓરડીઓ દિવાલો સહિતના દબાણો હતા તે તમામ તોડી પાડવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં મોરબીનો સૌ પ્રથમ નવી ટેકનોલૉજી સાથેનો વ્હાઇટ ટોપીંગ રોડ બનશે તેવું કમિશનરે જણાવ્યું હતું વીઓ મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા વન ડે વન વિક અંતર્ગત જુદા જુદા આસપાસમાં રોડ સાઈડના દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે વિસ્તારમાં રોડ રસ્તા નવા બનાવવા માટેની કામગીરી કરવાની થતી હોય ત્યાં પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે મોરબી શહેરના વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડથી નિત્યાનંદ સોસાયટી થઈને નેશનલ હાઈવે રોડ સુધી જવાનો દોઢ કિલો મીટરનો રસ્તો આવેલ છે તેને ચક્કરવાળા રસ્તા તરીકે ઓળખાય છે અને આ રસ્તામાં બંને સાઈડે રહેણાંક મકાનમાં ઓરડીઓ તથા દીવાલો સહિતના કાચા પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા. જેને તોડી પાડવા માટે ઈસ સંદર્ભમાંlocals લોકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ locals દ્વારા પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકાની ટીમ દ્વારા બે જેસીબીને કામે લગાડીનેroad સાઈડમાં કરેલા દબાણોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ 25 કરતાં વધુ પાકા સહિતના તમામ દબાણને તોડી પાડવામાં આવ્યા હતાં વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ગણતરીના દિવસોમાં ચક્કરવાળો રસ્તો નવો બનાવી શકાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવશે અને નવી અધ્યતન ટેકનોલૉજી સાથે લગભગ સાડા છ કરોડથી વધુના ખર્ચે મોરબીમાં સૌ પ્રથમ વાઈટ ટોપીંગ રોડ અહી બનાવવામાં આવશે. બાઇટ 1: સ્વપ્નિલ ખરે, કમિશનર, મોરબી મહાપાલિકા
166
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 10, 2025 06:40:00
Surat, Gujarat:એંકર:સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે ૬:૩૦ વાગ્યે ભીષણ આગ લાગી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને સાતમા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ્યું હતું. આ ઘટના દ્વારા સમગ્ર કાપડ માર્કેટના વેપારીઓમાં ભારે દોડધામ અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આગની શરૂઆત ચન્દ્રા ફેશન નામની દુકાનમાંથી થઈ હતી જે ઓનલાઇન નાઇટિંગ ક્લોથનો વેપાર કરતી હતી. ચન્દ્રા ફેશનના માલિકે જણાવ્યું હતું કે તેમની દુકાનમાં આશરે ૮ કરોડ રૂપિયાનો કાપડનો જથ્થો રાખેલો હતો, જે આગમાં બળી રહ્યો હતો. ગામડીમાં આગની ગંભીરતા જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરની ૨૨થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. સતત ત્રણ કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો. થાય જાયની તેજી થોડા સમયે કાબૂમાં ઉભી ન રહીને સતત આગ ફરી જતી રહી હતી. આયોજનમાં કોઈ જાનહાની ન હોવાથી દુર્ઘટનાના સમયે ઓરડાઓમાં કાપડ માર્કેટના દુકાનદાર ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને કરોડો રૂપિયાના માલ-સામાનના નુકસાનની ટંચણા સાથે მდგომ રહ્યા. સદભાગ્યે આ સવારે વેચાણના સમયે ઓછી હોવાપણાથી વાતાવરણ ઠોસ હતું, જેના કારણે કોઈ જીવનઆન નુકસાન ન થયું હતું.
