Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
અમદાવાદમાં મોડી રાતે રફતારનો કહેર, અકસ્માતના ચશ્મેદાર બનાવ!
DRDarshal Raval
Sept 03, 2025 04:17:40
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતાર નો કહેર આવ્યો સામે સ્પીડમાં જતી કારે અન્ય કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત શ્યામલ ચાર રસ્તા પર મોડી રાતનો બનાવ મોડી રાતે શ્યામલ માં ગમખ્વાર અકસ્માત સર્જાયો જીવરાજ બ્રિજ પરથી શિવરંજની તરફ જતી સ્વીફ્ટ કારે માણેકબાગ થી આનંદનગર તરફ જતી બલેનો કારને મારી ટક્કર અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની નહિ જોકે અકસ્માત સર્જનાર નશામાં હોવાની ચર્ચા અકસ્માત સર્જનાર સ્વીફ્ટ કારમાં 4 લોકો હતા સવાર ઘટનાની જાણ થતા રાતે લોકો ટોળા એકઠા થઈ ગયા હતા. વિઝ્યુલ અને વોકથરુ. વોટ્સપ ફીડ એડ કરવી.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Sept 04, 2025 14:31:10
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ PACKAGE વિઝ્યુઅલ:આરોપી,પોલીસ મથક બાઈટ: પોલીસ WKT: આરોપી બતાવતા એંકર:સુરતમાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડીંડોલી પોલીસે એક વિધર્મી યુવકની ધરપકડ કરી છે. આ યુવકે એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે ₹18 લાખની છેતરપિંડી પણ કરી હતી. વીઓ:1 લિંબાયત વિસ્તારમાં રહેતા સમીર સલીમ ખાટીક નામના યુવકે એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો. તે યુવતીને સુરતની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન, યુવકના પિતાએ યુવતી પર મુસ્લિમ ધર્મ અપનાવવા અને કલમાનું પાલન કરવા દબાણ કર્યું હતું. બાઈટ:એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી) વીઓ:2 પછીથી, જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે સમીરે લગ્ન કરવાની ના પાડી દીધી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. આટલું જ નહીં, તેણે યુવતીને ધંધામાં ભાગીદારીની લાલચ આપી ₹18 લાખ પડાવી લીધા હતા. બાઈટ:એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી) WKT:આરોપી બતાવતા વીઓ:3 જ્યારે યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી, ત્યારે સમીરે તેના બંને પુત્રોને મટન કાપવાના ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ, યુવતીએ હિંમત કરીને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સમીર સલીમ ખાટીકની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAAGE
13
comment0
Report
PAParakh Agarawal
Sept 04, 2025 14:30:55
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ મેળાનો આજે ચોથો દિવસ અંબાજી ની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ચાર દિવસ દરમિયાન 150 ઇમરજન્સી દાખલ થયા 52 દર્દીઓ ને દાખલ કરાયા જ્યારે 19 દર્દીઓને રિફર કરવામાં આવ્યા મેળાના 4 દિવસ દરમિયાન 3 લોકો ના મોત એકનું વીજ કરંટ થી અને બે ના કુદરતી મોત નિપજ્યા 52 દર્દીઓને અત્રેની હોસ્પિટલ માં અપાઈ રહી છે સારવાર મેળા દરમિયાન તમામ દર્દીઓ માટે હોસ્પિટલ સુસજ્જ કરાઈ 22 જેટલા નિષ્ણાત તબીબો ની ટીમ તૈનાત આઈસીયુ અને વેન્ટિલેટર સજ્જ કરાયા બાઈટ- યજુવેન્દ્ર મકવાણા (અધિક્ષક)સરકારી હોસ્પિટલ અંબાજી
8
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 04, 2025 14:17:03
Surat, Gujarat:
