Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Bhavnagar364001
भावनगर में केंद्रीय मंत्री जितुभाई वाघाणी का भव्य स्वागत
NDNavneet Dalwadi
Oct 20, 2025 11:19:38
Bhavnagar, Gujarat
લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૧૦/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ ભાવનગર આવ્યા હતા, સૌ પ્રથમ માઁ ખોડિયારના દર્શન કર્યા પછી ગૌમાતાની પૂજા કરી ભાવનગરમાં પ્રવેશ કર્યો હતો, નાળી ચોકડી ખાતે સંતો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિતનાએ તેમનું ફૂલહાર, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. બાદ નાળી ચોકડીથી શહેર કાર્યલય સુધી બાઈક રેલી યોજાઈ હતી, જ્યાં રૂટ પર ઠેર ઠેર મંત્રી વાઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ભાવનગર આવી પહોંચ્યા હતા, ભાવનગર આવ્યા બાદ તેમણે સૌ પ્રથમ માઁ ખોડિયારના દર્શન કર્યા હતા, જે બાદ નાળી ચોકડી ખાતે ગૌમાતાની પૂજા કરી ભાવनगरમાં પ્રવેશ કર્યો હતો, કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમવાર ભાવનગર આવતા નાળી ચોકડી ખાતે સંતો, મહંતો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કૃષિમંત્રીએ ડુપ્લિકેટ બિયારણ અને ખાતર વેચતા विक્રેતાઓને ખુલ્લી ચેતવણી આપી કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું, આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકલાપીઓ જોડાયા હતા. નેતાઓની દિવાળી અંતર્ગત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તે nasi પોતાની દિવાળી પરિવારના સ્થાને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને સૈનિક પરિવારોને મીઠાઈ વહેંચી ઉજવણી કરી રહ્યા છે, સાથે મંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર ગુજરાતના નગરજનોને દીપાવલી અને નવા年的 શુભકામના પણ પાઠવી હતી.
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBHUPESH PRATAP
Oct 20, 2025 14:21:02
Greater Noida, Uttar Pradesh:ग्रेटर नोएडा के जारचा थाना क्षेत्र के एक गांव में पानी के विवाद को लेकर एक ही परिवार के दो लोगों के बीच विवाद हो गया और यह विवाद इतना बढ़ गया कि दोनों पक्षों के बीच जमकर लाठी डंडे चले और उसके बाद एक पक्ष ने दूसरे पर फायरिंग कर दी ।इस फायरिंग में दो लोगों की मौत हो गई, वहीं एक व्यक्ति घायल हो गया ।\nदरसअल जारचा थाना क्षेत्र के सेथली गाँव मे प्रिंस और दीपांशु पक्ष में नाली को लेकर दो दिन पहले विवाद हो गया ।लेकिन आज सुबह प्रिंस पक्ष के लोगो के साथ कुछ बाहर के लोग आए और हथियारों से उन्होंने दीपांशु पक्ष पर फायरिंग शुरू कर दी।इस फायरिंग में अजय (55) व दीपनशू (22) की गोली लगने से मौत हो गई है तो वही एक युवक गोली लगने से घायल हो गया ।\nइस घटना के बाद आरोपी लोग मौके से फरार हो गए ।गुस्साए लोगों ने इकट्ठा होकर रोड पर जाम लगा दिया और उन्होंने आरोपियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की। इसके बाद पुलिस ने जैसे तैसे उन लोगों को समझा बुझाकर जाम को खुलवाया और पीड़ित पक्ष से तहरीर प्राप्त कर मुकदमा दर्ज कर आरोपियों की तलाश शुरू कर दी है।\जारचा पुलिस की तरफ से जानकारी देते हुए बताया गयी की नाली को लेकर के विवाद हुआ था। इस विवाद में एक पक्ष के द्वारा दूसरे पक्ष पर फायरिंग की गई, जिसमें दो लोगों की मौत हो गई है और एक घायल हो गया जो अस्पताल में भर्ती है, जल्द ही सभी आरोपियों को गिरफ्तार कर लिया जाएगा।