167
comment0
Report
CPCHETAN PATEL
Dec 10, 2025 06:16:38
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં મહિલા પોલીસ ‘પ્રાઇવસી ગાર્ડ’ બની રહી છે પાલ પોલીસે મોલ્સ અને શોરૂમ્સમાં ખાસ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ચેન્જિંગ રૂમમાં સ્પાય કેમેરા સામે મહિલા પોલીસકર્મીઓ સજાગ ગ્રાહકોને ટુ-વે મિરર ઓળખવાની સરળ રીતો શીખવાઈ મહિલા પોલીસ ગ્રાહકો સાથે રૂમ સુધી જઈ માર્ગદર્શન આપે છે ‘ધ ફિંગર ટેસ્ટ’ દ્વારા ટુ-વે મિરરમાં ઓળખી શકાય સામાન્ય કાચમાં આંગળી અને પ્રતિબિંબ વચ્ચે અંતર દેખાય છે ટુ-વે મિરરમાં આંગળી પ્રતિબિંબને સીધી સ્પર્શે છે ગ્રાહકોને પોતાની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા સશક્ત બનાવાય છે પોલીસે જાગૃતિ પેમ્ફલેટ પણ તૈયાર કર્યા મોલ્સના સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ ખાનગીતાનો ભંગ અટકાવવાનો મુખ્ય લક્ષ્ય શંકાસ્પદ મિરર દેખાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ સુરતમાં વધતા મોલ્સ-ટ્રાયલ રૂમ સાથે સજાગતા જરૂરી પોલીસની આ પહેલથી મહિલાઓમાં વિશ્વાસ અને સુરક્ષા વધી
122
comment0
Report
CPCHETAN PATEL
Dec 10, 2025 04:19:14
69
comment0
Report
HShakimuddin shabbirbhai
Dec 10, 2025 04:15:12
Vadodara, Gujarat:બોડેલીની ખ્યાતનામ બોડેલી ઢોકલીયા હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ મામલે ગામના આગેવાન દ્વારા બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલતા જતા બોડેલી પોલીસે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ કંચનભાઈ પટેલ, રજનીકાંતભાઈ ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુલાલ પટેલ તેમજ શાંતિલાલ પટેલ સામે ફરિયાદ નોધી છે. આ મામલે અગાઉ છ મહિના પહેલા બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પરંતુ બોડેલી પોલીસે ફરિયાદ ન લેતા ફરીયાદીના કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે અદિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા બોડેલી પોલીસે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ કંચનભાઈ પટેલ, રજનીકાંતભાઈ ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુલાલ પટેલ તથા શાંતિલાલ પટેલ સામે ફરિયાદ.nોધી છે. આ મામલે ગામના આગેવાન દ્વારા હોસ્પિટલના પ્રમુખ કંચન પટેલ જ્યાં છે dort વિવાદ ચાલે છે. ગેરવહીવટ ચાલતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે કારોબારીઓ બોર્ડેલી ઢોકલીયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાતા બોડેલી હડકંપની મચી ગયો છે. હવે આ મામલે બોડેલી પોલીસ તપાસ કરીને શું વધુ વિગતો મેળવે છે તે જોવું રહ્યું.
182
comment0
Report
CPCHETAN PATEL
Dec 10, 2025 04:00:59
Surat, Gujarat:સિટીલાઈટ વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય મહિલા સાથે જમીન સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડની ઘટના બની છે. જમીન માફિયાએ તેમની આભવા ગામની જમીનનો રૂપિયા ૫૯.૯૧ કરોડમાં સોદો કરી જમીનના સાક્ષાત્કાર અને કબજા કરાર બનાવી વૃદ્ધાના ખાતામાં માત્ર ૨૧ હજાર ટ્રાન્સફર કર્યા કલાકે બાકીના રૂપિયા નહી આપી જમીન પચાવી પાડી હતી. ઈકો સેલ વિભાગમાં પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સંજયકુમારે ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી. સુરત સિટીલાઇટ વિસ્તારમાં કરૂણા સાગર સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય અંજનાબેન કાંતિલાલ શાહની જમીન વિશે આ દાવો ચાલી રહ્યો હતો. આ કેસમાં સંજયકુમારે મલિકી અને કબજાનું પત્ર બનાવા માટે લગભગ ૫૦૦ની ચલણી નોટો વટાવવા અંતર્ગત ચર્ચા કરી હતી, જેનીથી જમીનની કિંમત ઢંંઢાઈ હતી. મૃતદ્રવ્યના બદલે ખાતામાં માત્ર ૨૧,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને બાકી રકમ રોકડમાં આપવાનો વાયદો હતો. બાદમાં પોલીસને ખબર પડતા આરોપીએ ફોન બંધ કરીને ગાયબ થઇ ગયો તથા બહાના બનાવી સમયે પસાર કરતો રહ્યો હતો. પોલીસે ગત ગુરુવાર પંધેસરામાં ગુનાની નોંધ કરી આગળની કાર્યવાહી ઈકો સેલ દ્વારા હાથ ધરાઈ.