अप्रूवल:विशाल भाई विज्युवल:घटना स्थल,सिविल अस्पताल, मृतक फोटो, लाइव सीसीटीवी,पुलिस बाइट:पुलिस FEED_LIVE_U FOLDER_SRT_SUICIDE_MOT एंकर: सूरत शहर के अलथाण भीमराड इलाके में एक दिल दहला देने वाली घटना हुई है। एक विवाहित महिला ने अपने 3 साल के बेटे के साथ 13वीं मंजिल से छलांग लगाकर आत्महत्या कर ली। इस घटना से पूरे इलाके में शोक की लहर फैल गई है।, दूसरी और पूरी वारदात सीसीटीवी में कैद हुई है। वीओ:1 यह घटना मार्तंड हिल्स सोसाइटी में हुई थी। विलेशकुमार पटेल, जो मेहसाणा के रहने वाले हैं और लूम्स का कारखाना चलाते हैं, वे अपनी 30 वर्षीय पत्नी पूजा और 3 साल के बेटे कृषिव के साथ इस सोसाइटी की ''''ए'''' विंग में छठी मंजिल पर रहते थे। यह घटना देर शाम को हुई, जब पूजा अपने बेटे कृषिव के साथ बिल्डिंग की ''''सी'''' विंग में 13वीं मंजिल पर एक ड्रेस सिलवाने के लिए गई थीं। किसी अज्ञात कारण से, उन्होंने अपने बेटे के साथ 13वीं मंजिल से छलांग लगा दी। वीओ:2 पूरी घटना सोसाइटी के सीसीटीवी कैमरे में कैद हो गई है। फुटेज में देखा जा सकता है कि पहले 3 साल का बच्चा कृषिव नीचे गिरता है, और उसके कुछ ही सेकंड बाद उसकी मां पूजा भी नीचे गिरती हैं। दोनों को गंभीर चोटें आईं और घटनास्थल पर ही उनकी मौत हो गई। घटना की जानकारी मिलते ही परिवार के सदस्य और सोसाइटी के लोग दौड़कर वहां आए। पुलिस को सूचना मिलने पर, अलथाण पुलिस घटनास्थल पर पहुंची और शवों को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया। बाइट: डॉ. निधि ठाकुर (सूरत शहर पुलिस डीसीपी) वीओ:3 दूसरी ओर, सिविल अस्पताल के पीएम रूम के बाहर ससुराल और मायके वालों के बीच बहस भी देखने को मिली। मायके वालों ने पुलिस के सामने कानूनी कार्रवाई करके न्याय की मांग की है। वहीं, ससुराल पक्ष ने बताया है कि बच्चा 13वीं मंजिल से नीचे गिरा, जिसे बचाने के लिए उसकी मां भी नीचे गिर गईं, जिससे दोनों की मौत हो गई। बाइट: डॉ. निधि ठाकुर (सूरत शहर पुलिस डीसीपी) वीओ:4 पुलिस ने इस मामले में फिलहाल केस दर्ज कर आगे की जांच शुरू कर दी है। पुलिस ने सोसाइटी में लगे सीसीटीवी फुटेज भी जब्त कर लिए हैं। पुलिस परिवार के सदस्यों और सोसाइटी के अन्य लोगों के बयान भी ले रही है, ताकि आत्महत्या के पीछे का सही कारण पता चल सके। पुलिस इस दिशा में भी जांच कर रही है कि अगर मां ने बेटे को नीचे फेंका होगा तो उनके खिलाफ हत्या का मामला दर्ज किया जाएगा। बाइट: डॉ. निधि ठाकुर (सूरत शहर पुलिस डीसीपी) फिलहाल, इस मामले में अलथाण पुलिस ने एक आकस्मिक मौत का केस दर्ज कर कार्रवाई शुरू कर दी है। दूसरी ओर, आत्महत्या की इस घटना से परिवार सहित पूरी सोसाइटी में शोक का माहौल है। प्रशांत ढीवरे - सूरत PACKAGE
11
comment0
Report
GPGaurav Patel
Sept 04, 2025 14:16:05
Ahmedabad, Gujarat:
વસ્ત્રાપુર સરકારી આવાસા ખાતે રહેતા અધિકારીએ કરેલી આત્મહત્યા મુદ્દે વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે મૃતક મનોજ પોપટલાલ પુજારા નાણા વિભાગમાં ક્લાસ વન તરીકે ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવતા હતા...તેઓ વસ્ત્રાપુર સ્થિત સરકારી આવાસ ખાતે રહેતા હતા.