Back
પાલનપુરમાં ખાડા રાજ: સ્થાનિકોએ નગરપાલિકાની અંતિમયાત્રા યોજી!
ARAlkesh Rao
Aug 29, 2025 08:15:57
Banaskantha, Gujarat
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.અને પાલિકાના ફાઇલ વિઝ્યુઅલ અહીં આપ્યા છે.
સ્લગ - વિરોધ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઠેરઠેર ખાડા વાળા રસ્તાઓ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યા છે. જોકે પાલનપુરના ગઠામણ દરવાજા થી ડેરી રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓને લઈ તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો.સ્થાનિકોએ નનામી સાથે નગરપાલિકાની અંતિમયાત્રા યોજી વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરી હતી જોકે રોષે ભરેલા પ્રદર્શનકારીઓને જો ખાડા નહિ પુરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી...
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રોડ રસ્તાની સ્થિતિ કથળી છે. શહેરના અનેક માર્ગો પર સામાન્ય વરસાદમાં જ ખાડા રાજ સર્જાયું છે જોકે પાલનપુરના ગઠામણ દરવાજાથી ડેરી રોડને જોડતો વિસ્તાર એ શહેનો હાર્દ સમાન વિસ્તાર છે. આ વિસ્તારમાં શહેરના ધારાસભ્ય સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરનું નિવાસ્થાન આવેલું હોવા છતાં પણ આ રસ્તા નું સમારકામ કરવામાં આવતું નથી જો કે ખાડા રાજને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી રસ્તાના રીનોવેશનની માંગ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિકાલ ન લાવતા આખરે ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિકોએ આજે ઘોર નિંદ્રામાં સુતા પાલિકા તંત્રને જગાડવા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો સ્થાનિકોએ નગરપાલિકાની નનામી તૈયાર કરી જાહેર માર્ગ પર પાલિકાની અંતિમયાત્રા યોજી હતી. જોકે જાહેર માર્ગ પર વિરોધ કરી રહેલા સ્થાનિકો પાલનપુરની આઈ.ટી.આઈ કોલેજથી પાલિકા સુધી અંતિમ યાત્રા યોજવાના હતા પરંતુ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થતની સાથે જ વિરોધ કરી રહેલા સ્થાનિકોને ઝડપી પાડી તેમની અટકાયત કરી હતી. જોકે સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ આ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તાનું સમારકામ કરે જો રસ્તા નું સમારકામ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે...
વોક થ્રુ-અલકેશ રાવ
(ખાડાઓના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ પાલિકાની નનામી નીકાળી છે પોલીસ તેમની અટકાયત કરી રહી છે )
બાઈટ -1-ભરત કરેણ -સ્થાનિક આગેવાન
( અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી એટલે સ્મશાન યાત્રા કરવી પડી...)
બાઈટ - 2-શબનમબેન ચૌહાણ-સ્થાનિક મહિલા
( અમે તૂટેલા આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છીએ અમારે નીકળવું તો ક્યાંથી નીકળવું...)
બાઈટ -3-રમેશ પટેલ -સ્થાનિક
( અમે આ તૂટેલા રસ્તાથી કંટાળી ગયા છીએ અમારે વાહન લઈને પસાર થવું હોય તો ખૂબ જ મુશ્કેલી...)
