Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
આ ડોક્ટર લાવ્યા છે ઓક્સિજનની નવી ટેકનોલોજી, જાણો ફાયદા!
DRDarshal Raval
Aug 03, 2025 05:02:17
Ahmedabad, Gujarat
ફીડ. લાઈવ કીટ 3 ઓગસ્ટમાં ફિડ છે. ડોક્ટરની હિન્દીમાં પણ બાઈટ છે.... એન્કર. તમને ખબર છે કે આપણે 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યા છે. આ અમારું નહિ પણ એક ડોક્ટરનું કહેવું છે. જે ડોક્ટરના મતે ઓછા ઓક્સિજન ના કારણે શરીર પર તેની અસર થાય છે. તેમજ ઓછા ઓક્સિજન ના કારણે રોગ માં પણ રિકવરી આવતા વાર લાગે છે. જે ન બને અને લોકો 100 ટકા ઓક્સિજન લઈ શકે અને જલ્દી સાજા થઈ શકે માટે અમદાવાદના એક ડોક્ટર એક ટેકનોલોજી લઇને આવ્યા છે. ત્યારે જોઈએ. શુ છે તે ટેકનોલોજી અને તેનાથી લોકો ને શું થશે ફાયદો. જુઓ આ અહેવાલ... વિઓ. અમદાવાદના ડોક્ટર લાવ્યા નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી લોકોને ઓક્સિજન પૂરું પાડવાનું કરશે કામ હાલ લોકો 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યા છે. ડોક્ટર ઓછો ઓક્સિજન શરીરને નુકશાન કારક અને રોગમાં રિકવરી પણ આવે છે મોડા રોગમાં જલ્દી રીકવરી લાવવા ઓક્સિજન છે જરૂરી આ અમે નહિ પણ માણેકબાગ વિસ્તારમાં લાઈફ સ્ટાઇલ વેલનેસ ક્લિનિક ચલાવતા ડૉ. સ્વપ્નિલ શાહનુ કહેવું છે. જેઓના મતે હાલ દરેક લોકો 21 ટકા ઓક્સિજન લઈ રહ્યા છે. જે શરીર માટે ઓછો ઓક્સિજન કહી શકાય. જે ઓક્સિજનની અછત પુરી થાય તેમજ ઓછા ઓક્સિજન ના કારણે રોગ માં થતી મોડી રિકવરી ઝડપી બને માટે તેઓ એક ઓક્સિજન પોડ લઈને આવ્યા છે. જેને HBOT એટલે કે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી કહેવાય છે. જે ઓક્સિજન પોડની મદદથી લોકો માં રહેલી ઓક્સિજનની અછત હવે દૂર થશે. જે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપીમાં પોડમાં એક વ્યકિતને સુવડાવવામાં આવે છે. અને બાદમાં તે પ્રેશરાઈઝ ચેમ્બરમાં ઓક્સિજન મોકલવામાં આવે છે. જે પ્રેશરથી જતા ઓક્સિજનના કારણે લોકોના લોહીના પ્રવાહમાં ઓક્સિજન કુદરતી પ્રક્રિયા ને વેગ આપે છે. જે શરીર માટે સારુ મનાય છે. અને આ પ્રકારની થેરાપી નામાંકિત બોલીવુડ અને હોલિવુડ સ્ટાર પણ લેતા હોવાનો ખુલાસો ડોક્ટરે કર્યો છે.... આ થેરાપી સેમા ફાયદારૂપ બની શકે છે.... આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ, રેડિએશન ઈન્જરી, કાર્બન મોનોઓક્સાઈડ પોઈઝનીંગ, ગંભીર એનિમિયા, ક્રશ ઈન્જરી, સ્ક્રીન ગ્રાફટ ફેઈલ્યોર જેવી સ્થિતિમાં લાભદાયી સાબિત થાય છે. તેમજ આજે આ થેરાપી માત્ર તબીબી ઇમરજન્સી માટે જ નહી પણ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવા, કોષીય પુનર્જીવન અને સામાન્ય તંદુરસ્તી સુધારવા માટે પણ કરાઈ રહ્યો છે... આ સાથે જ એમ્બોલીઝમ, ડિક્મપ્રેશન સિકનેસ, ગેસ ગેંગરિન, એચાનક સાંભળવાની ક્ષમતા ગુમાવવી અને ગંભીર બળતરા નો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આ થેરાપીનો ઉપયોગ મગજ ના સંબંધિત રોગો, સર્જરી બાદ સાજા થવાના કેસ અને એથલેટિક પરફોર્મન્સ રિકવરીમાં પણ થાય છે.... બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર વિઓ - ટેકનોલોજી યુએસની છે જોકે જે ચેમ્બર બનાવવામાં આવી છે. તે મેડ ઈન ઈન્ડિયા છે. દિલ્હીમાં આ ચેમ્બર બનાવવામાં આવી છે. અને આ પ્રકારની ચેમ્બર થેરાપી અમદાવાદ અને ગુજરાતમાં જુજ જ છે. જે ચેમ્બરમાં ડોક્ટરની સલાહ પ્રમાણે સેશન્સ લેવાના હોય છે. જેમાં એક સેસન્સ એક કલાકનો હોય છે. જે સેશન્સ માં લગભગ 20 કિલો એટલે કે બે સિલિન્ડર ઓક્સિજન ખાલી થાય છે. જે ઓક્સિજન પ્રેશરથી ચેમ્બર માં રહેલ વ્યકિત ને અપાય છે. જે એક સેશન્સ નો ખર્ચ 3500 થી 5000 નો કહેવાઈ રહ્યો છે...