રોજીંદા ક્રમ પ્રમાણે ફરજ પર જતી સમયે તેમના ડ્રાઇવર રામા ભાઇ ઠાકોર ઘરેથી નિકળતાં પહેલાં મનોજ પુજારાને ફોન કરતાં અને મનોજ પુજારા બિલ્ડીંગ નીચે આવતા હતા.3 સપ્ટેમ્બરના રોજ ડ્રાઇવરે ફોન કર્યો અને અધિકારીઓ ફોન રીસીવ ન કરતાં તેમના ઘરે જઇ જોયુ તો અધિકારી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. જે અંગે ડ્રાઇવરે સીક્યોરીટીને જાણ કરતાં સીક્યોરીટીએ પોલીસને જાણ કરી હતી પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક દ્વારા વસ્ત્રાપુર પોલીસ અને તેમના પુત્ર અને પુત્રવધુને સંબોધીને લખાયેલી નોટ મળી આવી છે. આ ઘટના અંગે ઇન્ચાર્જ એસીપી હરીશ કણસાગરાએ જણાવ્યુ હતુ કે મૃતક લાંબા સમયથી એકલા રહેતા હતા તેમના પત્ની 15 વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા તેમનો પુત્ર પુનિત પુત્રવધુ સાથે મુંબઇ સ્થાયી થયેલ છે. મૃતકને કેટલીક બિમારી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી આત્મહત્યાનુ કારણ શોધવા કવાયત તેજ કરી છે બાઇટ હરીશ કણસાગરા, ઇન્ચાર્જ એસીપી,એ ડિવિઝન
11
comment0
Report
CPCHETAN PATEL
Sept 04, 2025 14:06:28
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ... સીઆર પાટીલ ની પત્રકાર પરિષદ મોદી સરકાર દ્વારા જીએસટી મુદ્દે કરાયેલા જાહેરાત અંગે પત્રકાર પરિષદ જીએસટી સ્લેબ 12 થી 5 ટકા કરાયો છે,જ્યારે 5 ટકાથી 0 ટકા કરાયો છે જે અંગે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ ની પત્રકાર પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત અંગે આપશે માહિતી પત્રકાર પરિષદમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિતિ બાઈટ સીઆર પાટીલ..કેન્દ્રીય મંત્રી બાઈટ ..હર્ષ સંઘવી..ગૃહ મંત્રી
12
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 04, 2025 14:06:17
Idar, Gujarat:
સ્લગ આરોપી તા.04.09.25 સાબરકાંઠા ફીડ એફટીપી સ્ક્રિપ્ટ 2c એન્કર ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન હિંમતનગરના મોતીપુરા ખાતે પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઉગ્રાચાલી બાદ ઘર્ષણ થવા પામ્યું હતું જોકે આ બાબતે પોલીસ કર્મી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આર્મી જવાનની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આર્મી જવાનની પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી તે બાબતે ગુજરાત માજી સૈનિક સંગઠન એ ડિવિઝન પોલીસ સ્ટેશન એલ આવી પહોંચ્યું હતું. વિઓ01 હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા હતા તે દરમિયાન અલ્ટો કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જે અલટો કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ લગાવી હતી જેને લઈ પોલીસ દ્વારા તેની અટકાવવામાં આવ્યો હતો અને બ્લેક ફિલ્મ દૂર કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે કારચાલક આર્મીમાં હોવાનું જણાવી પોલીસ કર્મી સાથે તકરાર કરી હતી ત્યારબાદ પોલીસ કરમી અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી દરમિયાન ઝપાઝપી સર્જાઈ હતી જોકે સમગ્ર બાબતે પોલીસ કર્મી દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રોકાવટ બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે પોલીસે દ્વારા આર્મી જવાનને અટક કરી ફરિયાદ આધારિત કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ દરમિયાન ગુજરાત માજી સૈનિક સંગઠન ના હોદ્દેદારો હિંમતનગર એડિવિશન ખાતે પહોંચ્યા હતા અને આર્મી જવાનની પણ ફરિયાદ નોંધવા માટેની પણ ઉગ્ર માગ કરી હતી. બાઈટ:એ.કે.