અલકેશ રાવ- બનાસકાંઠા
9687249834
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowSept 01, 2025 16:30:50Ambaji, Gujarat:
અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રથમ દિવસ સુખદ રીતે પસાર થયો છે ત્યારે અંબાજી મંદિરની અનોખી લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે જે શ્રદ્ધાળુઓને દૂરથીજ આકર્ષિત કરે છે આજે પ્રથમ દિવસે રાત્રી સમયનો આકાશી નજારો સામે આવ્યો છે જે ડ્રોન દ્વારા શૂટ કરાયેલા આ દ્રશ્યો અતિ મોહક લાગે છે ને આ દ્રશ્યો જોતાજ મંદિરમાં જવાની ઈચ્છા થઇ જાય તેવા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે ત્યારે આજે પ્રથમ દિવસની વાત કરીએ તો મેળાના પ્રથમ દિવસે 3.7 લાખ શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શનનો લાભ લીધો છે મંદિર માંથી 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે ને નિઃશુલ્ક ભોજનાલયમાં 45 હજાર શ્રદ્ધાળુઓ એ ભોજનનો લાભ લીધો છે અને 22 હજાર જેટલા મુસાફરો એ એટી સુવિધાનો લાભ લીધો છે આ મેળો સ્વચ્છતા એજ સેવા ની થીમ ઉપર યોજાઈ રહ્યો છે ત્યારે અંબાજી શહેરને સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે જોકે આજે મેળાના પ્રથમ દિવસે પોલીસમાં કોઈજ પ્રકારની ઘટના નોંધવા પામેલ નથી મેળાનો પ્રથમ દિવસ સુખદ રૂપે પાસાર થયો છે ત્યારે મેળાના સાતે દિવસ આજ રીતે શાંતિ પૂર્ણ પસાર થશે તેમ જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું
બાઈટ-1 મિહિર પટેલ (કલેકટર)બનાસકાંઠા
બાઈટ-2 પ્રશાંત સુમ્બે (જિલ્લા પોલીસવડા) બનાસકાંઠા
અપર સ્ક્રોલ-
અંબાજી મેળામાં પ્રથમ દિવસે 3.70 લાખ શ્રદ્ધાળુઓ એ દર્શન કર્યા
જયારે મંદિર ના શિખરે 140 ધજા રોહણ થયું
મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર 29.44 લાખની અવાક નોંધાઈ
0
Report
CPCHETAN PATEL
FollowSept 01, 2025 16:30:44Surat, Gujarat:
સુરત બ્રેકીંગ
રેલવે એસ ઓ જી પોલીસે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો
3,65,000 ની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પડાયો
રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચન્દ્ર ગોડા ની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી
પોલીસે તેની તલાસી લેતા 36.525 kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરી
રેલ્વે એસ ઓ જી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ 3,70,750 નો મુદ્દા માલ કબજે કર્યો
બાઈટ - એચ ડી વ્યાસ ,પી આઈ રેલવે પોલીસ
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 01, 2025 15:15:46Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.
વેલનાથ આશ્રમ સામતપરના પાટીયા પાસે યોજાઈ ૪૦ ગામોની બેઠક.
31 ઓગસ્ટ એટલે વિમુક્ત વિચરતીનો જાતિનો આઝાદી દિવસ.
અંગ્રેજોના ગુલામોમાંથી વિમુક્ત વિચરતી જાતિઓને મળી હતી આઝાદી.
સુરેન્દ્રનગર વિસ્તારમાંથી 40 ગામથી વધારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
સરકાર દ્વારા અનામત તથા સરકારી સહાય મળી રહે તે માટે મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા કરી અપીલ.
જેમાં શિક્ષણ, વ્યસન, સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈને લોકો એકઠા થયા.
આગામી સમયમાં સહાય માટે ચુંવાળીયા કોળી સમાજ કરશે મુખ્યમંત્રી સુધી રજૂઆત.
કામ ન કરનાર નેતાઓ અને આગેવાનોને કામ કરવા કરી ટકોર.
આવનારા સમયમાં ચુંવાળીયા કોળી સમાજની નોંધ લેવામાં નહીં આવે તો ૨૦૨૭ માં જડબાતોડ જવાબ આપશે.
4
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 01, 2025 15:15:29Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામે પતિએ આવેશમાં આવી પત્નીની હત્યા કરી
ટીંબા ગામના માર્ગે આવેલ ખેતરમાં પરપ્રાંતીય પરિવારનો માળો વિખાયો
મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર પતિએ પથ્થરો થી પત્નીને માર મારતા પત્નીનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું
ઘટના બાદ પુત્ર જાગી જતા સમગ્ર ઘટના ઉજાગર થઈ
પતિની મગજ ની દવા ચાલતી હોવાનું વાત પણ જાણવા મળી
છૂટી ઈટ અને પથ્થરના પૂર્વક ઘા કરી ત્રણ સંતાનોની માતાને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી
મૃતક પત્નીની લાશને પીએમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે લાવવામાં આવી
પોલીસે ઘટના સ્થળે પહોંચી નિવેદનો લઇ તપાસ શરૂ કરી
5
Report
DRDarshal Raval
FollowSept 01, 2025 15:15:21Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા વસ્ત્રાપુર
વસ્ત્રાપુર ગણેશ પંડાલમાં બાપાના શરણે આવી પહોંચ્યા ગૃહમંત્રી
ઓપરેશન સિંદુર થીમ પરથી બનાવવામાં આવ્યો છે પંડાલ..
