Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
आखिरकार अहमदाबाद में 15 वर्षीय के साथ गैंगरेप: दो गिरफ्तार
URUday Ranjan
Sept 24, 2025 05:45:29
Ahmedabad, Gujarat
Slug : 2309ZK_LIVE_AHD_RAPE_AROPIReporter : UDAY RANJAN Injgst Feed : 2309ZK_LIVE_AHD_RAPE_AROPI Date : 23 - 09 - 2025 Format : PKG & WEB એન્કર :અમદાવાદ ની સગીરા ને સોશિયલ મીડિયા મારફતે કરેલી મિત્રતા ભારે પડી છે અને બળાત્કારનો ભોગ બનવા નો વારો આવ્યો છે .... યુવકે પાલડી વિસ્તારની હોટલમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે પોલીસે બળાત્કાર કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીની અટકાયત ની તજવીજ હાથ ધરી છે. વીઓ : 01 ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ભોળવીને બળાત્કાર કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં એસીપી વાય. એ. ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગત 22 સપ્ટેમ્બર ના રોજ પિતાએ પોતાની 15 વર્ષની સગીર દીકરી પર બે અજાણ્યા ઇસમો દ્વારા બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી હસન અલી અને વકાસ શેખ વિરુદ્ધ અપરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ઇસનપુર પોલીસે હસન અલી ની બળાત્કાર ના ગુના માં ધરપકડ કરી છે. જ્યારે વકાસ શેખની મદદગારી ના ગુના માં ધરપકડ કરી છે બાઈટ - વાય. એ. ગોહિલ, એસીપી, જે ડિવિઝન વીઓ : 2ભોગ બનનાર સગીરા અને આરોપી એક માસ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબર ની બંને એ આપ લે કરી હતી. આરોપી હસન અલી એ 15 દિવસ પહેલા બંને આરોપીઓ અમદાવાદ ખાતે મળ્યા હતા. 21 સપ્ટેમ્બર ના રોજ પાલડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ ને સગીરા સાથે બળાત્કાર કર્યો હતો. આરોપીના મિત્ર સાથે ભોગ બનનારની બહેનપણી પણ હોટલ માં ગઈ હોવાનું ઇસનપુર પોલીસ ની તપાસમાં ખુલવા પામ્યું છે .... ઇસનપુર પોલીસે આરોપીની મિત્ર અને ભોગ બનનારની બહેનપણી ની પણ તપાસ હાથ ધરી છે. સગીરાની બહેનપણી અને આરોપીનો મિત્ર પણ સાથે હતા તો તેની સાથે પણ કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવા માં આવી છે ત્યારે તપાસ માં શું આવે છે એ જોવું રહ્યું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 24, 2025 09:03:49
Ahmedabad, Gujarat:રાહુલ ગાંધીના સંગઠન સર્જન અભિયાન અંગે અશોક ગહેલોત નું નિવેદન સંગઠન સર્જન માં ગુજરાતમાં સારું કામ થઇ રહ્યુ છે રાહુલ ગાંધીએ એ ગુજરાત જીતવાની ચેલેન્જ આપી છે તે દિશામાં કોંગ્રેસ કામ કરી રહી છે રાહુલ ગાંધી પોતે સંગઠન અભિયાનમાં લાગ્યા છે ગુજરાતમાં અત્યાર સુધી બે શિબિર થઇ છે હજુ અગામી દિવસોમાં પણ પ્રશિક્ષણ શિબિર થશે પહેલાં ધારાસભ્ય કે સાંસદની ભલામણથી પ્રમુખ બનતા હવે કાર્યકરોની સેન્સના આધારે પ્રમુખ બને છે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખ ને ચુંટણી પ્રકિયા પસંદગી સમિતિમાં સમાવેશ કરશે આ પ્રક્રિયાથી ગુજરાતની આવનારી ચુંટણીમાં સારું પરિણામ આવશે બાઇટ અશોક ગહેલોત પુર્વ મુખ્યમંત્રી રાજસ્થાન