જે થેરાપી યુએસ FDA માન્ય થેરાપી હોવાનું ડોક્ટર કહી રહ્યા છે... જે HBOT સારવાર રહ્દય રોગથી લઈને શરીર ના તમામ રોગ માટે સારી માનવામાં આવી રહી છે... બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર વિઓ - એટલુ જ નહી પણ લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર એ ગુજરાતનું એક માત્ર એવુ સેન્ટર કહેવાઈ રહ્યું છે. જયા નોન ઈન્વેસિવ હાર્ટ થેરાપી જેમ કે EECP અને ESMR સારવાર અપાય છે. જેમાં EECP સારવારમાં એક કલાકના સેશનમાં વ્યકિતને પંપીગ મારફતે સારવાર અપાય છે. તો ESMR સારવારમાં કરંટ જેવી થેરાપી દ્વારા સારવાર અપાય છે. જે સારવાર EECP સારવાર કરતા અપગ્રેડ ગણાય છે. જે બને સારવાર કરવાથી હાર્ટના દર્દીને બાયપાસ કરવાની કે સ્ટેન્ડ મુકવાની જરૂર ન પડે તેવું ડોકટરનુ માનવુ છે. ડોક્ટર સ્વપ્નિલ શાહ નુ માનવુ છે. જે સારવાર લેવા દર્દી ઓ યુએસ, લંડન અને આફ્રિકાથી પણ આવતા હોવાનો ડોક્ટરે ખુલાસો કર્યો. તેમજ ડોકટરનુ એ પણ માનવુ છે કે હાર્ટના દર્દીમાં 80 ટકા દર્દી ને બાયપાસ કરવા કે સ્ટેન્ડ મુકવાની જરૂર નથી. તેઓ આ બંને સારવાર લઈને જે મુખ્ય ત્રણ નસ બ્લોક થાય છે તે તો નહીં પણ અન્ય હજારો નાની નાની નસો ખોલે છે અને તેમાં લોહી વહેતું થાય છે. જે સારવાર વ્યકિત ને એક વૈકલ્પિક વિકલ્પ પુરુ પાડી મદદરૂપ બને છે. જે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર નથી પડતી. જે સારવાર પણ અમદાવાદમાં જૂજ જ જોવા મળી છે. જેમાં લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર ખાતે આ સારવાર અપાઈ રહી છે. જે સારવાર પણ યુએસ FDA માન્ય થેરાપી હોવાનું ડોક્ટર કહી રહ્યા છે.... જે સારવાર થી હાર્ટ અને ઉંઘ ન આવવી, માઈગ્રેન સમસ્યા સહિત શરીરના વિવિધ અંગોને મદદરૂપ બને છે.... આવી જ સારવાર લઈ રહેલા એક દર્દી એ આ સારવાર અંગે પણ વાત કરી હતી... બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર બાઈટ - જોરાવરસિંહ ભાનુશાળી, દર્દી વિઓ - લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર ખાતે EECP તે બાદ તેનાથી અપડેટેડ ESMR સારવાર અપાઈ રહી છે. અને હવે તેનાથી પણ અપડેટેડ HBOT સારવાર આવી ચૂકી છે. જે તમામ સારવારથી હાર્ટના દર્દીને મોટો ફાયદો થશે તેવું મનાય રહ્યું છે. તેમજ વિદેશમાં આ સારવાર અને મશીનરી મોંઘી હોવાથી લોકો ભારતમાં આવીને સારવાર લઈ રહ્યાં હોવાનું પણ મનાઈ રહ્યું છે. પણ જ્યારે ડોક્ટર વ્યક્તિ 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યો છે. તે બાબત જણાવી છે. તેના પરથી લોકોએ પણ વિચારવાની જરૂર છે તે ઓક્સિજન આપતા વૃક્ષો અને હરિયાળી ની કેટલી જરૂર છે. જે હરિયાળી વધુમાં વધુ લોકોને ઓક્સિજન પૂરો પાડી શકે. તો આ પ્રકારની વિદેશથી સસ્તી પણ તેમ છતાં મોંઘી સારવાર ન લઈ લોકોને નેચરલ ઓક્સિજન મળી રહે અને હાર્ટ સહિત વિવિધ બીમારીથી પણ લોકો દુર રહી શકે...તેમજ લોકોએ પોતાની લાઈફ સ્ટાઈલ પર પણ ધ્યાન આપવાની જરૂર આ બીમારીઓ પરથી લાગી રહી છે... જેથી સ્વસ્થ અને નિરોગી જીવન લોકો જીવી શકે.... દર્શલ રાવલ, Z 24 કલાક અમદાવાદ....