સાથે જ એક પેડ માં કે નામ ના સ્લોગન પણ મૂર્તિ પર ઉલ્લેખ
ઓપરેશન સિંદુર અને વૃક્ષો વાવો ના થીમ છે તૈયાર કરાયું છે ગણેશ પંડાલ
સરદાર પટેલ સેવાદળ દ્વારા વસ્ત્રાપુરમાં આયોજન કરાયું ગણેશ મહોત્સવનું
છેલ્લા 40 વર્ષથી આયોજન કરવામાં આવે છે ગણેશ મહોત્સવનું
આ વર્ષે પણ ટ્રેન્ડિંગ થીમ મુજબ આયોજન કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ દર્શનાથે પહોચ્યા વસ્ત્રાપુર
ગૃહ મંત્રી વસ્ત્રાપુર બાદ શ્યામલ કા રાજા અને મણિનગર. ખોખરા. બાપુનગર અને સૈજપુરમાં પણ આપી હાજરી
અગાઉ વસ્ત્રાપુર ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્ય મંત્રી પણ હાજરી આપી કરી ચુક્યા છે દર્શન
ગૃહ મંત્રી સાથે શહેર પ્રમુખ. કોર્પોરેટર. કાર્યકર અને લોકો જોડાયા
6
Report
AKAshok Kumar
FollowSept 01, 2025 14:47:47Junagadh, Gujarat:
એન્કર
અંતે જવાહર ચાવડાએ તોડ્યું મૌન
બેરોજગાર અભિયાન અંતર્ગત કરાયા હતા આક્ષેપ
મારુ અભિયાન યોગ્ય લાગી રહ્યું છે જવાહર ચાવડા
મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે પૂર્વ કેન્દ્રીય મંત્રી
સમય આવીએ બધાને જવાબ મળી જશે : જવાહર ચાવડા
માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ
ત્રણ દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા
બેરોજગાર યુવાનોની જાણશે વ્યથા
બાઈટ જવાહર ચાવડા
પૂર્વ મંત્રી ધારાસભ્ય
જવાહર ચાવડા નિવેદન સામે ધારાસભ્યનો વળતો પ્રહાર
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો જવાબ
બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ
કોઈના પેટમાં તેલ રેડાયું નથી... આ રાજકીય સ્ટંટ છે
બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે
રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા
તેના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેનું સ્થાન હોય
સૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે
અમારી વચ્ચે કોઈ સમાધાન થવાનો પ્રશ્ન જ નથી
બાઈટ અરવિંદ લાદાણી
ધારાસભ્ય માણાવદર મતવિસ્તાર
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનો જવાબ
જવાહર ચાવડાના નિવેદન સામે આપ્યો જવાબ
તેલ તો એના પેટમાં રેડાયું છે... જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે
જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયાં કરી રહ્યા છે
ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ
કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી
બાઈટ દિનેશ ખટારીયા
સાવજ ડેરી ચેરમેન
અશોક બારોટ
જુનાગઢ
5
Report
URUday Ranjan
FollowSept 01, 2025 14:47:14Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER
Date : 01 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી. ચાર શખ્સોએ સોસાયટીના ગેટ પર ઉભા રહી એક પરિવારના ત્રણથી ચાર સભ્યો પર હુમલો કર્યો હતો, જે હુમલામાં આધેડનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.
વિઓ : 01
નારોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ વિનય યાદવ, અભિષેક રાજપૂત અને સાહિલ યાદવ છે. આરોપીઓએ ભેગા મળીને 31 ઓગસ્ટના રાતના સમયે નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સ ખાતે એક પરિવાર પર હુમલો કર્યો હતો. જાહેરમાં છરી ઉપરા છાપરી હુમલો કરવામાં આવતા નીરજ કુમાર ભૂમિહાર, તેઓના દીકરા સત્યમ અને ભત્રીજાને ઇજાઓ થઈ હતી. જે બાદ ત્રણેની સારવાર માટે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન નીરજકુમાર ભૂમિહારનું મોત થયું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે ગુનામાં સામેલ ચાર આરોપીઓમાંથી આ ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
બાઈટ: પ્રિન્સ ભૂમિહાર, મૃતકના પુત્ર
બાઈટ: મનીરાજ ચૌધરી, મૃતકનો ભત્રીજો
વિઓ : 2
પોલીસની તપાસમાં સામે આવ્યું કે નીરજકુમાર ભૂમિહારની દીકરી આ ગુનાના મુખ્ય આરોપી વિનય યાદવના મિત્ર આદિત્ય સાથે ફોન પર વાતચીત કરતી હતી. જેના કારણે તેના પ્રેમ સંબંધની આશંકાએ નીરજકુમાર ભૂમિહારના પુત્ર દ્વારા આદિત્યને ઠપકો આપવામાં આવ્યો હતો. જે બાબતની જાણ આદિત્યએ તેના મિત્ર વિનય યાદવને કરી હતી. વિનય તે બાબતનો બદલો લેવા માટે પોતાના મિત્રો અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને બીપીન યાદવ સાથે મળીને નીરજકુમાર ભૂમિહારની સોસાયટીમાં જઈને જીવલેણ હુમલો કર્યો હતો.