0
comment0
Report
GPGaurav Patel
Sept 24, 2025 09:03:40
0
comment0
Report
URUday Ranjan
Sept 24, 2025 08:48:16
Ahmedabad, Gujarat:અમદાવાદ કુબેરનગરમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવાનો મામલો.. ગંભીર રીતે દાઝી ગયેલા પત્ની જયા બેન સારવાર દરમિયાન મોત નીપજ્યું.. સાસુ ગંભીર હાલતમાં છે.. કુબેરનગર મા કમલ કોમ્પ્લેક્ક્ષ માં જયા બેન બ્યુટી પાર્લર કામ કરતા હતા.. છેલ્લા 3 મહિના થી બ્યૂટી પાર્લર કામ કરતા હતા.. પતિ પત્નિ અને સાસુ વચ્ચે ખટરાગ હતો.. પત્નિ જયા બેનના પહેલા લગ્ન થયા હતા,બાદમાં છૂટાછેડા પછી અશોક સાથે પ્રેમ લગ્ન થયા હતા.. લગ્ન ગાળો પાંચ મહિનાનો છે.. પત્ની જયા બેન પતિ અશોક વિરુદ્ધ દોઢ મહિના અગાઉ ઘરેલું હિંસા ની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.. ગત્ત મોડી સાંજે જ્વલનશીલ પદાર્થ લાવી ને પત્નિ અને સાસુ ને સળગાવી દીધા હતા. પતિ પત્નીના ઘરકંકાસમા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.. આરોપી અશોક ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.. આરોપી અશોક છુટક મજુરી કરે છે.. ધટના સ્થળે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા.. પોલીસ એફ.એસ.એલ ની મદદ થી વધુ તપાસ શરૂ કરી... બાઈટ : વી એન યાદવ , એસીપી, જી ડિવિઝન
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 24, 2025 08:20:30
Surat, Gujarat:સુરતના ડુમ્મસ રોડ મગદલ્લા સ્થિત લક્ઝુરીયા બિઝનેસ હબની વેન્ચુરા કનેક્ટ કંપનીને ફોર સીટર પ્લેન ખરીદવાની સલાહ આપી અમેરિકા ખાતેથી પોતાની જ કંપનીનું ફોર સીટર પ્લેનની વાસ્તિવક કિંમત ૩.૫૦ લાખ ડોલર હોવા છતા ૫.૨૫ લાખ ડોલર પડાવી લેનાર વેન્ચુરા કંપનીના ભૂતપૂર્વ સીઇઓ અમેરિકાથી ભારત આવતા વેંત લુક આઉટ નોટીસના આધારે મુંબઈ એરપોર્ટ ઉપરથી ઉમરા પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે વિઓ.1 ડુમ્મસ રોડના વી.આર મોલ નજીક લક્ઝુરીયા બિઝનેસ હબમાં આવેલી વેન્ચુરા એરકનેક્ટ કંપનીના ડેવલોપમેન્ટ માટે અમેરિકામાં એરક્રાફટ કંપની ચલાવતા કાર્તીકેય શંકરલાલ ગરાસીયા ને સપ્ટેમ્બર ૨૦૧૬ માં સીઇઓ તરીકે એપોઈન્ટ કર્યો હતો. જે તે વખતે કંપની પાસે ભોપાલ ખાતેથી ખરીદેલા બે પ્લેન હતા. પરંતુ સીઈઓ તરીકે જોડાયેલા કાર્તીકેયે જો કંપનીને ડેવલોપ કરવી હોય તો ફોર સીટર પ્લેન ખરીદવાની સલાહ આપી હતી. કાર્તીકેયની સલાહને ધ્યાનમાં લઈ કંપનીના ડિરેક્ટરોએ ફોર સીટર પ્લેન ખરીદવાની મંજૂરી આપ હતી અને કાર્તીકેયે પોતાનું અમેરિકા ખાતેના ફોર સીટર પ્લેટનનો ૫.૨૫ લાખ ડોલર (રૂ. ૩,૫૨,૬૧,૧૫૦) માં સોદો કરાવ્યોહતો. કંપનએ કાર્તિકેયને પેમેન્ટ ચુકવી દીધુ હતું પરંતુ પ્લેનને ભારત એટલે કે સુરત લાવવા માટે ડીજીસીની મંજૂરી મેળવવામાં વિલંબ થયો હતો. બીજી તરફ આ અરસામાં અમેરિકામાં વિનાશકારી વાવાઝોડાને પગલે પ્લેનને ભારે નુકશાન થતા સુરત લાવી શકાય એમ ન હતું. કાર્તિકેય વાવાઝોડાથી નુકશાનગ્રસ્ત પ્લેન માટે ઈન્સ્યુરન્સ કંપનીમાં ક્લેઈમ કરતા ચોકાવનારી હક્કીત બહાર આવી હતી. ઈન્સ્યુરન્સ કંપનીએ વેન્ચુરા એર ક્રેક્ટ કપનીને જણાવ્યું હતું કે પ્લેનની મૂળ કિંમત ૩.