Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद के सरदार पटेल रिंग रोड की खराब हालत पर मुख्यमंत्री ने बैठक बुलाई
AKArpan Kaydawala
Nov 18, 2025 05:30:38
Ahmedabad, Gujarat
નૉંધઃ આ મેટરમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ-આધિકારીઓએ યોજેલી બેઠકના ફોટો-વિડીયો પણ લેવા. અમદાવાદ રાજ્યના નગર, મહાનગર કે પછી રાજ્ય રાજમાર્ગની સ્થીતીને લઇને લાંબા સમયથી નાગરીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એમા પણ ચોમાસા સમયે તમામ રસ્તાઓની જે ખરાબ હાલત થઇ હતી તેને લઈ રાજ્ય સરકારની ઘણી ટીકા થઇ હતી. ચોમાસુ પૂર્ણ થયુ, દિવાળી પણ ગયી. છતા હજી સુધી અનેક ઠેકાણે રોડની સ્થિતિ એજ છે જે પહેલા હતી. અને તેને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ ખૂબ મહત્વની બેઠક યોજી હતી અને રાજ્યની 15 મહાનગરપાલિકા કમિશ્નર, આરજે ધ નાં-રિજનલ મ્યુનિસિપલ કમિશનર અને શહેરી વિકાસ વિભાગના હighe અધિકારીઓને આ વિષયે નવેમ્બરના અંત સુધીમાં વિસ્તૃત રિપોર્ટ આપવા આદેશ કર્યા છે.ROADની એવી તો શુ સ્થિતિ છે કે ખુદ મુખ્યમંત્રીએ પોતાની સાથે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરવી પડી... તો આવો જોઇએ અન્ય ક્યાય નહી પણ ફક્ત અમદાવાદની ફરતે આવેલા સરદાર પટેલ રિંગરોડના વિવિધ સ્થળના દ્રશ્યો... લોકેશન-1. શાંતિપુરા સર્કલ સરખેજ થી સાણંદ તરફ જવાનો મુખ્ય માર્ગ and બીજી તરફ બોપલ-શેલા તરફથી સનાથલ થઇ આગળ તરફ જવાનો પણ મુખ્ય માર્ગ.... સરદાર પટેલ રીંગરોડની જવાબદારી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે ઔડાની છે... પરંતુ જોયો આ શાંતિપુરા સર્કલના દ્રશ્યો..... લાંબા સમયથી ડ્રેનેજની કામગીરીના કારણે ફ્લાયઓવરની નીચેનો અડધો માર્ગ બંધ છે અને તેમાં પણ ચાલતું આ ખોદકામ... ખોદકામ તો જરૂરીયાતના ભાગરૂપે છે પરંતુ ગંભીર સમસ્યા છે આ અત્યંત મોટા ખાડાની... અહીંયાથી પસારતા નાના મોટા તમામ વાહનચાલકોને યુદ્ધ જેવી 현실માંથી પસાર થવું પડે છે... લોકેશન-2. શાંતિપુરાથી સનાથલ સર્કલ તરફ શાંતિપુરા સર્કલથી થોડા અંતરે જતા ડ્રોડની વધુ ગંભીર સ્થિતિ જોવા મળે છે... 24 કલાક અતિ ભારે વાહનોની ધમધમતો આ સરદાર પટેલ રીંગરોડ ઈચ્છી રહ્યો છે પરંતુ રોડની સ્થિતિ જોઈને લાગે છે કે અધિકારીઓની નજર આ ખાડાઓ પર નથી… આazers રોડ ઉપરના એસી કેબિનમાંથી વહીવટ થતાં અધિકારીઓ આ રસ્તા વિદ્યાર્થી કેમ પસાર થાય છે તે પ્રશ્ન છે.... એક વાહનચાલકે પોતાની પ્રતિક્રીયા દેખાડી... લોકેશન-3 આ તેવી જ સ્થિતિ વટવા તરફના એસપી રીંગરોડની પણ છે... અહીંયા તો રેલ્વે ટ્રેક ઉપરના ફ્લાયઓવરની હાલત ખરાબ so bad કે(mode) તંત્રને એક રસ્તો બંધ કરી તેને રીપેર કરવાની ફરજ પડી છે.. બીજી તરફનો રોડ ચાલુ છે ત્યા પણ હાલત ખરાબ અને ઉપરથી બંને તરફના વાહનવ્યવહારની અવરજવર.... નોંધનીય છેકે આ તો મર્યાદીત વિસ્તારના દ્રશ્યો છે.... ઔડા હસ્તક આવતા સમગ્ર રીંગરોડ પર ભલે ફ્લાયઓવર બની રહ્યા હોય, પણ હૈયા માર્ગની મરામત કરવી ઔડાની જ જવાબદારી છે.. વોક થ્રુ અર્પણ