બાઈટ: યુવરાજસિંહ ગોહિલ, ACP, કે ડિવિઝન, અમદાવાદ
વિઓ : 03
હાલ તો નારોલ પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી બીપીન યાદવને પકડવા ટીમો કામે લગાડી છે. ખરેખર હત્યા પાછળ ઠપકો આપવા જેવી સામાન્ય બાબત છે કે પછી અન્ય કોઈ તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
6
Report
URUday Ranjan
FollowSept 01, 2025 14:37:22Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL
Date : 01 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :
અમદાવાદ ના જાણીતા બિલ્ડર પર પૈસાની લેતીદેતી મામલે લેબર કોન્ટ્રાકટર ને માર માર્યાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે .... બોપલ પોલીસે બિલ્ડર ના ચાર માણસો ની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે
વીઓ-1
આપની ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિ પોતાના શરીર પર વાગ્યા નિશાન દેખાડી રહ્યા છે તે વ્યક્તિ નું નામ છે મુકેશ પરમાર અને જે 30 વર્ષ થી લેબર કોન્ટ્રાક્ટર નો વ્યવસાય કરે છે ત્યારે તમને સવાલ થઇ રહ્યો છે કે આવો અને આટલો બધો માર કોણે અને શુકામ માર્યો છે તો વાત કરી એ ફરિયાદી મુકેશ પરમાર ના ફરિયાદ કરેલ આક્ષેપ મુજબ તો અમદાવાદ ના જાણીતા બિલ્ડર વિશ્વનાથ બિલ્ડર ની શેલા બોપલ માં આવેલ સારથ્ય વેસ્ટ નામની એક ફ્લેટ બિલ્ડીંગ કન્ટ્રાકશન ચાલી રહ્યું છે ત્યાં ફરિયાદી મુકેશ પરમાર છેલા બે વર્ષ થી ફ્લોરિંગ નું લેબર કોન્ટ્રાકટર તરીકે કામ છે જેનું અત્યાર સુધી માં 3 કરોડ નું કામ કરવા માં આવ્યું છે જેમાં થી દોઢ કરોડ લેવા ના બાકી નિકળતા હતા જે વારંવાર મુકેશ પરમાર ઉઘરાણી કરી રહ્યા હતા પણ વિશ્વનાથ બિલ્ડર ના માલિક હિતેશ વ્યાસ અને સ્વાગત વ્યાસ યોગ્ય જવાબ ન આપી રહ્યા હતા જેને કારણે લેબર કોન્ટ્રાકર ફરિયાદી મુકેશ પટેલે બિલ્ડિંગ સાઇટ પર પોતાના કારીગરો ને બિલ્ડર પૈસા ના આપે ત્યાં સુધી કામ બંધ કરવા સૂચના આપી હતી જેને લઈ ને બિલ્ડર ના માણસો એ લેબર કોન્ટ્રાકર મુકેશ પરમાર સહિત ના બે લોકો ને ઢોર માર મારવા માવ્યો હતો
બાઈટ : આસ્થા રાણા , ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 02
ફરિયાદી મુકેશ પરમાર ના જણાવ્યા અનુસાર જે છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સાઈડ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શેલામાં નવી બની રહેલી વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઈટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મુકેશ પરમારને આપેલો હતો આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચુકવણી કરવામાં નહોતી આવી જેના કારણે જો પેમેન્ટ નહીં આવે તો સાઈટ ઉપર કામ બંધ કરવાની કીમકી કોન્ટ્રાક્ટર તેમજ ફરિયાદી મુકેશ પરમારે ઉચ્ચારી હતી અને તેમના કારીગરોને આ બાબતે સમજાવટ કરવા માટે જ્યારે મુકેશ પરમાર સાઈટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના ચાર માણસોએ મુકેશ પરમારને ઢોર માર માર્યો હતો જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
બાઈટ - આસ્થા રાણા , DYSP , અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 03
હાલ તો સમગ્ર મામલે હાલ તો સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ નોંધ ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ જગદીશ ઠાકોર સહિત ચાર આરોપીઓને બોપલ પોલીસે ધરપકડ કરે છે અને આરોપીઓએ કોના કહેવાથી ફરિયાદીને માર માર્યો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે..