૮૫ લાખ ડોલર છે. જેથી ૩.૮૫ લાખ ડોલરની કિંમતના ફોર સીટર પ્લેન માટે ૫.૨૫ લાખ ડોલર ચુકવનાર વેન્ચુરા એર ક્રેક્ટ કંપનીના ડિરેક્ટરો ચોંકી ગયા હતા. જેથી પ્લેનને સુરત સુરત લાવવાની કાર્યવાહી ઘોંચમાં પડી હતી અને બીજી તરફ કાર્તીકયે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વળતર પણ મેળવી લીધું હતું. કંપનીના સીઈઓ તરીકે જેને એપોઈન્ટ કર્યો હતો તેના કારસ્તાનને પગલે કંપનીએ તેની હકાલપટ્ટી કરી હતી.જો કે કાર્તીકેયે પ્લેનની મૂળ કિંમત કરતા વધુ કિંમતનો સોદો કરી મેળવેલા ૧,૯૪,૪૯૦ ડોલર એટલે કે રૂ. ૧,૧૯,૪૫,૫૩૩ ટુકો-ટુકડે પરત ચુકવી દીધા હતા. પરંતુ બાકીની રકમ પરત નહીં ચૂકવતા ઓક્ટોબર ૨૦૧૯ માં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ઇસ્યુ કરાવેલી લુક આઉટ નોટીસને પગલે ભારત આવેલો કાર્તીકેય મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા વેંત પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાઈટ..જી.જે.પટેલ..પીઆઇ ક્રાઇમબ્રાંચ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 24, 2025 08:20:24
Surat, Gujarat:સુરત બ્રેક નવરાત્રીમાં પાર્ટનર અને બાળકો પર નજર રાખવાની ડિમાન્ડ વધી જાસૂસી અને જીપીએસ ના વેચાણ માં ધરખમ વધારો ચણિયાચોળીમાં GPS, નોરતામાં જાસૂસી માટે ડિવાઈસના વેચાણમાં 50%નો વધારો પાર્ટનર, દીકરા-દીકરીની જાસૂસી માટે સ્પેશિયલ પેકેજ સુરતની હાઇફાઈ સોસાયટીમાં વધુ ડિમાન્ડ પાર્ટનર અને દીકરા-દીકરીની જાસૂસી માટે ડિટેક્ટિવ એજન્સીઓએ સ્પેશિયલ પેકેજ પણ લોંચ કર્યા ગરબે રમવા જતા પાર્ટનર અને દીકરા-દીકરી કયાંક ખરાબ સંગતમાં તો નથી ને તે જાણવા માટે પતિ-પત્ની, પાર્ટનર અને માતા-પિતા પ્રાઇવેટ ડિટેક્ટિવ હાયર કરી રહ્યા છે આખું વર્ષ GPSની સામાન્ય માગ રહે છે પરંતુ આ નવરાત્રિના ટૂંકા ગાળામાં જ અમારા વેચાણમાં 50%નો જંગી વધારો થયો છે નવરાત્રી શરૂ થતાં અત્યાર સુધીમાં 1200થી વધુ નાના અને પોર્ટેબલ GPS ડિવાઇસ વેચાણ થઈ ચૂક્યા છીએ આ ડિવાઇસની કિંમત 2200થી લઈને 3000 સુધીની છે તેનું મુખ્ય આકર્ષણ તેનું નાનું કદ અને લાંબી બેટરી લાઈફ છે આ ડિવાઇસ એટલા હલકા અને પાતળા હોય છે કે તેને સરળતાથી ગાડીમાં, પર્સમાં કે પછી ચણિયાચોળી જેવા પરિધાનમાં પણ છુપાવી શકાય છે એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ડિવાઇસ 9થી 12 દિવસ સુધી ચાલે છે જાસૂસી ની ડિમાન્ડ પણ મેટ્રો સિટીમાં વધી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિમાં ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડે છે’ કાર માટે ઓડિયો રેકોર્ડિંગની સુવિધાવાળા GPS ટ્રેકર, કપડામાં સરળતાથી છુપાવી શકાય તેવા નાના વોઇસ રેકોર્ડર અને રૂમમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્પાય કેમેરાનો સમાવેશ થાય છે માતા-પિતા માટે એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ ઓફર કરે છે, જેના દ્વારા તેઓ પોતાના બાળકોના ફોનને હેક કરી જાણી શકે ક્લાયન્ટના પાર્ટનરનો પીછો કરી ફોટોગ્રાફ્સ-વીડિયો પણ ઉતારવામાં આવે છે ક્લાયન્ટના પાર્ટનર નો પીછો કરવાની ફી પણ સૌથી વધુ હોય છે 10 હજારથી લઈ 60 હજાર સુધીના પેકેજ બાઈટ..