132
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PAParakh Agarawal
Nov 18, 2025 06:29:45
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજીમાં હવે એસટી બસ સ્ટેશનનું સરનામુ બદલાયું છે, અંબાજીમાં રીડેવલોપિંગ ને લઈને હાલ બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવેલો છે જેને કારણે આજે જિલ્લા વિભાગીય એસટી નિયમક કિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરી આ નવા હંગામી બસ સ્ટેશનમાં શાસ્ત્રો વિદ્યા પ્રમાણે હોમ હવન કરીને રીબીન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી ને હવે સ્થાનિક લોકો અને યાત્રિકોએ એસટી બસની સેવા લેવા ખેડબ્રહ્મા રોડ ઉપર પોલીસ સ્ટેશનની પાસે જૂની કોલેજ ખાતે જવું પડતું હતું, એટલું જ નહીં અંબાજી થી પાલનપુર જવા આરતી બાદ આ Vaguenessની વચ્ચે સાંજની આરતી બાદ પાલનપુર જનારા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી તેનો નિરાકરણ લાવી આ સાથે રાત્રીના સાડા આઠ કલાકથી પાલનપુર માટે અંબાજી એસટી બસ ડેપોથી બસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે જેથી મંદિરની આરતી ના સમય બાદ પણ પાલનપુર જનારા યાત્રિકો તેનો લાભ લઈ શકશે.
69
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 18, 2025 06:00:15
Karantha, Gujarat:स्टैच्यू ऑफ यूनिटी ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. દિવાળી વેકેશન બાદ એક મહિના સુધી ચાલેલા ભારત પ્રવાસીઓની કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો સ્ટેચ્યુ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રવાસસ્થળ ધીરે ધીરે બનતું જાય છે. વિશ્વની સૌથી ઊંચੀ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત છે જ્યાં દિવાળીનો સમય દરમિયાન પ્રકાશ પર્વ ઉજવાય ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિસ્થિતિમાં પહેલી વખત રાષ્ટ્રીય એકતા પરેડ થઈ અને ત્યારબાદ 15 દિવસ સુધી પ્રકાશ પર્વ અને ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના ટૂંકા ગાળા ۾ પાંચ લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવતા હતા અને અત્યારે રોજના 10 થી 15 հազար પ્રવાસો સતત આવે છે અને રજાના દિવસોમાં તો એ સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન અંગે SSNL MD અને souના ચેરમેન એવા મુકેશ પુરીએ મીડિયાના સામે વાત કરી કે દિવાળી રજા અને પર્વોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીઓ જે 2018 થી અત્યાર સુધીમાં 2.75 કરોડ જેટલા નોંધાયા અને આ સરકારના પર્વ ને લઈને ગુજરાત નહીં પરંતુ દેશ બહારના પણ પ્રવાસીઓ આવ્યો ત્યારે હવે આ sou દેશ અને દુનિયામાં એક મોટું પ્રવાસન ધામ તરીકે નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ બની રહ્યાં છે.