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
9
Report
NJNILESH JOSHI
FollowSept 01, 2025 13:31:36Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના અરનાલામાં આજે કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા ..જોકે ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચતા જ વાપીના નાની તંબાડી ગામના લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો..અને કોંગ્રેસ અગ્રણીઓ ને રજૂઆત કરી આવા વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી.. વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભુમાફિયા હોવાના આક્ષેપ કર્યા હતા.આથી માહોલ ગરમાયો હતો . આ મામલે જે કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ થયા છે તેમણે પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા ..પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ મામલાને ગંભીતાથી લઈ આ મામલે વિરોધ કરી રહેલા લોકો ને મળી હકીકત જાણી બે દીવસ માં નિર્ણય કરવાની ખાત્રી આપી હતી .આંબ કોંગ્રેસના જ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પર બુટલેગર અને ભુમાફિયા હોવાના લાગેલા આક્ષેપોને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું...
બાઈટ:કિરણ પટેલ વિરોધ કરી રહેલ , નાની તંબાડી
બાઈટ: કલ્પેશ પટેલ પ્રમુખ , વાપી તાલુકા કોંગ્રેસ
બાઇટ: અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
3
Report
NJNILESH JOSHI
FollowSept 01, 2025 13:31:32Vapi, Gujarat:
વલસાડ જિલ્લા ના પારડી ના અરનાલા ગામમાં આજે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ રેલી માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , ધારાસભ્ય અનંત પટેલ સહીત વલસાડ જિલ્લા કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી નું આયોજન કરવામાં આવે છે.. આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરો ની હાલત દયનીય હતી.જેઓ અહી ના માલેતુજારો ની જમનીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા..આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઇશ્વરભાઇ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો આ સત્યાગ્રહ ને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે . 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યાર બાદ દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ના હસ્તે અહીંના ખેત મજૂરોને 14 હજાર હેક્ટર જેટલી જમીનના હક મળ્યા હતા..આથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કોંગ્રેસે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ ના ઇતિહાસ ને યાદ કર્યો હતો. સંબોધનમાં કોંગ્રેસ ના અગ્રણીઓએ વર્તમાન સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો દયનિય હાલતમાં હોવાના આક્ષેપ કર્યો હતા..કેન્દ્ર સરકારની નીતિ થી ખેડૂતો ને ખેતપેદાશો ના પૂરતા ભાવ નહિ મળતા હોવાથી ખેડૂતો નું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરી આગામી સમયમાં ખેડૂતો ને ખેત પેદાશો ના પુરતા ભાવ મળે તે માટે કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લામાં થી આંદોલન સરું કરશે તેવું જાહેર કરી કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આક્ષેપો કર્યા હતા....
બાઈટ: 1 અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ
લોકેશન: વલસાડ
1
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 01, 2025 12:31:10Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ
મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ યુવક ને માર માર્યો
યુવતીના પરિવારજનો યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી
લગ્ન નોંધણી કરાવવા આવેલા યુવતીના પરિજનોએ યુવકને માર માર્યો
6
Report
CPCHETAN PATEL
FollowSept 01, 2025 12:21:22Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત શહેરમાં બપોર બાદ વરસાદ
સીટી લાઈટ, નાનપુરા, અથવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ
વરસાદ પડતાં લોકોમાં ખુશીની લહેર
વરસાદે વિરામ લેતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું
હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે
માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે
વોક થ્રુ ચેતન
4
Report
MKMohammed Khan
FollowSept 01, 2025 11:52:43Ajmer, Rajasthan:
रियासत राजस्थान में बारिश का सितम बरक़रार है। अजमेर शरीफ में भी अलसुबह से तेज बारिश से नदी नालों का पानी उफान पर है। शहर के कई इलाकों में पानी भर गया है। अजमेर के सोमलपुर इलाके में स्कूली बच्चों को लेने जा रही बस पानी में फंस गई। गनीमत रही कि इस दौरान कोई भी बच्चा बस में नहीं था।
जहा स्कूल की बस में फंसे ड्राइवर को लोगों की मदद से बाहर निकाल गया। वही सोमलपुर गांव में जबरदस्त पानी भर गया है और इंसानी जिंदगी दरहम भरहम हो गई। इसी तरह दरगाह इलाके में भी बावड़ी और तालाब लबालब भर गए है। पहाड़ी इलाको से बहता नाला बाज़ारो में देखा जा रहा है। अजमेर के सबसे बड़े जवाहरलाल नेहरू हॉस्पिटल के ईएनटी वार्ड में भी पानी भर गया, जिसकी वजह से मरीज़ों को बेहद दुश्वारी पेश आ रही है। शहर के बिहारी गंज से लेकर अजमेर मेयर के वार्ड तक मे 4,4 फ़ीट पानी भरा हुआ है तो बच्चो को स्कूल जाने में बेहद परेशानी आ रही है। कई जगह सड़के समुंदर की तरह नज़र आ रही है मोटर कार कश्ती की तरह सड़को पर चलती दिखाई दे रही है। इस मूसलाधार बारिश से शहर की निचली बस्तियो में पानी भरा हुआ है और एक बार फिर लोग अपने घरों में कैद हो कर रह गए है।
बाईट, 1...deshbandu rsthor
बाईट, 2...tezaram
बाईट, 3
6
Report
DKDARSHAN KAIT
FollowSept 01, 2025 11:51:40Kurukshetra, Haryana:
कुरुक्षेत्र के शाहबाद में मारकंडा नदी का बढ़ा जलस्तर,मारकंडा नदी में बह रहा है 21615 क्यूसेक पानी, प्रशासन के आसपास के गांव और क्षेत्र में अलर्ट किया जारी, पहाड़ों में हो रही बारिश की वजह से बढ़ा जलस्तर,
कुरुक्षेत्र:- शाहबाद मारकंडा नदी का जलस्तर बढ़ गया है। इस समय शाहबाद मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है। जिसको लेकर प्रशासन ने आसपास के गांव में अलर्ट जारी कर दिया है। हिमाचल प्रदेश के जिला सिरमौर और काले आम में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ा है। शाहाबाद में गेज रीडर रविंद्र कुमार ने जानकारी देते हुए बताया कि पहाड़ों में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ गया और इस समय मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है उन्होंने कहा कि अगर पहाड़ों में बारिश बंद हो गई तो मारकण्डा नदी का जलस्तर बढेगा । लेकिन अगर पहाड़ों में लगातार बारिश होती गई तो लगातार मारकंडा नदी का जल स्तर बढ़ता रहेगा। उन्होंने कहा कि मारकंडा नदी के बढ़ते जलस्तर को देखते हुए प्रशासन ने आसपास के गांव और क्षेत्र में अलर्ट भी जारी कर दिया है।
बाईट:-शाहाबाद में गेज रीडर रविंद्र कुमार
बाईट,,ग्रामीण
4
Report
DRDarshal Raval
FollowSept 01, 2025 11:51:11Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં બોટની ડિપાર્ટમેન્ટમાં થઈ તોડફોડ
પૂર્વ કર્મચારીએ એક પ્રોફેસરની કાર તોડી લેબમાં કરી તોડફોડ
લેબ સાથે વિઝીટર રૂમ અને પ્રોફેસર ડો. ભરત મૈત્રીય ના રૂમમાં કરી તોડફોડ
3 વર્ષ પહેલા કર્મચારી તેજસ પટેલને એલિગેશનના કારણે કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત
તોડફોડ કરનાર પૂર્વ કર્મચારી કરાર આધારિત હતો
છૂટા કરાયાનો ગુસ્સો અત્યારે પૂર્વ કર્મચારીએ પ્રોફેસરની કાર અને લેબ ઉપર ઉતાર્યા હોવાની વાત
સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઝપાઝપી કરી હોવાની વાત
પૂર્વ કર્મચારી તોડફોડ કરી ભાગી ગયો
પ્રોફેસર ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા
ઘટના બાદ nsui એ ઘટનાને લઈને અને હાલમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ
ગુજરાત યુનિવર્સીટીમાં કરોડો ખર્ચ સુરક્ષા માટે ખર્ચાય છતાં એક વ્યક્તિ આવી તોડફોડ કરે જેને લાઇન nsui એ ઉઠાવ્યા સવાલ
Nsui એ સિક્યોરિટી એજન્સી રદ કરી કરવા કરી માંગ
વિઝ્યુલ અને nsui સાથે 121
હિન્દી બાઈટ
બાઈટ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા. પ્રવકતા. કોંગ્રેસ
બાઈટ. ભાવિક સોલંકી. રાષ્ટ્રીય સંયોજક. Nsui
સલગ. યુની બબાલ
ફીડ. લાઈવ કીટ
5
Report