Back
रणपुर के जालीला गांव में नाबालिग की हत्या, समाज में भारी दहशत
RMRaghuvir Makwana
Nov 13, 2025 11:04:41
Botad, Gujarat
બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.કોઈ અજાણ્યા ઈસમોએ યુવકે ફોન કરી બોલાવી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારજન અને સમાજના આગેવાનો મોટા સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને જ્યાં સુધી હત્યારાને ઝડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસમાં દોડધામ મચી છે.
વિઓ 1:
રાણપુરના જાળિલા ગામે રહેલા સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકી નામના યુવકને ગયા રાત્રીના કોઈ અજાણ્યા ઈસમોએ ફોન કરી બહાર બોલાવી Ljubljana હજો હતો.લાંબા સમય સુધી ઘરે પરત ન ફરેતા પરિવારોએ તેને ફોન કરતા અને ફોન સ્ક્રીન ઓફ થતા પરિવાર نے તેની શોધખોળ હાથ ધરી હતી.વિવિધ સીસીટીવી ચેક કરતા તે જતો જોવા મળ્યો પરંતુ તેના કોઈ સગડ ન મળતા મોડી રાત્રીના ગામના પાણીના ટાંકાના નજીક તેની બાઈક મળતા અને ત્યાં તપાસ કરતા હર્ષદની હત્યા કરેલી લાશ મળી આવતા_TACકેદે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઇજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
બાઈટ:વિશાલ પરમાર,સંબંધી,જાળીલા
બાઈટ:મહેશ સોલંકી,સંબંધી,જાળીલા.
વિઓ 2:
આ ઘટના પોલીસેીઓના દ્રારા საზოგადოების દૃષ્ટિએ દોડવામાં આવી હતી અને હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ભારોભાર પ્રતિક્કરે આ ઘટનામાં હત્યાની આશંકા હોય પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. તથા ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવ્યું હતું.
બાઈટ:કીર્તિભાઈ ચાવડા-પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ
બાઈટ-જગદીશભાઈ ચાવડા-આગેવાન,
વિઓ 3:
આ ઘટનામાં ડીવાયએસપી સહિતના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન જોવા મળતા સગીર યુવકની હત્યા થઈ હોવાનો આંકડો પોલીસએ સમજ્યો હતો. હવે ફોનમાં રાત્રીના કોને અને કયો નંબરે ફોન આવ્યો હતો તે દિશામાં પૂછપરછ હાથધરી આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે. ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. અનેક શકમંદ ઇસમોને પોલીસે પૂછપરછ હાથ ધરી.
બાઈટ:મહર્ષિ રાવલ,ડીવાયએસપી, બોટાદ.
ટીકર:
રાણપુરના જાળિલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવી.
મૃતક ને કોઈ ઈસમોએ ફોન કરી બહાર બોલાવી તેની હત્યા કરી નાંખી હોવાની આશંકા.
શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન મળી આવ્યા.
આરોપી ના ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિજનોનો ઇનકાર.
પોલીસે શકમંદ ઇસમોને ઉઠાવી વધુ તપાસ હાથ ધરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 07, 2025 05:18:02125
Report
SVSANDEEP VASAVA
FollowDec 06, 2025 18:30:33269
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 17:30:13228
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:29159
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:1097
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:16:46148
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 14:32:39171
Report
TDTEJAS DAVE
FollowDec 06, 2025 14:32:20157
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 06, 2025 14:02:29145
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 12:55:57100
Report
BPBurhan pathan
FollowDec 06, 2025 12:01:32112
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 11:45:3989
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 11:16:58117
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 10:53:3485
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 10:31:40181
Report