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 16:01:25
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_SRT_KAVAD_YATRA એંકર:સુરત: સામાન્ય રીતે પુરુષો દ્વારા થતી કાવડ યાત્રાના પ્રચલિત રિવાજથી અલગ, સુરત શહેરમાં એક અનોખી કાવડ યાત્રાનું આયોજન થયું હતું જેમાં 5,000 થી પણ વધુ મહિલાઓ જોડાઈ હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીઓ:1 ''હર હર મહાદેવ''ના જયઘોષ સાથે શરૂ થયેલી આ કાવડ યાત્રાએ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.આ કાવડ યાત્રાનું મુખ્ય આકર્ષણ એ હતું કે હજારો મહિલાઓએ એક સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી, જેણે આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો. મહિલાઓ દ્વારા આયોજિત આ કાવડ યાત્રાએ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે અને ધાર્મિક ઉત્સવોમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. બાઈટ: કોમલ પટેલ (કાવળ યાત્રા આયોજક) પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
13
Report
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 16:01:07
Surat, Gujarat:
અપ્રુવલ: વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_HTYA_AROPI એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાપડ દલાલની ત્રણ હુમલાખોરોએ માત્ર 80 સેકન્ડમાં 60થી વધુ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી છે. વીઓ:1 પોલીસના જણાવ્યા અનુસાર, 43 વર્ષીય મૃતક આલોક ઝીદારામ અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના ત્રણ મિત્રોને આલોકની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભગવાન મંગલુ સ્વાઈન અને દિપકકુમાર સરજુપ્રસાદ સિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય બે ફરાર આરોપીઓ અબરાર લસ્સી અને મુખ્ય સૂત્રધાર અશફાકને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. બાઈટ: ભગીરથ ગઢવી (સુરત શહેર પોલીસ ડીસીપી) WKT: પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા) વીઓ:2 આ ઘટના બાદ આલોકની હત્યાના વિરોધમાં મારવાડી અને અન્ય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હત્યારાઓને ફાંસી આપવાની માંગણી કરી હતી. લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. WKT: પ્રશાંત ઢીવરે (આરોપીનો વરઘોડો બતાવતો) આ ગુનામાં હાલ લિંબાયત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે અશફાકની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે. પ્રશાંત ઢીવરે -સુરત PACKGE
13
Report
RTRAJENDRA THACKER
Aug 03, 2025 15:31:08
Sadhara, Gujarat:
કચ્છ : *શિક્ષણના મુદ્દે સંસ્થા કચ્છના વહારે આવી* * *શ્રી સર્વ સેવા સંઘ કચ્છમાં શિક્ષકોની નિમણુંક કરશે* *મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોની ભરતી કરશે* *"જ્ઞાન જ્યોતિ યોજના" તળે તાત્કાલિક ધોરણે ભરતી કરશે* *પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભરતી કરાશે* * *શ્રી સર્વ સેવા સંઘ કચ્છ સ્વખર્ચે કરશે ભરતી* *શિક્ષકને 9000 હજારનો માસિક વેતન ચૂકવાસે* *શિક્ષકોની મોટી ઘટના મુદ્દે કચ્છમાં ભારે નારાજગી વચ્ચે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે સંસ્થા મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી કરશે* * *શ્રી સર્વ સેવા સંઘ કચ્છ અને તેના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની સરાહનીય કામગીરી* બાઈટ : જીગર તારાચંદ છેડા પ્રમુખ, શ્રી સર્વ સેવા સંઘ કચ્છ.
