Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jayeshbhai A.Doshi
Narmada393145

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ કૌભાંડ: સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા

Jayeshbhai A.DoshiJayeshbhai A.DoshiMay 18, 2025 10:04:14
Rajpipla, Gujarat:

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જેને લઈ પોલીસ દ્વારા SIT રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે વિઓ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે.નર્મદા એ.એસ.પી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાદ સભ્ય ત

0
comment0
Report
Narmada393155

गुजरात में नर्मदा बांध के 5 गेट खुले वहीं जलस्तर 134.45 मीटर तक पहुंचा

Jayeshbhai A.DoshiJayeshbhai A.DoshiAug 11, 2024 06:31:14
Umarva, Gujarat:

नर्मदा बांध में लगातार पानी की आवक के कारण पांच गेट खोले गए हैं। एक लाख क्यूसेक पानी नदी में छोड़ा जा रहा है। बांध का जलस्तर 134.45 मीटर तक पहुंच गया है, जो सीजन में पहली बार है। कुल आवक 2,66,120 क्यूसेक है, जबकि लाइव स्टोरेज 3929 एमसीएम है। बांध 82% भर चुका है। रिवरबेड पावरहाउस से 43,332 क्यूसेक और कैनाल हेड पावरहाउस से 9,644 क्यूसेक पानी छोड़ा जा रहा है। बांध का अधिकतम स्तर 138.68 मीटर है। बिजलीघर पूरी क्षमता से काम कर रहा है।

0
comment0
Report
Narmada393145

ગરુડેશ્વર મ્યુઝિયમમાં બે યુવકોના મોત છ આરોપી પકડાયા

Jayeshbhai A.DoshiJayeshbhai A.DoshiAug 10, 2024 02:24:28
Rajpipla, Gujarat:

નર્મદા ગરુડેશ્વર મ્યુઝિયમ ખાતે બે યુવાનોના મોતના કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે તેમને તપાસ માટે ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી પૂછપરછ કરી રહી છે. ગઈકાલે FSL દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવડિયાના DySP સંજય શર્માએ આ માહિતી આપી હતી.

0
comment0
Report
Narmada393145

આદિવાસી મ્યુઝિયમ પર આદિવાસી યુવાનોના મોત

Jayeshbhai A.DoshiJayeshbhai A.DoshiAug 08, 2024 16:53:06
Rajpipla, Gujarat:

નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોના મોત થયા છે. એક યુવાનનું મૃત્યુ ગઈ કાલે અને બીજાનું આજે સવારે થયું. આદિવાસી પરિવારને ન્યાય અપાવવા માટે પોલીસ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ થયો.

5
comment0
Report
Advertisement
Advertisement
Back to top