પટેલ,ડીવાયએસપી,હિંમતનગર બાઈટ:જીતેન્દ્ર નિમાવત,પ્રમુખ,ગુજરાત માજી સૈનિક સંગઠન. વિઓ02 એક તરફ સમગ્ર ગુજરાત ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો બ્લેક ફિલ્મો વાળા વાહનો હેલ્મેટ અને અન્ય ટ્રાફિક નિયમના ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ હિંમતનગર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી તે દરમિયાન આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે બ્લેક ફિલ્મને લઈને ઉગ્ર બોલા ચાલી થઈ હતી આ બોલા ચાલી ઝપાઝપી સુધી પહોંચી હતી જોકે આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી ચૂક્યો હતો જેને લઈને ગુજરાત માજી સૈનિક સંગઠન ના હોદ્દેદારો અને માજી સૈનિકો હિંમતનગર એ ડિવિઝન ખાતે પહોંચી ચૂક્યા હતા અને પોલીસ કર્મચારીઓ સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માટેની માગ કરી હતી જોકે આર્મી જવાની હિંમતનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદ અંગેના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
14
comment0
Report
DPDhaval Parekh
Sept 04, 2025 13:05:35
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/વિશાલભાઈ સ્લગ : NVS DUSHPRERANA AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર નવસારીની પૂર્ણ નદીમાંથી બે દિવસ અગાઉ બે બાળકી અને એની માતાનો મૃતદેહ મળતા ચાર બચી જવા પામી હતી સામૂહિક આઘાતના આ પ્રકરણમાં પતિ દ્વારા અપાતા શારીરિક માનસિક ત્રાસ ના કારણે પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે આત્મહત્યાની દુષ્પ પ્રેરણા નો ગુનોનોની આરોપી પતિની ધરપકડ કરી છે વી/ઓ : નવસારીના વિરાવળ પુલ પાસે પૂર્ણા નદીમાંથી ગત 1 સપ્ટેમ્બરના રોજ એક માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના થોડાક કલાકો બાદ જલાલપોર વિસ્તારના સંતોષી માતા મંદિરના ઓવારા નજીકથી અન્ય એક માસુમ બાળકીનો મૃતદેહ મળતા શહેરમાં ચર્ચા જાગી હતી. બાળકીઓ કોની છે..? અકસ્માતે ડૂબી છે કે કેમ..? એ મુદ્દે નવસારી ગ્રામ્ય અને જલાલપોર પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન ગત 2 જી સપ્ટેમ્બરના રોજ જલાલપોરના કરાડી ગામના કિનારેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે બાળકીઓના મૃતદેહ બાદ મહિલાનો મૃતદેહ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી અને ત્રણેય મૃતદેહોની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરતા, મહિલા અને બંને બાળકીઓ માતા પુત્રી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતક મહિલાની માતા નવસારી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચી ત્યારે તેની પુત્રીને આપઘાત કરવા તેના પતિ અને સાસરીયાઓએ મજબૂર કરી હોવાના ભીની આંખે આક્ષેપો કર્યા હતા. ખાસ કરીને મૃતક મહિલા નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સિલ્વર સ્ટોન બંગ્લોઝમાં રહેતી ખેવના નાયક અને તેની બે દીકરીઓ ધીઆ અને દ્વિજા હોવાનું ખુલ્યું હતું. મૃતક ખેવનાનો પતિ હાર્દિક નાયક બેરોજગાર હતો અને દારૂના નશામાં તેની સાથે મારઝૂડ કરતો હતો. જ્યારે તેના પિયરની જમીન વેચવા માટે પણ હાર્દિક તેના ઉપર દબાણ કરતો હોવાના આક્ષેપો પણ ખેવનાના સાસરીયાઓએ કર્યા હતા. સમગ્ર મુદ્દે મૃતક ખેવનાની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જમાઈ હાર્દિક અશોક નાયક સામે તેમની પુત્રીને દોહિત્રીઓ સાથે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકરણમાં તપાસ દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસે આજે આરોપી પતિ હાર્દિક નાયકની ધરપકડ કરી હતી. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : ઉલ્લેખનીય છે કે, ગત 31 ઓગસ્ટના રોજ ખેવના નાયક પોતાની બે દીકરી ધીઆ અને દ્વિજાને ઘરેથી ચાલી નીકળી હતી અને પૂર્ણા નદીના કિનારે જઈ તેણે નદીમાં ઝંપલાવી પોતાનું તેમજ પોતાની વ્હાલસોયી દીકરીઓનું જીવન ટૂંકાવી દીધું હતુ. જ્યારે ખેવના એક માસની ગર્ભવતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