14
Report
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 15:30:53
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_SRT_GARBA_BYTE એંકર:મોરબીમાં તાજેતરમાં પાટીદાર સમાજ દ્વારા એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠક બાદ સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ નિવેદન આપ્યું હતું. વીઓ:1 નવરાત્રિના થોડા મહિનાઓ પહેલા શરૂ થતા ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા કરાવવામાં આવે છે. જેનાથી અશ્લીલતા (વલ્ગારિટી) ને પ્રોત્સાહન મળે છે. તેમણે આ બાબતને સમાજ માટે એક મોટું દૂષણ ગણાવ્યું અને કહ્યું કે આવી પ્રવૃત્તિઓને કારણે ઘણી દીકરીઓ ખોટા રસ્તે દોરાઈ જાય છે.આવી ગેરરીતિઓને અટકાવવા માટે પાટીદાર સમાજે આ જન ક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું. સમાજનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવી અત્યંત જરૂરી છે. મોરબીમાં યોજાયેલી આ બેઠકની અસર માત્ર એક શહેરમાં નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ પગલા દ્વારા સમાજ દીકરીઓની સલામતી અને સંસ્કારનું જતન કરવા માંગે છે. 1-2-1: પ્રશાંત ઢીવરે, અલ્પેશ કથારીયા (પાટીદાર નેતા) પ્રશાંત ઢીવરે -સુરત
14
Report
NDNavneet Dalwadi
Aug 03, 2025 15:30:33
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૦૩/૦૮/૨૦૨૫. સ્ટોરી : પેકેજ. એપ્રુવલ : ડેસ્ક. સ્લગ: ભાવનગર ખાતે કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ. એન્કર : ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિયમંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. વિઓ ૧: દેશના કેન્દ્રીયમંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ આજે ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં આજે અનેક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોર બાદ શહેરના ઇસ્કોન ક્લબ ખાતે કેન્દ્રીયમંત્રી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત કેન્દ્રિયમંત્રીએ દેશ કેવી રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. અને વર્ષ 2047 સુધીમાં વિકસીત દેશના સ્વપ્નને સાકાર કરવા અગ્રેસર થઈ રહ્યો છે. તે અંગે લોકોને જાણકારી આપી હતી. જ્યારે આ તકે અહીંના ઉદ્યોગપતિઓ, વેપારીઓ દ્વારા પ્રશ્નોતરીકાળ દરમ્યાન અનેક પ્રકારની રજુઆત કરવામાં આવી. જેમાં ખાસ રેલવેની વધુ સુવિધા અમદાવાદ, મુંબઇ જવાના રૂટમાં બદલાવ, મુંબઈની વધુ એક કાયમી ટ્રેઈન, ભાવનગર સુરત ટ્રેઈન તેમજ ખાસ આઇટી સેકટર ને લઈને અહીં 70 જેટલી કંપનીઓ કાર્યરત છે. ત્યારે વર્ષે 2000 જેટલા વિદ્યાર્થીઓ આઇટી માંથી પાસ થઈને નીકળે છે. જેમાં હાલ ધોલેરા નો વિકાસ થઈ રહ્યો છે અને સેમી કંડકટર હબ તરીકે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તેમને અહીજ જોબ મળી રહે, તેમજ અન્યત્ર ગયેલા લોકો પણ પોતાના વતનમાં રહી જોબ કરી શકે માટે અહીં આઇટી પાર્ક બને તેવી માંગ કરી હતી. જે બાબતે મંત્રીએ સ્ટેજ પરથી જ તાકીદે દિલ્લી વિભાગને ફોન કરી અમલવારી થાય તે દિશામાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને આ બાબતનો વર્ક ઓર્ડર પણ માત્ર 24 કલાક માં મળી જવાની પણ ખાતરી આપી હતી. સ્પીચ: અશ્વિનીકુમાર વૈષ્ણવ, કેન્દ્રીયમંત્રી, ભારત. બાઈટ: તેજસ જાની, પ્રમુખ, ઇલે. એન્ડ સોફ્ટવેર ઇન્ડ. બાઈટ: નિયતિબેન પંડ્યા, વાઇસ પ્રેસિડેન્ટ, ઇલે. એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ. ટિકર: ભાવનગરમાં કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યો છે તે અંગે આપી જાણકારી. ધોલેરા ભાવનગરની રેલવે કનેક્ટિવિટી અંગે પણ મંત્રીએ તૈયારી દર્શાવી. ભાવનગરમાં આઇટી પાર્ક અંગે ત્વરિત કામગીરી હાથ ધરવા આપી સુચના. ભાવનગરને વધુ ટ્રેઈન સુવિધા અંગે પણ મંત્રીને કરી રજુઆત.