પ્રકાશ પ્રજાપતિ...ડિટેકટિવ એજન્સી ચલાવનાર બાઈટ..રાહુલ..જીપીએસ વેચનાર
0
comment0
Report
TDTEJAS DAVE
Sept 24, 2025 08:19:51
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા માં ઇ કેવાયસી બાદ રેશનકાર્ડ ધારકો ઉપર લગામ રેશનકાર્ડ ની ઇ કેવાયસી થી મોટા પ્રમાણ માં ભૂતિયા રેશનકાર્ડ બંધ થયા સરકારે રેશનકાર્ડ ધારકો માટે બનાવેલા નિયત નિયમો ના આધારે રેશનકાર્ડ બંધ મહેસાણા તાલુકા માં કુલ 6,156 ભૂતિયા રેશનકાર્ડ રદ્દ કરી કાયમી બંધ કરાયા એન્કર;- મહેસાણા જિલ્લા માં રેશન કાર્ડ ની ઇ કેવાયસી કામગીરી બાદ હવે ભૂતિયા અને બિન ઊપયોગી રેશન કાર્ડ ના મામલા સામે આવ્યા છે.રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગ ને સસ્તા અનાજ ની દુકાનો મારફતે અનાજ નો જથ્થો આપવા માં આવતો હતો.પરંતુ આ સસ્તા અનાજ નો જથ્થો જરૂરિયાત મંદ ગરીબો અને મધ્યમ વર્ગ ને આપવા ની સાથે અનાજ નું બારોબારીયું થતું હતું..આથી જ સરકાર દ્વારા ઇ કેવાયસી મારફતે મહેસાણા જિલ્લા માં અનેક ભૂતિયા રેશનકાર્ડ ધારકો મળી આવ્યા છે,,સરકાર નિયત કરાયેલા રેશન કાર્ડ લાભાર્થીઓના નિયમો નું ઉલ્લંઘન કરનાર લાભાર્થીઓના ભૂતિયા રેશન કાર્ડ હવે બંધ કરાયા છે.6 લાખ થી વધુ આવક ધરાવતા મહેસાણા જિલ્લા કુલ 53,571 પૈસાદાર લાભાર્થીઓ લાભ લેતા હતા જેમાં મહેસાણા તાલુકા માંથી પણ 4,206 પૈસાદાર વ્યક્તિઓ ગરીબો ના નામે અનાજ ખાઈ જતા હતા અને એ તમામ રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવ્યા છે.25 લાખ થી વધુ ટર્ન ઓવર ધરાવતા 64 વેપારીઓ પણ ભૂતિયા રેશનકાર્ડ નો લાભ લેતા હતા,2.47 એકર કરતા વધુ જમીન ધરાવતા 2,658 જમીનદારો ના ભૂતિયા રેશનકાર્ડ બંધ કરવા માં આવ્યા છે.આમ,મહેસાણા જિલ્લા માં કુલ 1.3 લાખ ભૂતિયા રેશનકાર્ડ બંધ કરાય છે અને જેમાં માંથી મહેસાણા તાલુકા માં 6,156 ભૂતિયા રદ્દ રેશનકાર્ડ કાયમી બંધ કરી દેવા માં આવ્યા છે.આ રેશનકાર્ડ ઇ કેવાયસી થી સસ્તા અનાજ ની દુકાનો માં ચાલતી ધાંધીયાગીરી હવે બંધ થશે અને ગરીબો ને અનાજ આપવા માં સરકાર વેડફાતા રૂપિયા ઉપર હવે લગામ સાથે સસ્તા અનાજ માં બારોબારીયું ખાયકી પણ બંધ થશે.. બાઈટ;-ગૌતમ વાણીયા------મામલતદાર મહેસાણા ગ્રામ્ય તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
3
comment0
Report
AKAshok Kumar
Sept 24, 2025 08:11:50