13
comment0
Report
CJChirag Joshi
Sept 04, 2025 12:05:00
Dabhoi, Gujarat:
SLUG: 0409 ZK BRD NARMADA NADI REPORTER: CHIRAG JOSHI FORMAT: PKG FEED: WE TRANSFER LOCATION: DABHOI VADODARA APPRUVAL: DESK બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ યાત્રાધામ ચાંદોદ ખાતે પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટીએ નર્મદા ડેમમાંથી પાણી છોડતા કાંઠાના ગામોમાં પુર જેવી સ્થિતિ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવ ઘાટના 108 પૈકી 81 પગથિયા પાણીમાં ગરકાવ નાવીકો દ્વારા નર્મદા નદીમાં નાવડીઓ સ્ટેન્ડ બાય રખાઈ ચાંદોદના ગ્રામજનો દ્વારા પાણીને લઈને શરૂ કરાઈ તૈયારી નર્મદા ડેમમાંથી રાત્રીથી અત્યાર સુધી 7 લાખ કયુસેક પાણી છોડાયું ચાંદોદના બ્રાહ્મણો દ્વારા મીડિયાના મારફતે તંત્રને કરી રજૂઆત શ્રાધ પક્ષને લઈને પાણી વહેલી તકે છોડવા કરાઈ રજૂઆત શ્રાધ પક્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો કરે છે માતૃ પિતૃ તર્પણ એંકર: ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમમાંથી ગઈકાલે રાત્રિ થી અત્યાર સુધી સાત લાખ ક્યુસેપ પાની નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને નર્મદા નદી પોતાના રોદ્ર સ્વરૂપ માં આવી ગઈ છે ત્યારે નર્મદાના કાંઠાના 27 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સાથે સાથે તમામ ગામોની અંદર તલાટી કમ મંત્રીને ગામમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે તેવામાં યાત્રાધામ ચાંદોદ ખાતે ઐતિહાસિક મહાલરાવ ઘટના 108 પગથિયાં પૈકી 81 પગથિયાં પાણીમાં ઘરકાવ થઈ ગયા છે અને હવે માત્ર 27 પગથિયાં જ બાકી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ તળાવમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે બીજી બાજુ ઇન્દિરા ડેમમાંથી પણ 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પાણી આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેથી ગ્રામજનો દ્વારા ઘાટ પર આવેલી દુકાનો સામાન ધીમે ધીમે હટાવી રહ્યા છે સાથે સાથે ગ્રામજનો દ્વારા પૂરની સ્થિતિમાં કોઈ અનિશનીય બનાવના બને તે દિશામાં હાલ તૈયારીઓ શરૂ કરી છે તો વળી નાવિક સમ જેવી મંડળ દ્વારા પણ નાવડીયો નર્મદા નદીમાં ન ચલાવવામાં આવી સાથે સાથે યાત્રિકોને બેસાડવામાં નથી આવતા કારણ કે કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં ચાંદોદના બ્રાહ્મણો દ્વારા મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આગામી સમયમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થવાની છે તેવામાં પાણી જેટલું બને એટલું અત્યારે છોડી દેવામાં આવે કારણ કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ ચાંદોદ ખાતે આવે છે અને માતૃ અને પિતૃ તર્પણ કરી ધન્યતા અનુભવે છે જેથી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે કેવા પ્રકારની પરિસ્થિતિ આગામી સમયની અંદર સર્જાશે તે જોવાનું રહ્યું - વોક થ્રુ કર્યું છે જેમાં નર્મદા નદીનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને ગ્રામજનો સાથે વાત કરી છે