0
comment0
Report
RMRakesh Malhi
Oct 20, 2025 14:20:42
Una, Himachal Pradesh:तेंदुआ और ग्रामीणों द्वारा तेंदुए को पकड़ने को लेकर हुआ संघर्ष कुश लोग हुए घायल, वन विभाग की टीम ने रेस्क्यू कर तेंदुए को पकड़ा ऊना के हरोली विधानसभा के पालकबाह करमपुर गांव में एक तेंदुआ घर में घुस गया शोर मचाने पर यह खेतों की और भाग वहां पर ग्रामीण और तेंदुओं के बीच संघर्ष हुआ इस दौरान तेंदुए द्वारा कुछ लोगों को घायल भी किया गया है फिलहाल घायल लोगों का अस्पताल में इलाज जारी है फॉरेस्ट विभाग की जानकारी के मुताबिक सुबह लगभग 11 बजे करमपुर के पास एक नर तेंदुआ देखा गया। स्थानीय लोगों के साथ संघर्ष में छह लोग घायल हो गए। एक को छोड़कर सभी को मामूली चोटें आईं, जिन्हें बाद में ऊना अस्पताल भेज दिया गया तेंदुआ एक घर के शेड में छिपा हुआ था। वन विभाग के वन अधिकारी ऊना के नेतृत्व में वन टीम मौके पर पहुँची। डॉ. अमित ने तेंदुए को बेहोश कर दिया और आगे के इलाज के लिए एमएससी बाउल भेज दिया।
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 20, 2025 13:31:12
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળાના પર્વે કુમકુમ મંદિર મણિનગર ખાતે દિવાળીના દિવસે 6x3 ફૂટના વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું. અહીં સમગ્ર વિશ્વમાંથી આર્થિક मंदી અને આंतકવાદથી સૌને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. શ્રી स्वામिनારાયણ ભગવાનના સાનિધ્યમાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું અને_sવિશેષ તૈયાર કરાયેલા 6X3 ફૂટના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. કુમકુમ મંદિરમાં τελευταľલ ૪૦ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. સહુ કોઈને ધંધામાં વેપોમાં સફળતા મળે. આર્થિક અને શારીરિક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક मंदી દૂર થાય તેવી પ્રાર્થના કરાઈ.
2
comment0
Report
SBShilu Bhagvanji
Oct 20, 2025 12:17:17
Porbandar, Gujarat:પોરબંદર શહેરના નરસંગ ટેkari રેલ્વે ફાટકનો રસ્તો એકાએક બંધકરી દેવાતા સ્થાનિકો દ્રારા આ મામલે ભારે વિરોધ જોવા મળ્યો હતો.ફાટક બંધ કરાતા લોકોએ રેલવે તેમજ જીલ્લા વહીવટીતંત્રને આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે આજે દિવાળોના દિવસે પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.આગે તેમણે જણાવ્યું હતું કે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રેલવે ફાટક સ્થળની આજે મુલાકાત લીધી છે,રેલવે વિભાગ દ્વારા સ્થાનિક સ્તરે કોઈ ચર્ચા કર્યા વગર ફાટક બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આ મામલે રેલવે વિભાગ સાથે ચર્ચા કરીને આ ફાટક ખોલવાની મંજૂરી અપાવી છે અને રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરવામાં આવે ત્યારે તેને ખોલવાનો અધિકાર કોઈ સ્થાનિક તંત્રી પાસે રહેશે નહોતો, એટલે નિણરુણ કરવામાં વિલંબ થયો છે.હવે આ ફાટક ખોલવા માટે જે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર કામગીરી કરવાની રહેશે, તેને પૂર્ણ કરીને ફાટક ખોલી દેવાશે તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
2
comment0
Report
GDGaurav Dave
Oct 20, 2025 11:49:07