Junagadh, Gujarat:એંકર.. જૂનાગઢના બીલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પાડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને હવે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ તાળાબંધી કરવા મજબૂર બનશે…” વી. ઓ. બીલખાની આંગણવાડી કેન્દ્ર અઢી કિલોમીટર દૂર બનાવાઈ હોવાનો ગ્રામજનોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. નાના બાળકોને હાઇવે ક્રોસ કરાવીને લઈ જવું પડે છે. જેના કારણે અકસ્માતનો ભય સતત જીવંત છે. એક તરફ સરકાર કુપોષણ દૂર કરવાના દાવા કરે છે. તો બીજી તરફ અહીંના બાળકોને રોજ બે થી ત્રણ કિલોમીટર સુધી ચાલવું પડે છે. ગામના ઉપસરપંચે સ્પષ્ટ કહ્યું છે કે અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને હવે તાળાબંધી સિવાયનો વિકલ્પ બચ્યો નથી. આંગણવાડી વર્કરો પણ પરેશાન છે – તેઓએ ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવાની તૈયારી દર્શાવી છે. પરંતુ અધિકારીઓ તરફથી પરવાનગી નથી. પંદર વર્ષથી લટકતો આ પ્રશ્ન હજી ઉકેલાયો નથી. અને હવે પ્રશ્ન એ છે કે – ગ્રામજનોએ ઉઠાવેલી ચીમકી પછી પણ તંત્ર કાગળો જ ખંગાળશે કે વાસ્તવિક પગલાં લેશે?” બાઈટ શોહેબ કોટેચા ઉપસરપંચ બિલખા બાઈટ અસલમ મીઠાણી વિદ્યાર્થી ના પિતા વીઓ સમગ્ર મામલે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે હાલમાં આ વિવાદ મારા સામે આવ્યો છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે બાળકોને નજીકના આંગણવાડી કેન્દ્ર પર બેસવા માટેની સૂચના આપવામાં આવી છે તેમ જ વધુ સર્વેની કામગીરી પણ હાથ ધરાશે અને યોગ્ય પગલાં લેવાશે બાઈટ ગુણવંતીબેન પરમાર જુનાગઢ સી ડી પી ઓ બાઈટ શિંગાળા હર્ષાબેન આશા વર્કર બીલખા બાઈટ નીલા બેન આશાવર્કર જૂનાગઢના બીલખામાં આંગણવાડી વીવાદ ઉગ્ર બન્યો બાળકોને અઢી કિ.મી. દૂર જવાની ફરજ – ગ્રામજન આક્રોશિત હાઇવે ક્રોસ કરતી વખતે અકસ્માતનો સતત ભય સરકારના કુપોષણ દૂર કરવાના દાવા ખોખલા? ઉપસરપંચની ચીમકી – “તાળાબંધી કરવા મજબૂર થઈશું” આંગણવાડી વર્કરો પણ ભાડાના મકાનમાં સેવા આપવા તૈયાર 15 વર્ષથી સમસ્યા યથાવત – તંત્ર કાગળોમાં જ વ્યસ્ત! અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
MDMahendra Dubey
Sept 24, 2025 06:49:33
Damoh, Madhya Pradesh:लग्जरी कारों को मोडिफाइड करके उनसे लूटते थे बकरिया, दमोह में धरे गए चार लुटेरे.. एंकर/ एमपी के दमोह में एक बड़ा लुटेरों का गैंग पकड़ा गया है और लुटेरों का लूट का तरीका उसमें उपयोग की जाने वाली चीजें और लूटने वाली चीजें भी अजब गजब है। ये लुटेरे लग्जरी कारों को मोडिफाइड कर उनसे बकरिया लूटते थे, अपने आप में अलग इस तरह के लुटेरों की एक गैंग दमोह में पकड़ी गई है। दरअसल बीते दिनों दमोह जिले के नोहटा थाना क्षेत्र के कुंजपुरा गांव में एक सनसनीखेज वारदात हुई थी इस घटना ने गांव की महिला प्रेमबाई पटेल रात के वक्त अपने घर पर थी तभी चार अज्ञात लुटेरे आए और उन्होंने महिला को घर में बंधक बनाकर उसके गहने और मोबाइल फोन छीने और उसके आंगन में बंधी हुई 22 बकरिया गाड़ी में भरकर ले गए। महिला ने सुबह नोहटा थाना में रिपोर्ट दर्ज कराई और ये वारदात पुलिस के लिए बड़ी चुनौती बन गई। लुटेरों की इस गैंग