88
comment0
Report
CPCHETAN PATEL
Nov 18, 2025 04:03:07
Surat, Gujarat:સુરત 브ેક ભાવનગર জেলার ઉમરાળા તાલુકાની ઘટના પાટીદાર સમાજના ખેડુત પતિ -પત્નીને મારવામાં આવ્યા ૮૦ વર્ષના વયો વૃદ્ધ માતાનો અભદ્ર ગાળો ભાંડીને કહ્યું તારા છોકરાને મારી નાંખીશ ભલે વિશ-પચીસ વર્ષ જેલમાં રહેવુ પડે તારી જગ્યા હું જ વાપરીશ દસ્તાવેજ તારી રાખજે તેમ કહીને દિવાલ તોડીને અંદર ઘુસી કબজা કર્યો આજની સુરત મિટિંગમાં ગામડાઓમાં રહેલવા પાટીદારવયોવૃદ્ધ વડીલો માટે કોન્યુનિટી કીચન શરૂ કરવામાં આવે દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વ ખર્ચે કેમેરાઓ મુકવામાં આવે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી અને સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત કરવામાં આવે ગામડાઓમાં દરેક समाज એક થઇને રહે અને સમરસતા જળવાઇ પરંતુ જો કોઇ લુખ્ખાઓ સળી કરે તો આખું એકજુટ થઇ ફરીયાદ કરવા આગળ આવે પોલીસ તંત્ર અને સરકાર સપોર્ટ કરે છે તેમ છતાં હજુ ગામડાઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે તે માટે આપણે ભેગું થવું પડે છે ગામડાંઓને જીવંત કરવાનો સુરતમાં પાટિदारો દ્વારા મીટિંગ યોજવામાં આવી
103
comment0
Report
STSharad Tak
Nov 18, 2025 03:50:54
Sirohi, Rajasthan:राजस्थान के पर्वतीय पर्यटन स्थल माउंट आबू में आज सुबह कड़ाके की सर्दी का सबसे तीखा असर देखने को मिला। न्यूनतम तापमान गिरकर माइनस 3 डिग्री सेल्सियस पर पहुँच गया। जमाव बिंदु से नीचे तापमान दर्ज होने के बाद घास के मैदानों पर ओस की बूंदें जमकर बर्फ की सफेद चादर बन गईं। सुबह की धूजणी और हाथों में कंपकपी ने आमजन और सैलानियों को सर्दी का सख्त एहसास कराया। सुबह-सुबह सैर-सपाटे को निकले सैलानी भी कड़ाके की ठंड से बचने के लिए चाय की थड़ियों पर जल रहे अलाव के पास सिमटते नजर आए। सैलानियों ने बताया कि उन्हें ऐसा महसूस हो रहा है जैसे वे किसी ओपन फ्रिज या ओपन डीप फ्रीजर में आ गए हों। सूरत से आए पर्यटकों ने बताया कि माउंट आबू का मौसम उन्हें अब तक का सबसे ठंडा अनुभव दे रहा है। बाइट – पर्यटक, सूरत
203
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 18, 2025 03:18:46
105
comment0
Report
MDMahendra Dubey
Nov 18, 2025 02:35:19
Damoh, Madhya Pradesh:पिछड़े इलाकों की मिली सड़क की सौगात, मंत्री ने किया भूमिपूजन.. एंकर/ साल के करीब पांच महीने सड़क सुविधा से वंचित रहने वाले गांवों को यदि सड़क की सौगात मिल जाए तो लोगों की खुशी का ठिकाना नहीं रहता और ऐसी ही खुशी दमोह जिले के जबेरा ब्लाक के सुनवाहा इलाके के ग्रामीणों को मिली है जब आजादी के बाद पहली बार ग्रामीण पक्की सड़क को देख पाएंगे और उस पर चल पाएंगे। प्रदेश के संस्कृति एवं पर्यटन मंत्री धर्मेंद्र लोधी के विधानसभा क्षेत्र जबेरा के सुनवाहा में मंत्री लोधी ने 314 लाख की लागत से बनने वाली सड़क का भूमिपूजन कर ये सौगात ग्रामीणों को दी है। इस इलाके में बरसात के दौरान दलदल वाली सड़क पर लोगों का चलना दूभर होता था और ये समय लोगों को किसी आपदा से कम नहीं होते थे, लंबे समय से उठती आ रही सड़क की मांग के बाद अब सरकार की तरफ से ये पहल की गई जिसका भूमिपूजन मंत्री ने किया है। इस मौके पर मंत्री लोधी ने कहा कि सड़क निर्माण से सैकड़ों परिवारों को सहूलियत होगी और अब लोगों को परेशानी नहीं झेलनी पड़ेगी, उन्होंने कहा कि ऐसे और भी इलाके है जहां प्लान तैयार किया गया है और इन क्षेत्रों में भी जल्दी सड़क का निर्माण होगा। बाइट/ धर्मेद्र सिंह ( संस्कृति एवं पर्यटन मंत्री एमपी)