14
Report
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 15:16:54
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ STORY FEED_LIVE_U FOLDER_SRT_YUVAK_MOT એંકર:સુરતમાં મોબાઈલ ફોનના કારણે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં એક યુવક મોબાઈલ પર વાત કરતા કરતા ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. વીઓ:1 સચિનના તલંગપૂર વિસ્તારની શિવાંજલિ સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય સુખરામ નિષાદ પોતાના મકાનના ધાબા પર ઊભા રહીને મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. વાતચીતમાં એટલા મગ્ન હતા કે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ ચોથા માળેથી નીચે પટકાયા. આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા સુખરામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાઈટ:સીબાબુ નિષાદ (સંબધી ભાઈ) બાઈટ: સુનિલ નિષાદ (સંબધી ભાઈ) વીઓ:2 મૃતક સુખરામ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને સચિનમાં જરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ, સિવિલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
14
Report
RSRavi sharma
Aug 03, 2025 13:04:26
Jammu, :
Breaking राजौरी बुदल सड़क पर भारी बारिश के बाद हुआ भूस्खलन, सड़क पर फंसे कई वाहन , लोगों ने प्रशासन से कई अपील जल्द से जल्द सड़क को खुलवाया जाए ताकि वह अपने गंतव्य तक पहुच सकें !!
14
Report
APAshwini Pandey
Aug 03, 2025 13:04:17
Mumbai, Maharashtra:
मुंबई में अब कबूतरों को दाना डालना मुश्किल हो गया है।बॉम्बे हाई कोर्ट के आदेश के बाद राज्य सरकार ने बृहन्मुंबई महानगरपालिका (BMC) को निर्देशित किया है कि शहर में कबूतरों को दाना डालने की हर गतिविधि पर रोक लगाई जाए। बॉम्बे हाई कोर्ट में दायर पेटिशन में बताया गया था की कबूतरों के मल और उनके पंखों में मौजूद बैक्टीरिया और फंगस हवा में फैलकर लोगों खासकर बुजुर्गों के लिए गंभीर स्वास्थ्य संकट पैदा करते हैं। बॉम्बे हाईकोर्ट ने हाल ही में एक ऐतिहासिक फैसला देते हुए स्पष्ट किया कि सार्वजनिक जगहों पर कबूतरों को दाना डालना जनस्वास्थ्य के लिए गंभीर खतरा है हाई कोर्ट ने बीएमसी और मुंबई पुलिस को आदेश दिया है कि जो कोई भी सार्वजनिक जगहों पर कबूतरों को बिना अनुमति दाना डालते हुए पाए जाए, उसके खिलाफ FIR दर्ज की जाए और दंडात्मक कार्रवाई हो इसके अलावा बीएमसी द्वारा ५०० रुपये की फाइन भी वसूली जाएगी . कोर्ट के आदेश के बाद मुंबई के माहिम इलाके में पहली बार अज्ञात व्यक्ति के खिलाफ कबूतरों को दाना डालने पर FIR दर्ज की गई है। बीएमसी अब शहर के 51 कबूतरखानों की निगरानी कर रही है। बिना मंजूरी कबूतरों को दाना डालने के मामले में जुर्माना से लेकर जेल तक की कार्रवाई हो सकती है। अदालत ने परंपरागत कबूतरखानों को हटाने पर रोक लगाई है, लेकिन वहां भी दाना डालने की इजाजत नहीं है। यह फैसला पक्षियों को दाना देने की धार्मिक और सामाजिक परंपरा की वजह से विवाद का कारण बन गया है, लेकिन जनस्वास्थ्य की सुरक्षा को प्राथमिकता दिया गया है। मुंबई के दादर, मरीन ड्राइव, अंधेरी, वर्ली, बोरीवली जैसे इलाकों में स्थित कबूतर खानें को बंद किया गया है . दादर इलाका में हमारे संवाददाता अश्विनी कुमार पांडेय ने जब कबूरतख़ाना बंद होने का जायजा लेने पहुंचे तो देखा कई हज़ार कबूतर एक एक दाने के लिए जद्दोजहद करा रहे थे , बड़ी संख्या में अलग अलग जगह से उड़कर आए कबूतर पूरे इलाके में सभी के घरों और खिड़कियों पर डेरा जमाया है , दुकानों के बाहर कबूतर दाना चुगने के लिए एक दूसरे पर गिर रहे है . आम लोगो ने हमे बताया की कबूतरों की संख्या इस इलाके में पिछले कुछ दिनों में काफ़ी बढ़ी है जिसके वजह से लोगो का जीवन मुश्किल हो गया है , लोग अपने मुंह पर मास्क या फिर मफ़लर बांध कर बैठे है . बीएमसी ने भी कमर कस ली है और कोर्ट का आदेश पालन करने के लिए सभी बंद किए गए क़बूरतख़ाने के पास बीएमसी कर्मी तैनात किए गए है ताकि कोई चारा ना डाल सके साथ ही पुलिस बंदोबस्त भी किया गया है . इनपुट- -दादर कबूतरख़ाने से वॉक थ्रू है जहाँ बड़ी संख्या में कबूतर मौजूद है और लोगो से बातचीत है - BMC अधिकारी जयदीप मोरे के साथ बातचीत - महिम पुलिस स्टेशन के अधिकारी पवार के साथ बातचीत - पोस्ट ऑफिस के बाहर कबूतरखाने के शॉट्स - गेटवे ऑफ इंडिया के पास के शॉट्स जहाँ पहले कबूतर होते थे लेकिन अब नहीं है बीएमसी ने यहाँ बाकायदा बोर्ड भी लगाया है