से इलाके में दहशत भी फैल गई और लोगों को खौफ से बाहर निकालने और लुटेरों तक पहुंचने के लिए एसपी दमोह ने सख्त निर्देश दिए और विशेष टीम बनाई गई। इस टीम को सफलता हाथ लगी जब इस लुटेरी गैंग के चार सदस्यों को पन्ना जिले के पवई इलाके से गिरफ्तार किया गया, जब इस गैंग के सदस्यों से पूछताछ की गई तो उन्होंने खुलासा किया कि ये गैंग दो लग्जरी कारों को अंदर से मोडिफाइड किए हुए है और ग्रामीण क्षेत्रों में रेकी किया करते थे, रेकी में मिली जानकारी के बाद ये उन घरों को निशाना बनाते थे जिनमें घर के सदस्यों की संख्या कम हो और बकरिया ज्यादा हो, फिर मौका पाते ही उस घर ओर धावा बोलकर लूटने बोले व्यक्ति के साथ लूट करने के बाद उसकी बकरिया गाड़ियों में भरकर ले जाते थे। बकरिया लूटना इस गैंग की पहली प्राथमिकता होती थी। कटनी जिले के रहने वाले इन आरोपियों ने कबूला कि वो दमोह और आसपास के जिलों में ऐसी घटनाएं घटित करते थे और बकरिया लूटना उन्हें अच्छा लगता था। दमोह के एडिशनल एसपी सुजीत भदौरिया ने बताया कि इन आरोपियों पर प्रदेश के कई जिलों में आपराधिक मामले दर्ज है और इनमें बकरी चोरी और लूट की घटनाएं खास है। दमोह पुलिस ने पीड़ित महिला प्रेमबाई पटेल के जेवर, मोबाइल फोन और 22 बकरियों के साथ दो कारें जब्त की है वहीं पुलिस इन आरोपियों की कोर्ट से रिमांड लेंगी ताकि और लूट की घटनाओं का खुलासा पुलिस कर सके। बाइट/ सुजीत भदौरिया ( एडिशनल एसपी दमोह)
3
comment0
Report
CSChandrashekhar Solanki
Sept 24, 2025 06:47:01
Ratlam, Madhya Pradesh:CHANDRASHEKHAR SOLANKI/ratlam नवरात्र से लेकर दिवाली तक का समय हिंदू धर्मिक पर्वों की बहार का माना जाता है। चारों ओर भक्तिभाव, भक्ति गीत और जय महाकाल की गूंज होती है। लेकिन इसी पावन माहौल में अचानक कुछ जगहों पर लगे "आयी लव मोहम्मद" के बैनरों ने माहौल को गरमा दिया है। चर्चाओं का दौर तेज है, और कई जगह यह मुद्दा विवाद व बवाल का कारण भी बन रहा है। लोगों की राय बंटी हुई है। कुछ का कहना है कि किसी नाम या संदेश से आपत्ति नहीं, लेकिन सवाल यह है कि अचानक ऐसे बैनर हिंदू पर्वों के समय ही क्यों लगाए जा रहे हैं। कई लोगों ने आक्रोश जताया कि जब मुस्लिम देशों में हिंदुओं पर हमले होते हैं, तब ऐसी मोहब्बत दिखाई नहीं दिखाई देती, लेकिन हिंदू पर्वों के बीच इस तरह की पहल क्यों की जाती है। कुछ लोगों ने तो यहाँ तक कहा कि जैसे प्राचीन काल में जब देवी-देवताओं का हवन होता था तो राक्षस उसमें विघ्न डालते थे, वैसा ही दृश्य इन बैनरों से प्रतीत हो रहा है। कई नागरिकों ने इन बैनरों के पीछे की मानसिकता और फंडिंग पर भी सवाल खड़े किए हैं। माहौल भले ही त्योहारों का हो, लेकिन इस बीच उठे सवाल और विरोध ने इसे एक नए विवाद का रूप दे दिया है। WT_LOVE_MOHAMMAD_R.mp4 रतलाम Chandrashekhar solanki 9039441511
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top