Rajkot, Gujarat:એન્કર - આજે દિવાળીનો મહાપર્વ છે ત્યારે ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પુજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પુજન માટેનો ఉత్తમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં alcuni ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યૂટરની પણ પુજા કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે અને બુધવારેના રોજ 1500થી વધુ શાકાહારી વાનગીનો અન્નકૂટ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. સંતો દ્વારા વૈદિક મંત્રોચ্চાર સાથે આજના આ ચોપડા પૂજનમાં 2000 જેટલા વેપારીઓ એકસાથે sભાગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં આજની આ પુજા માટે ઘરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મીનું પુજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2080ના અંતિમ દિવસે ચોપડા પૂજન કરી આગલા વર્ષ 2081 તન, મન, ધનથી સુખ સમૃદ્ધમય થાય અને ધંધા રોજગારોમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત બને તે માટે અંતમાં આરતી સાથે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી.કાશતો સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થ એટલે આર્થિક વૃદ્ધિ માનવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના પર્વ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ધર્મની સાથે સાથે અર્થરૂપી આર્થિક વૃદ્ધિ થાય તે માટે પોતાના ધંધા-રોજગારનાં ચોપડાનું પૂજન, માતા લક્ષ્મી અને મા શારદાનું પૂજન કરતા હોય છે. રાજકોટમાં આજે સભાગૃહમાં 2000 જેટલા વેપારીઓ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાથેથી લખાયેલ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટ જેવા ગેજેટની પણ પૂજા કરવામાં આવી છે. 2000 જેટલા હરિભક્તોએ પોતાના ચોપડા, લેપટોપ અને ટેબ્લેટનું પૂજન કર્યું હતું. ચોપડા પૂજનનો હેતુ એ છે કે, હવે હું નિરાશ થયા વિના વધારે મહેનત કરીશ અને વધુમાં વધુ પામીશ. વિક્રમ સંવત 2081 પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આવનારા વર્ષમાં મંદીનું વાતાવરણ દૂર થાય અને દરેકના ધંધા-રોજગાર ખૂબ સારા ચાલે તો ગુજરાતની સાથે ભારત સમૃદ્ધ બને અને દેશનો જીડીપી વધવાની સાથે ભારત સર્વ પ્રકારે મહાસત્તા બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ માટે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય સમૂહ આરતિનું અને બુધવારે તારીખ 23.10.2025થી બે દિવસ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું आयोजन પણ કરવામાં આવ્યું છે
3
comment0
Report
URUday Ranjan
Oct 20, 2025 10:51:47
1
comment0
Report
URUday Ranjan
Oct 20, 2025 10:48:34
Ahmedabad, Gujarat:અમદાવાદના સરખેજમાં એક પ્રેમકહાણીનો હત્યા કાંડ પલટી રહ્યો છે. പൊലീസ് મોટો આરોપી અજય ઇશ્વર ઠાકોર ને સહયોગી તરીકે હાથ ધરેલ મુખ્ય હત્યા ગુનામાં ધરપકડ કરી છે. સમાચાર મુજબ 14 ઓક્ટોબરના દિવસે સરખેજના કેનાલ પાસે 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો.:gળા પર છરીના ઘા અને ચહેરા-માથે પથ્થર અને બહના થયેલા આઘાતોથી હત્યા થઈ હોવાનું લોકામમાં આવ્યું હતું. આ બનાવમાં અજય ઠાકોરના તેમજ તેને મદદ કરવાની પંક્તિમાં રહેલો મિત્ર હિતેશ ઠાંકોરની ધરપકડ ચલાવી હતી. તપાસમાં પરિણામી જણાવ્યું કે દુમ્મટ સંબંધ અને લગ્ન વિશેના તણાવને કારણે આ હત્યા બની હતી. હોમના પોલીસ ટીમે ઘટનાની તપાસ વધુ શક્તિશાળી રીતે આગળ વધારી રહેલી છે.
2
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top