14
comment0
Report
ARAlkesh Rao
Sept 04, 2025 11:49:02
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-0409 ZK BNK NAKLI NOTE સ્લગ-નકલી નોટ ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 39 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.આરોપીઓ ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો, ડીસા તાલુકા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસાના મહાદેવીયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં રહેલા રહેણાક મકાનમાં બનાવેલ ભોંયરા માંથી સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની અટકાયત કરી છે અને તેમની પાસેથી રૂપિયા 39 લાખથી વધુની નકલી નોટો તેમજ 5 પ્રિન્ટર સહિત નકલી નોટ બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.જોકે જેનું મકાન હતું તે રાયમલસિંહ પરમાર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પડવા અલગ અલગ ટિમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.જોકે રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ છે. રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો.તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ નકલી નોટની ફેકટરીનો સંજય સોની માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જોકે પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીને દબોચીને તેમની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું તેમણે સ્વીકાર્યું છે.તો આ આરોપીઓ કેટલા સમયથી આ નકલી નોટની ફેકટરી ચલાવતા હતા નકલી નોટો બનાવવાનું મટેરિયલ ક્યાંથી અને કોની પાસેથી લાવતા હતા નક્લી નોટો બનાવ્યા બાદ તેને કોને સપ્લાય કરતા હતા કેવી રીતે તેમનું આખું નેટવર્ક ચાલતું હતું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઈટ-પ્રશાંત સુમ્બે-એસપી બનાસકાંઠા ( પોલીસે નકલી નોટોની ફેકટરી ઝડપી છે.બે આરોપીઓની અટકાયત કરાઈ છે .) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
comment0
Report
SBShilu Bhagvanji
Sept 04, 2025 11:46:30
Porbandar, Gujarat:
0409 ZK PBR ICONIC FORMAT-PKG DATE-04-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના બ્યુટીફીકેશન માટે અને આઇકોનિક રોડ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.પોરબંદરના કમલાબાગથી લઇને રિવરફ્રન્ટ સુધી આશરે 1 કરોડના ખર્ચે જે રોડ બનાવી વચ્ચે અને એક સાઈડમાં લાઈટો નાખી જેને આઇકોનિક રોડ ગણાવી દેવામાં આવ્યો છે તેને જોઇને લોકો માથું ખજવારતા જોવા મળી રહ્યા છે અને સવાલો કરી રહ્યા છે કે કોણ છે આટલા પ્રતિભાસંપન્ન એન્જિનિયરો અને અધિકારીઓ. વીઓ-1 સુદામાપુરી તથા ગાંધી જન્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરમાં આજકાલ શું થઇ રહ્યું છે તે કોઇને સમજાતું નથી.પોરબંદર નગરપાલાકામાથી મહાનગરપાલિકા બન્યું એટલે લોકોને હતું કે સુવિધાઓ વધશે મહાનગરપાલિકા જેવી સવલતો મળશે પરંતુ સુવિધાઓને બદલે દુવિધાઓ અને વેરા વધારા સહિતના ડામો આવ્યા તે નફામાં.મહાનગરપાલિકા બન્યા પોરબંદર શહેરના બ્યુટીફીકેશન માટે અને આઇકોનિક રોડ માટે મનપાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી પરંતુ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચાર થતો હોય તેમ ઉડીને આંખે વળગે તેવી કામગીરી થઇ રહી છે.