14
Report
AKAshok Kumar
Aug 03, 2025 13:02:15
Junagadh, Gujarat:
જુનાગઢ વિસાવદર વિસ્તારમાં સરકારી અનાજ નો જથ્થો બારોબાર સગેવગે થયા નો મામલો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા સરકારી અનાજ નો જથ્થો બારોબાર સગેવગે થયા ના કર્યા હતા આક્ષેપ આજરોજ આપ પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ દ્વારા સરકારી અનાજનો જથ્થો પકડ્યો હોવાનો કરવામાં આવ્યો હતો દાવો ત્યારબાદ તંત્ર આવ્યું હરકત મા પુરવઠા વિભાગ દ્વારા ત્રણ દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા મોટી પિંડાખાય માંગનાથ પીપળી તેમજ કાકચીયાળા ગામની ત્રણ દુકાનો ના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા તપાસ કરતા આ ત્રણ દુકાનોમાં ઓનલાઇન જથ્થો કરતા ઓછો જથ્થો માલુમ પડતા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા ગ્રાહકો જે સરકારી અનાજ ખરીદે છે તેમનો અંગૂઠો લેવામાં આવે છે અને તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે એટલે ઓછો જથ્થો મળ્યો હોવાની વાત પાયાવિહોણી જુનાગઢ પુરવઠા ટીમ દ્વારા રેશનીંગ ની દુકાનોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અગાઉ પણ પરવાનેદાર તેમજ બિનપરવાનેદાર સામે ભૂતકાળ મા 99 લાખ જેટલો દંડ ફટકારી એક દુકાન નું લાઇસન્સ રદ કરી ફરિયાદ પણ કરવામાં આવી હતી બાઈટ - કિશન ગળચર જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ અશોક બારોટ જુનાગઢ
14
Report
PAParakh Agarawal
Aug 03, 2025 10:16:52
Ambaji, Gujarat:
0308 ZK BNK 01 FOOD REID AVB LOCATION --- AMBAJI APPROVAL BY Assignment આગામી ટૂંક સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળવનાર છે જેને લઇ વિવિધ વિભાગના વહીવટી તંત્ર સજજ બની રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા યાત્રીકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાધખોરકી વેચાણ હોટલો અને રેસ્ટોરોની ખાધા ખોરાક ની ગુણવત્તા બાબતે ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 20 જેટલી ખાધા ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં અનેક વસ્તુઓ એક્સપાય ડેટ અને વાસી ખોરાક મળી આવતા અધિકારીઓ દ્વારા કાજુ જેવી મોંઘી વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં 50 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળતા રેસ્ટોરેન્ટના માલિકોને કડક સૂચના આપવામાં આવી હતી એટલું જ નહીં આ વખતે ખાધા ખોરાકનો નાશ કરવામાં આવેલ છે જે બીજી વખત જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા જાણવામાં આવ્યું હતું બાઈટ .....પરેશ પટેલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બનાસકાંઠા જ્યારે આગામી ભાદરવી પૂનમના મેળાને લઇ ખાધા ખોરાકી ના હંગામ સ્ટોલ કરવા આવનારે માટે ખાધા ખોરાકી માટે નું લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે જેને લઇ અંબાજી ખાતે ફૂડ લાઇસન્સ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જેને લઇ મેળામાં ખાધા ખવરાવી વેચાણ કરનાર ફૂડ લાઇસન્સ અંબાજી ખાતે થીજ મળી રહેશે પરખ અગ્રવાલ ઝી મીડીયા અંબાજી, બનાસકાંઠા
14
Report
DPDhaval Parekh
Aug 03, 2025 10:03:55