91
comment0
Report
VAVINEET AGARWAL
Nov 18, 2025 02:34:59
Amroha, Uttar Pradesh:ढक्का गांव में दूल्हे की शादी पर हाई-वोल्टेज ड्रामा, पुरानी प्रेमिका ने बारात में मचाया हंगामा अमरोहा जनपद के सैदनंगली थाना क्षेत्र के कस्बा ढक्का में उस समय फिल्मी ड्रामा देखने को मिला, जब कलुआ की बेटी अरसला की बारात अफसार पुत्र असरार निवासी मूदाफरा, थाना बाबूगढ़, जनपद हापुड़ से पहुंची ही थी। इसी दौरान दूल्हे की कथित पहली प्रेमिका अनम निवासी लोनी, थाना गाजियाबाद अचानक बारात में पहुंच गई और हंगामा शुरू कर दिया। बताया गया कि अनम का अफसार से करीब छह साल से प्रेम संबंध चल रहा था। मौके पर ही उसने 112 पर कॉल कर पुलिस को बुला लिया। सूचना मिलते ही पुलिस पहुंची और दूल्हा व प्रेमिका दोनों को थाने ले गई। थाने में कई घंटे पंचायत चलती रही । जिसके बाद ढक्का गांव के निवासी लड़की के परिवार ने रिश्ता तोड़ दिया ।।
185
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 18, 2025 02:32:43
Sadhara, Gujarat:કચ્છમાં મતદાર સુધારણા યાદીમાં રોકાયેલા બ્લો(Note: BLOs)એ પોતાની સમસ્યાઓ અંગે ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ભુજ સાથે ગાંધીધામ અંજાર સહિતના આશરે 250 શિક્ષકોએ નિવારણ લાવવા માંગ કરી. આ આવેદનમાં સરકારની અન્ય કેડરે BLOsની કામગીરી કરવાની હોય તે માત્ર શિક્ષકોના શિરે આવતા ફરીફરથીન્ટવાદના ફરિયાદ પર લખવામાં આવ્યો છે. કચ્છમાં બુથ લેવલ ઓફિસરની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને લઈને શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે, ખાસ કરીને મહિલાઓના માટે અડચણો વધી રહ્યાં છે. BLOsએ જણાવ્યું કે સાંજે 6 વાગ્યા પછી મહિલા કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાનું દબાણ નહીં કરવું, અને ટાર્ગેટ પૂરા કરવા માટે શિક્ષકો પર માનસિક દબાણ કરવાની આંકડાઓ બતાવવામાં આવ્યા. આમાં મોટાભાગે 90%થી વધારે શિક્ષકો જોડાયેલા હોવાથી શિક્ષણ કાર્ય પર અસર થાય છે. સિદ્ધાંતમાં તેમના મુખ્ય કાર્ય શિક્ષણ અને રાષ્ટ્રીયઘડતર માટે નાગરિક તૈયાર કરવાનું છે, પણ મામલતદાર કચેરીની કાગળિયાગરીની કામગીરીમાં રોકી રાખવામાં આવે છે જે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર કરે છે. BLOsએ આ પ્રકારની કામગીરીમાં તંત્ર પોતાની ભૂલને આવરી લેને BLOs પર આક્ષેપો કરવાની બદલે યોગ્ય રીતે યોગ્ય દિશામાં પગલાં ભરવાની માંગણી કરી. 2002ની હાર્ડ કોપી ન આપવાના આક્ષેપ, સરકારી સેક્ટર ઓફિસર અને BLOs વચ્ચે રાત્રે 10 વાગ્યે ઓનલાઈન મીટિંગો મુક્ત કરાવવામાં આવે છે જે માનસિક તણાવનું કારણ બની રહ્યું છે. આવેદનમાં કેટલાક ભલામણો રજૂ કરાઈ છે જેમાં બીજા કેડરના કર્મચારીઓને પણ કામગીરીના પૂરા ભાગ સાથે સામેલ કરવું, અવ્યવસ્થitoria-ફોર્મ્સની સમસ્યાનું નિવારણ કરવું, BLOs પાસેથી કામગીરી બાબતોનો રિપોર્ટ માત્ર ચેનલ મારફતે લેવો, અને દરેક બૂથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકાઓની વ્યવસ્થા કરવી જેવા મુદ્દા આવેલ છે. મહિલાઓને ફોન નંબર સંબંધિત સમસ્યાઓનો પણ ઉલ્લેખ થયેલો છે.