181
comment0
Report
NJNaynee Jain
Dec 10, 2025 03:48:52
Noida, Uttar Pradesh:सानिया बनी सती,निखिल के साथ लिए सात फेरे - खंडवा के महादेवगढ़ में इस्लामिक युवती की सनातन धर्म में हुई घर वापसी... - मुस्लिम युवती सानिया बनी सती, हिंदू युवक निखिल के साथ लिए सात फेरे... - तीन महीने तक काशी-मथुरा में किया धर्म अध्ययन, रामायण पाठ के बाद लिया निर्णय... - खंडवा- खंडवा जिले के महादेवगढ़ में एक बार फिर से धर्म परिवर्तन का अनोखा मामला देखने को मिला, जब गुड़ी क्षेत्र की रहने वाली मुस्लिम युवती सानिया ने सनातन धर्म अपनाकर हिंदू युवक निखिल के साथ सात फेरे लिए। सनातन धर्म धारण मर लिया युवती का नाम ‘सती’ रखा गया। इस पूरे आयोजन के दौरान महादेवगढ़ संचालक अशोक पालीवाल, पंडितों और स्थानीय लोगों की मौजूदगी रही। युवती की यह धर्म-वापसी और तत्पश्चात विवाह पूरे खंडवा जिले में चर्चा का विषय बनी हुई है। - जहां एक ओर एक वर्ग से व्यक्तिगत स्वतंत्रता और आत्मिक निर्णय बता रहा है, वहीं दूसरी ओर इसे प्रेम में डूबा पागलपन करार दे रहे हैं। बचपन से इस्लाम में पली-बढ़ी, पर सनातन की तरफ झुका मन - सानिया बचपन से इस्लाम धर्म का पालन कर रही थी, लेकिन पिछले कुछ समय से वह सनातन संस्कृति, आस्था और आध्यात्मिकता की ओर आकर्षण महसूस कर रही थी। सनातन धर्म को समझने के लिए उसने एक अनोखी यात्रा और अध्ययन का रास्ता अपनाया। सानिया पिछले तीन महीने से बनारस में बाबा काशी विश्वनाथ की नगरी में रही, जहां उसने धार्मिक ग्रंथों और कर्मकांडों का अध्ययन किया। इसके बाद वह मथुरा-वृंदावन भी गई, जहाँ उसने रामायण पाठ के साथ-साथ कृष्ण-राधा के दिव्य प्रेम और उनके आदर्शों को गहराई से समझा। युवती का कहना है कि वह प्रेम को केवल आकर्षण नहीं, बल्कि त्याग, आस्था और उच्चतम मूल्यों में देखना चाहती थी। इसी कारण उसने यह जानने की कोशिश की कि राधा-कृष्ण का प्रेम क्यों अमर माना जाता है, और सनातन धर्म में प्रेम का वास्तविक स्वरूप क्या है। प्रेम की परीक्षा और आत्मिक समझ के बाद लिया निर्णय सानिया लंबे समय से खंडवा निवासी निखिल नामक युवक के सम्पर्क में थी, और दोनों एक-दूसरे से प्रेम करते थे। लेकिन सानिया ने प्रेम को धर्म और जीवन मूल्यों की कसौटी पर परखना चाहा। उसके अनुसार उसने यह जानने की कोशिश की कि प्रेम केवल शारीरिक आकर्षण है, या दो आत्माओं का मिलन? धार्मिक अध्ययन पूरा करने और आत्मिक शांति पाने के बाद सानिया ने महादेवगढ़ पहुँचकर संचालक अशोक पालीवाल को अपनी पूरी कहानी सुनाई और सनातन धर्म अपनाने का निर्णय दोहराया। पालीवाल ने तत्काल पंडित बुलाकर विधिवत कर्मकांड कराया। यजमान विधि, पवित्र मंत्रोच्चार और हवन के साथ सानिया का ‘घर वापसी’ संस्कार पूरा किया गया, और उसका नया नाम ‘सती’ रखा गया। घर वापसी के बाद निखिल से किया विवाह - धर्म परिवर्तन की प्रक्रिया पूरी होते ही युवती ने अपने प्रेम संबंध के बारे में चर्चा की और निखिल से शादी का संकल्प दोहराया। इसके बाद महादेवगढ़ मंदिर परिसर में पंडितों की उपस्थिति में विवाह की तैयारी की गई। भगवान शिव को साक्षी मानकर दोनों ने अग्नि के सात फेरे लिए और एक-दूसरे को वरमाला पहनाई। विवाह संस्कार पूरी तरह परंपरागत वैदिक विधान से सम्पन्न हुआ। मंदिर प्रबंधन की ओर से नवदंपति को रामायण भेंट की गई ताकि वे दांपत्य जीवन में आने वाली चुनौतियों से सीख लेते हुए आगे बढ़ सकें। निखिल के परिजन भी विवाह में मौजूद रहे और उन्होंने बेटी सती को खुशी-खुशी स्वीकार कर आशीर्वाद दिया
144
comment0
Report
AJAvinash Jagnawat
Dec 10, 2025 03:16:41
207
comment0
Report
Advertisement
Back to top