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS DHAMGAMAN નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 03 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી સ્વામિનારાયણ BAPS સંસ્થામાં છેલ્લા 25 વર્ષથી હરિ સેવામાં રત અને ધાર્મિકતા સાથે સત્સંગ થકી સમાજને નવી દિશા દર્શાવનાર વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી) ગત સાંજે અક્ષરનિવાસી થતા હજારો હરિ ભક્તોની આંખો ભીની થઈ હતી. આચાર્ય સ્વામી સંત બનવા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે RSS નો પ્રચાર પણ કર્યો હતો. વી/ઓ : નવસારીના ગ્રીડ સ્થિત બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાય સંસ્થાનના છેલ્લા 25 વર્ષોથી આચાર્ય સ્વામી તરીકે સેવારત 75 વર્ષીય નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી) થોડા સમયથી બીમાર હતા. ગત સાંજે 6:06 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચરોતર તેમજ દક્ષિણ ગુજરાતમાં BAPS સંસ્થામાં સત્સંગનો પ્રચાર પ્રસાર અને સંસ્થાનો પાયો મજબૂત કરવામાં આચાર્ય સ્વામીનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. વર્ષ 1973 માં દીક્ષા લેનારા આચાર્ય સ્વામીએ આદિવાસી વિસ્તાર નવસારી જિલ્લામાં અનેક કુરિવાજો, વ્યસન, દૂષણ, સામાજિક પ્રશ્નો વિશે સત્સંગીઓમાં જાગૃતિ લાવી ધર્મના કાજે મોટી સંખ્યામાં લોકોને સ્વામિનારાયણ સંસ્થામાં જોડ્યા હતા. દીક્ષા પૂર્વે યુવા રાજેન્દ્ર આચાર્યએ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દેશમાં RSS ના પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી હતી. અક્ષરધામ ગમન થયેલા આચાર્ય સ્વામીના અંતિમ દર્શનાર્થે હજારો હરિભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી. આચાર્ય સ્વામીના મંદિર નજીક ધારાગીરી સ્થિત અક્ષરવાડીમાં 100 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બાઈટ : પુરૂષોત્તમ ચરણ સ્વામી, વડીલ સંત, સ્વામિનારાયણ મંદિર, નવસારી
14
Report
SSSapna Sharma
Aug 03, 2025 10:03:02
Ahmedabad, Gujarat:
અમદાવાદ હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આપ્યું યેલો અલર્ટ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ રહ્યો અમદાવાદમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાઈટ - પ્રદીપ શર્મા, વૈજ્ઞાનિક, હવામાન વિભાગ
14
Report
APAshwini Pandey
Aug 03, 2025 09:33:19
Mumbai, Maharashtra:
एंकर - मुंबई की लाइफ लाइन लोकल ट्रेन में बिना टिकट पकड़े जाने के बाद एक यात्री ने जमकर हंगामा किया… रेलवे कार्यालय में तोड़फोड़ का ये वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है जहां आरोपी यात्री के शरीर से लगातार खून बहता दिखाई दे रहा वहीं उसने टिकट कलेक्टर ऑफिस में कंप्यूटर, फर्नीचर, टेबल कुर्सी सब कुछ तोड़ दिया… क्या है पूरा मामला देखिए हमारी ये रिपोर्ट विओ 1- पहले की बोर्ड तोड़ा, फिर एक एक कर सारे कंप्यूटर फोड़ डाले, और देखते ही देखते वेस्टर्न रेलवे की एक दफ्तर में इस लड़के ने सब कुछ तबाह कर दिया… तस्वीर मुंबई के बोरीवली रेलवे स्टेशन की है। जहाँ ट्रेन में बिना टिकट पकड़ा गया ये शख़्स टिकट कलेक्टर ऑफिस में ही तोड़फोड़ मचा रहा है। वॉक थ्रू-अश्विन पांडे ( ऑफिस में हुए तोड़ फोड़ को दिखाते है ) वीओ 2- ये पूरा मामला शनिवार दोपहर का है जब मुंबई की लोकल ट्रेन के फर्स्ट क्लास के डिब्बे में आरोपी सेकंड क्लास की टिकट के साथ पकड़ा गया… बताया जा रहा है की आरोपी यात्री राहुल रसाल अपने दोस्तों के साथ विरार लोकल की फर्स्ट क्लास कम्पार्टमेंट में अपने दोस्तों के साथ सेकंड क्लास की टिकट के साथ पकड़ा गया और पकड़े जाने पर टिकट चेकर इब्राहिम शेख के साथ ट्रेन के अंदर शुरू हुआ विवाद बाद में हाथापाई और सरकारी संपत्ति के साथ तोड़फोड़ तक पहुँच गया… बताया जाता है की बहस के दौरान यहाँ मौजूद टिकट चेकर्स ने यात्री को पहले पीटा जिसके बाद गुस्साए यात्री ने भी टिकट कलेक्टर कार्यालय में तोड़फोड़ मचा दिया… मौके पर रेलवे पुलिस पहुंची और फिर आरोपी को गिरफ्तार कर लिया गया। बाइट- सतीश शिंदे (पुलिस इंस्पेक्टर, जीआरपी बोरीवली) विओ 3 - इस पूरे मामले में पुलिस ने बीएनएस की विभिन्न धाराओं के तहत आरोपी आरोपी के खिलाफ सरकारी संपत्ति को नुकसान पहुचाने, सरकारी काम में विघ्न डालने और सरकारी कर्मचारियों के साथ मारपीट को लेकर मामला दर्ज किया है। जबकि आरोपी की शिकायत पर टिकट चेकर इब्राहिम शेख के ख़िलाफ़ भी नॉन कॉग्निज़ेबल (NC) ओफ्फेंस रजिस्टर किया है। फ़िलहाल पूरे मामले की जाँच पुलिस कर रही है। अश्विनी कुमार पांडेय , ज़ी मीडिया मुंबई .
