icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
393145
Jayeshbhai A.DoshiJayeshbhai A.DoshiFollow18 May 2025, 10:04 am

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ કૌભાંડ: સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા

Rajpipla, Gujarat:

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જેને લઈ પોલીસ દ્વારા SIT રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે વિઓ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે.નર્મદા એ.એસ.પી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાદ સભ્ય ત

0
0
Report
Advertisement
No more articles to load
Advertisement
Back to top