198
comment0
Report
NDNavneet Dalwadi
Nov 17, 2025 18:30:35
Bhavnagar, Gujarat:ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં ફરિયાદી ACF પતિ જ નીકળ્યો ત્રણેનો હત્યારો. ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો, પરંતુ પોલીસએ કહેવાય છે કે પતિ દ્વારા ત્રણે વ્યક્તિઓના ગુમ થયાએની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી, કોઈ દિશામાં પગેરું ન મળતા પોલીસે ફરિયાદીના ઉલટ તપાસ શરૂ કરી હતી, જે બાદ સમગ્ર મામલો સામે આવતા પોલીસના રુવાડા પણ ઊભા થઈ ગયા હતા, જેમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવનાર પતિ જ ત્રણેના હત્યારા હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિઓ ૧: મોટા સુરક ગામના નૈનાબેન અને સેંદરડા ગામના શૈલેષ ના લગ્ન થયા હતા, લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રી પૃથા અને પુત્ર ભવ્યની પ્રાપ્તિ થઈ હતી, નૈનાબેનના પતિ શૈલેષ ખાંભલા હાલ વનવિભાગના વિસ્તરણ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા હતા, અગાઉ તેઓએ દાહોદ જિલ્લામાં અને ત્યાર બાદ જૂનાગઢના મેંદરડા અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી હતી, જ્યારે એક વર્ષ પહેલા શૈલેષ ખાંભલાની ACF ના પ્રમોશન સાથે બોટાદ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તરણ વિભાગમાં બદલી કરવામાં આવી હતી, વનવિભાગની નોકરી દરમ્યાન 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય સુરત ખાતે રહેતા હતા, પતિ પત્ની વચ્ચે સાથે રહેવા બાબતે અનેક વખત રકઝક થતી હતી, જેમાં પત્ની નૈનાબેન પતિ સાથે રહેવા માંગતી હતી, પરંતુ શૈલેષ ખાંભલા તેને સાથે રાખવા માંગતો ના હતો. ત્યારે દિવાળી બાદ પત્ની નૈનાબેન બંને બાળકો સાથે ભાવનગર આવ્યા હતા, જેઓ 5 તારીખે સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા અંગે પતિ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ મથકે લેખિત અરજી કરી હતી. વિઓ ૨: વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા દ્વારા 7 નવેમ્બરના રોજ ભરતનગર پوليس મથકે લેખિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરત જવાના કહીને ગુમ થયા છે, જેની કોઈ ભાળ નહોતી, જે અંગે પ્રથમ પોલીસે જાણવાજોગ અરજી દાખલ કરી તપાસ હાથ ધરી હતી, ત્યાર બાદ rbari સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાવનગર પોલીસ અધિક્ષકને મળી ત્રણેની શોધખોળ કરી શોધી આપવામાં રજૂઆત કરી હતી, જે બાદ પોલીસે અલગ અલગ ટીમे બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પરિવારને શોધવા જવાનું કહી તે સુરત જવા નીકળી ગયો હતો. પોલીસે પતિ શૈલેષ ખાંભલાએ જણાવ્યા પ્રમાણે તપાસ હાથ ધરી હતી, જેમાં તેના જણાવ્યા પ્રમાણે તપાસ કરવા છતાં કોઈ પગેરુ ન મળતા પોલીસને પતિ શૈલેષ પર શંકા ઉભી હતી, જે બાદ ખૂબસરત પોલીસની મદદ લઇ શૈલેષ ખાંભલાની શંકાના આધારે અટકાયત કરી હતી, જ્યારે ભાવનગર પોલીસે વનવિભાગના કર્મચારીઓ પાસેથી મળેલી માહિતીને લઈને શંકાના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરતા 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય ના મૃતદেহ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પિષ્ટે ત્રણેના મૃતદેહને બહાર કઢાવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિઓ ૩: વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલા એ પત્ની અને બાળકો ગુમ થયા અંગે પોલીસ ને પણ અવળા માર્ગે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે પ્રથમ ત્રણે લોકો શહેરના જશોનાથ સર્કલ પાસે રિક્ષામાંથી ઉતર્યા હોવાની વાત વહેતી કરી હતી, પરંતુ પોલીસ તપાસમાં તેના દ્વારા જણાવવામાં આવેલિ તમામ વાતો ખોટી સાબિત થઈ હતી, જેના કારણે શૈલેષ ખાંભલા પોલીસને ગુમરાહ કરતો હોનો શંકા ઉછળી હતી, જેથી તેની સુરત ખાતેથી અટકાયત કરી.police તેને ભાવનગર લઈને આવી હતા, જ્યાં તેની સઘન પૂછપરછ કરતા તેણે પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા અને ઘરેલું ઝઘડાના કારણે જેસીબીની મદદથી ઘર નજીક ખાડો ખોલાવ્યો હતો, અને ત્યાર બાદ પત્ની, પુત્રી અને પુત્ર ની મોઢે ઓશીકું દબાવી ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં નાખી તેના પર ગાદલું ઢાંકી ખાડો માટીથી પુરી દીધો હોવાની કબુલાત કરી હતી, હાલ તો પોલીસ હત્યારા પતિ શૈલેષ ખાંભલા ની ધરપકડ કરી કોર્ટમાંથી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
212
comment0
Report
Advertisement
Back to top