પોરબંદરના કમલાબાગથી લઇને રિવરફ્રન્ટ સુધી આશરે એકાદ કીલોમીટરના આ રસ્તાને આઇકોનિક રોડ તરીકે પસંદગી કરી તેમાં આશરે એકાદ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ રોડને જોતા લોકો માથું ખજવારતા જોવા મળે છે કે આ બધું શું થઇ રહ્યું છે. મહાનગરપાલિકાના મહાન અધિકારીઓના આયોજનને લઇને લોકોમાં ભારે આક્રોશ તો ત્યારે જોવા મળી રહ્યો છે કે,એક સાઇડ આખા રસ્તે લાઈટો ફિટ કરવામાં આવી છે અને વચ્ચે પણ વિજપોલ મુકીને આખા રસ્તે લાઈટો નાખવાંમા આવી છે જ્યારે બીજી તરફ કોઈ લાઇટ નથી.લાઇટો માટેના જે વિજપોલ મુકવામાં આવ્યા છે તેના ફાઉન્ડેશનને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે અને ભારે પવન વખતે આ લોખંડના પોલ જીવલેણ સાબીત થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.સાથે રસ્તાના લેવલિંગને પણ લોલમલોલ જોવા મળી રહ્યુ છે કારણ કે રસ્તા પર માથે લેયર મારી દેવાતા રસ્તા પરના ડિવાયડર જ ગાયબ થઈ ગયા છે સાથે જ પાણી નીકાલ માટેના હોલ પણ બુરાઇ ગયેલ જોવા મળી રહ્યા છે.કમલાબાગ સર્કલ પાસે તો રસ્તો એટલો ઊંચો આવી ગયો છે કે સર્કલ જ ગાયબ થઈ ગયેલ જોવા મળી રહ્યુ છે.પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખે આ આઇકોનિક રોડને લઇને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,માત્ર ભ્રષ્ટાચાર થયો છે આ રોડને જોતા કોઈ આઇકોનિક રોડ જેવું નથી લાગતું માત્ર બે ચાર ઝાડના પ્લાન્ટ અને બે ચાર પુતળા મુકી દેવાથી કોઈ આઇકોનિક રોડ ના બની જાય. બાઇટ-1 રાજવીર બાપોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ,પોરબંદર વીઓ-2 પોરબંદર મનપા દ્વારા બુદ્ધિનુ પ્રદર્શન કરી જે રીતે આશરે 1 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે તેમાં જે રીતે એક તરફ લાઇટ અને વચ્ચે લાઇટ તો એક તરફ કોઈ લાઇટ જોવા નથી મળ રહી.આ પ્રકારના લાઇટ ફિટિગ અંગે મનપા કમિશનરને પુછતા તેઓએ એવું જણાવ્યું કે જે સાંભળીને આશ્ચર્ય થાય, કમિશનરે આ અંગે કહ્યું કે,જે સાઇડ લાઇટ નથી ફિટ કરાઇ તેનું કારણ એ છે કે તે સાઇડ લાઇટ ફિટીગ માટે જગ્યા નથી.તો આઇકોનિક રોડ એટલે શું તેમાં ક્યાં પ્રકારની કામગીરી હોય છે તો તે અંગે પણ કમિશનરે એવું જણાવ્યું હતું કે, લોકોને ગમે તેવો રોડ હોય એટલે આઇકોનિક રોડ એવું કમિશનર જણાવતા જોવા મળ્યા હતા. બાઇટ-2 હસમુખ પ્રજાપતી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા વીઓ-3 નાગરિકો તેઓને જરુરી સુવિધાઓ મળે તે માટે પોરબંદર મહાનગરપાલિકાના મસમોટા હાઉસ ટેક્સ ભરે છે પરંતુ કોઇપણ પ્રકારના આયોજન વગર માત્ર આ રીતે પૈસાનો વેડફાટ થતો જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લોકો ઇચ્છી રહ્યા છે ઘર પાસે જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને ચાલુ કરો ઉબડખાબડ રસ્તા છે તેને સારા કરો અને રોડ પર એક બાદ એક જે લેયર ધાબડવાની જે પ્રથા ચાલે છે તેને બદલે રોડ બંને ત્યારે જુના લેયરને દુર કરી નવો રોડ બનાવવામાં આવે કારણ કે દિવસે દિવસે રોડ ઉપર ઘરો નીચા જતા રહેતા હોવાથી ચોમાસામાં વરસાદી પાણી સીધા લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે.માત્ર આટલી પાયાની પણ કામગીરી જો આયોજન પૂર્વક કરવામાં આવેને તો જનતાને આટલું જ જોઇએ છે કોઇ આવા આઇકોનિક રોડના નાટકો પ્રજા ઇચ્છતી નથી. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
14
comment0
Report
GPGaurav Patel
Sept 04, 2025 11:33:53
Ahmedabad, Gujarat:
બ્રેકિંગ MS યુનિવર્સિટી કુલપતિ વિવાદમાં કોંગ્રેસનો મોટો આરોપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું તીખું નિવેદન ભાજપના કુલપતિ શ્રીવાસ્તવની માહિતી બહાર આવી શ્રીવાસ્તવની બુંદેલખંડની ડિગ્રી અને પદવી ખોટી છે - મનીષ દોશીનો દાવો શૈક્ષણિક લાયકાતને લઈને સ્થાનિક સંગઠનોએ અનેક રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ સરકાર તરફથી કોઈ બોલવા તૈયાર નથી રાજ્યમાં કેટલી યુનિવર્સિટીઓમાં ખોટી પદવીવાળા કુલપતિઓ છે? તપાસની માંગ - મનીષ દોશી શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયોની તપાસ થાય - કોંગ્રેસની માંગ ખોટી પદવી મામલે MS યુનિવર્સિટીએ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ - મનીષ દોશી બાઇટ મનીષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
comment0
Report
AKAshok Kumar
Sept 04, 2025 11:11:13
Junagadh, Gujarat:
જુનાગઢ.. માંગરોળમાં મકાન ધરાસાઈ નો મામલો માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા નું નિવેદન ઘટનાની જાણ થતા ચીફ ઓફિસરને સ્થળ પર કરાયા રવાના કલેકટર કચેરી ખાતે મીટીંગ માંથી ધારાસભ્ય માંગરોળ જોવા રવાના જુના જર્જરીત મકાનો ઉતારવા ધારાસભ્ય સરકારને કરશે રજૂઆત મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં કરાશે રજૂઆત બાઈટ ભગવાનજી કરગથિયા ધારાસભ્ય માંગરોળ અશોક બારોટ જૂનાગઢ
14
comment0
Report
JBJayendra Bhoi
Sept 04, 2025 11:11:08
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: પંચમહાલ ના ઘોઘમ્બા નો કરાડ ડેમ ઓવર ફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા સર્જાયા નયનરમ્ય દ્રષ્યો કરાડ ડેમ ના ઉપરવાસ એવા ઘોઘંબા અને બારીયા તાલુકા માં ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો ડેમ માં 900 ક્યુસેક વરસાદી પાણી ની આવક થતા ડેમ ઓવરફ્લો થયો
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 04, 2025 10:51:22
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ સુરત પોલીસની 22 નવી જનરક્ષક તથા 30 નવી બોલરો ગાડીઓનું ફલેગ ઓફ કરવામાં આવ્યું સુરત પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતેથી ફલેગ ઓફ કરવામાં આવ્યું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી બોલરો ગાડીઓને ફલેગ ઓફ કરવામાં આવ્યું હર્ષ સંઘવી સ્પીચ શરૂ...... હું આજે સુરતમાં છું સવારથી જ અનેક ગણપતિ મંડપોમાં જઈને આવ્યો તમામ ગણપતિ ભક્તોએ સુરત પોલીસનો આભાર માન્યો છે રાત્રે ગણપતિ મંડપમાં ચોરી થાય અને ગણતરી કલાકમાં પોલીસ તેમને પકડી લે જે પોલીસની કામગીરી બિરદાવા લાયક છે હર્ષ સંઘવી સ્પીચ પૂર્ણ......
14
comment0
Report
GDGaurav Dave
Sept 04, 2025 10:51:17
Rajkot, Gujarat:
SLUG - 0409ZK_LIVE_RJT_GST_CHAMBER REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્ર સરકારના GST સ્લેબના ફેરફારના નિર્ણયને આવકર્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીમાં આવેલા આ સ્લેબમાં ફેરફારથી રાજકોટના ઉદ્યોગોને ફાયદો થશે. MSME ઉદ્યોગોને જીએસટીમાં ફેરફાર કરવામાં આવતા ખૂબ જ ફાયદો થશે. નાના ઉદ્યોગોની સ્થિતિ ટ્રમ્પના ટેરીફના કારણે વધારે ખરાબ થઈ હતી. જે જીએસટીના આ ફેરફારના કારણે થોડી રાહત મળશે. જોકે નાના ઉદ્યોગોને હજુ ત્રણ મહિના જેટલો સમય લાગશે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં થઈ રહેલી ગુચવણનું સોલ્યુશન આવી શકશે. બાઈટ - વી. પી. વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ (હિન્દી બાઈટ પણ ઉતારી છે)
13
comment0
Report
Advertisement
Back to top