14
Report
DRDarshal Raval
Aug 03, 2025 09:17:35
Ahmedabad, Gujarat:
અમદાવાદ મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરાયેલ વિરોધનો મામલો નવરાત્રી પહેલાં ડિસ્કો દાંડિયા ક્લાસિસના નામે દુષણોથી મુક્તી કરાવવા માટે સભાનુ આયોજન કરાયુ. આ પ્રકારના ક્લાસિસમાં નવરાત્રી પહેલાં અસમાજીક તત્વો સક્રિય થાય છે તેવા આક્ષેપ ફિલ્મી સ્ટાઈલથી ડિસ્કો દાંડિયા ક્લાસિસ કરવા એ સમસ્ત સમાજ માટે દુષણ ગણી શકાય મોરબીમાં પાટીદાર સમાજ ના વિરોધ ને લઈને ગરબા કલાસ સંચાલક અને ગરબા રસિકોનું નિવેદન સંચાલક અને ગરબા રસિકોએ આ વાત ને વખોડી નિયમ પ્રમાણે અને સૂચન પ્રમાણે જ કલાસ નું થાય છે આયોજન અજાણી વ્યક્તિ સાથે સંપર્કમાં ન આવું અને નંબર ન આપવા સંચાલક નું સૂચન કલાસ બહાર કઈ થાય તો સંચાલક ની જવાબદારી ન હોય કે ખ્યાલ ન હોય સંચાલકે આ બાબતને ખોટી અને પાયાવિહોની ગણાવી મોરબીમાં વિરોધને લઈને ગરબા રસિકોનું પણ નિવેદન 1 ટકા માટે તમામ ને ખરાબ ગણવા તે અયોગ્ય નવરાત્રી પતે ત્યારથી આવતી નવરાત્રી માટે લોકો રાહ જોવે છે લોકો ગરબા શીખવા જાય છે ના કે દુષણ કરવા નવરાત્રી એ ધાર્મિક પર્વ છે ત્યારે લોકો એવું કંઈ જ ન કરે ગરબા શીખવા જવાથી સ્ટ્રેસ દૂર થાય છે ગરબા કલાસીસ સાથે રોજગારીનો પ્રશ્ન પણ જોડાયેલ છે ગરબા કલાસ બંધ ન થવા જોઈએ 121 ચોપાલ.... હિન્દી બાઈટ... બાઈટ. નીરવ ખમાન. ગરબા કલાસીસ ધારક બાઈટ. જાનકી કારેલીયા. ગરબા શીખનાર સલગ. ગરબા કલાસ ફીડ. લાઈવ કીટ
14
Report
AMAshok Manna
Aug 03, 2025 09:17:29
Kolkata, West Bengal:
७ आवारा कुत्तों को किसी ने सिर कुचलकर मार डाला, इसको लेकर विष्णुपुर थाने में लिखित शिकायत दर्ज कराई गई है। शिकायत के आधार पर एफआईआर दर्ज की गई, शवों को फॉরেনসिक जांच के लिए भेजा गया और पोस्टमार्टम भी हुआ। हालांकि, पोस्टमार्टम रिपोर्ट अभी नहीं आई है। यह घटना दक्षिण 24 परगना के विष्णुपुर थाना क्षेत्र के अंतर्गत आमतला सিংहीर मोड़ स्थित अग्रगामी एथलेटिक क्लब की पहली मंजिल पर घटी। लगभग डेढ़ महीने पहले एक मादा आवारा कुत्ते ने वहाँ 7 पिल्लों को जन्म दिया था और वहीं उन्हें रखा गया था। 1 तारीख को दोपहर 1:30 बजे खबर मिली कि पिल्लों को गंभीर रूप से मारा गया है। जो लोग इन कुत्तों की देखभाल कर रहे थे, उन्हें जैसे ही यह खबर मिली, वे मौके पर पहुंचे और फिर विष्णुपुर थाने जाकर लिखित शिकायत दर्ज कराई। इस मामले की जांच जारी है।
14
Report
Advertisement
Back to top