Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
टैटू से 16 साल बाद भाई मिले: नवरंगपुरा पुलिस की इंसानियत का असल चेहरा
AKArpan Kaydawala
Sept 12, 2025 18:15:09
Ahmedabad, Gujarat
એંકર સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી સ્ટોરી અમદાવાદના નવરંગપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી... 15 વર્ષ પહેલા પરિવારથી છુટા પડેલા એક યુવકને તેનાજ મિત્રએ હાથ પર કરેલા છુંદણા એટલે કે ટેટુના સહારે ઓળખી લીધો અને આખરે તે યુવકનો ભેટો થઇ ગયો તેના પરીવાર સાથે..... જેમાં અમદાવાદ પોલીસની અત્યંત સરાહનીય કામગીરી સામે આવી છે. વીઓ વાત એમ છે કે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામથી આજથી 16 વર્ષ પહેલા પંકજ ઉર્ફે રાહુલ સદલ ઉગદેવના યાદવ, ઘર માંથી કોઇ બાબતે ઠપકો મળતા ઘર છોડીને નિકળી ગયો હતો. ગામથી ઉપડતી ટ્રેનમાં બેસીને તે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયો હતો. થોડા દિવસ રેલ્વે સ્ટેશને ભટક્યા બાદ રેલ્વે પોલીસની તેના ઉપર નજર પડી હતી. દુઃખદ બાબત એ છે કે આ પંકજ, પોતે સાંભળી કે બોલી શકતો નથી. જેથી તે સમયે રેલ્વે પોલીસે પંકજને નવરંપુરા પોલીસ સ્ટેશન નજીક જ આવેલી બહેરા મુંગાની શાળામાં દાખલ કર્યો હતો. પરંતુ થોડા વર્ષ ત્યા રહ્યા બાદ તે ત્યાંથી નિકળી ગયો હતો અને કોઇ રીતે નજીકમાં આવેલા નવરંપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.ત્યારથી લઇને આજદિન સુધી પંકજને નવરંગપુરા પોલીસના સ્ટાફે જ ઉછેર્યો છે.... છેલ્લા સાત વર્ષથી પંકજ નવરંગપુરો પોલીસ સ્ટેશનમાં રહીને મોટો થયો છે. તેના ખાવા પીવા અને કપડા સહીતનો તમામ ખર્ચ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉપાડી રહ્યો છે. બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન દરમ્યાન પોલીસ કમિશ્નર જી એસ મલીકના આદેશ મુજબ નવરંગપુરા પોલીસ ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન થાય એ બાબતે કામગીરી કરી રહી હતી. જ્યાં થોડા દિવસ પહેલા નવરંપુરાની જ મુસ્લીમ સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા પંકજના જ નાનપણના દોસ્ત નિરજ યાદવે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર જોયો હતો. જ્યા તેની નજર પંકજના જમણા હાથે દોરાવેલા રામ સિતા લખેલા આ ટેટુ ઉપર પડી હતી. બસ, નિરજે આ ટેટુ જોયુ એ સાથે જ તેના હોશકોશ ઉડી ગયા. ટેટુ જોયા બાદ નિરજે પંકજ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કુદરતે પંકજને અવાજ આપ્યા નહતો. આ વાતની ખરાઇ થતા જ નિરજની ખુશીનો પાર ન રહ્યો. કારણ કે નિરજે જેને જોયો એ અન્ય કોઇ નહી પરંતુ પોતાનો નાનપણનો મિત્ર પંકજ હતો. કે જેઓઓ એક સાથે ગામના મેળામાં આ ટેટુ કરાવ્યા હતા. જુઓ બન્નેના હાથ પર આ એક સરખા ટેટુ.... નિરજે પંકજને ઓળખી તો લીધો, પણ પંકજ પોલીસસ્ટેશનમાં રહેતો હોવાથી 10 દિવસ સુધી નિરજ પોલીસનો સંપર્ક કરતા ખચકાયો. આખરે નિરજે આત્મવિશ્વાસથી નવરંગુપાર પોલીસને આખી વાત જણાવી.. જે બાદ પોલીસે પંકજના પરિજનનો સંપર્ક કર્યો અને વીડીયો કોલ થકી ખરાઇ પણ કરી કે આ પંકજ જ છે, જે 16 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી ઘર છોડી અમદાવાદ પહોંચી ગયો હતો.... આખરે પોલીસે પરીજનોને અમદાવાદ બોલાવ્યા, જ્યા પંકજના મોટા ભાઇ નથ્થુ યાદવ તેને લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા... બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન પંકજને લેવા આવેલા નથ્થુ ભાઇ જેવા પંકજને મળ્યા એ સાથે જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા... જુઓ પોતાના નાના ભાઇને 16 વર્ષ પછી મળી રહેલા આ મોટા ભાઇ અને તેનો નાનપણનો મિત્ર.... બાઇટઃ નિરજ યાદવ, પંકજનો નાનપણનો મિત્ર વીઓ ભલે એક ટેટુની મદદથી મિત્રએ પોતાના નાનપણના મિત્રને ઓળખી લીધો હોય. પરંતુ સમગ્ર કિસ્સામાં નવરંગપુરા પોલીસની માનવતા પણ ઓછી નથી. કે જેઓએ છેલ્લા 7 વર્ષથી પંકજને ઉછેરીને મોટો કર્યો છે... નોંધઃ પોલીસની હિન્દી બાઇટ પણ છે.... અર્પણ કાયદાવાલા. ઝી મીડીયા. અમદાવાદ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Nov 18, 2025 16:02:28
Surat, Gujarat:સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચકાઈ રહ્યો છે. માત્ર 48 કલાકમાં અહીં ત્રીજી હત્યા બની છે, જે કાયદો-વ્યવસ્થાના પરિસ્થિતિ પર પ્રશ્ન ઊભા કરે છે. પુણા વિસ્તારમાં નાણાંની લે-દેતીમાં એક મિત્રએ પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી ડાળી. મૃતક નામ લાળુ યાદવ (લાલુ) હોવાનું ઓળખાયું છે, જે બિહારનું વતન અને પુણા ગામણ વિસ્તારમાં રહેતો હતો તથા ભાડાના मकાનમાં રહી મજૂરી કરેતો હતો. હત્યાનો આરોપી મિત્ર વીક્કી_Yાડવે આ કેસમાં સજા થતો દેખાય છે. વિસ્તારના પોલીસ કર્મીઓએ તાત્કાળ તપાસ શરૂ કરી અને પરણા કલાકોમાં પકડપત્રી કરી છે. આ દુર્ઘટનાથી પરિવારમાં આઘાત અને શોક છે, અને સુરત શહેરમાંifié 48 કલાકમાં ત્રીલી હત્યાની ઘટનાfanin તડપ બનાવે છે.
106
comment0
Report
AKAshok Kumar
Nov 18, 2025 15:30:43
Junagadh, Gujarat:જૂનાગઢ જિલ્લામાં MANAVADARના 85 વિધાનસભા વિસ્તારમાં મીડિયોમાં controversial વાતચીતમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં આવ્યા. અરવિંદ લાડાણીાએ કહ્યું, મારી ઈચ્છા થાય ત્યારે હું કાર્યાલય ખોલીશ. મને મારા વિરોધીઓ સડી કરતા હોય તેના ફોન ન પણ ઉપાડે. અરવિંદ લાડાણીના નિવેદનથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. જ્યારે ખેડૂતોએ જાણવા મળેલ કે સરી તો તમે કરી છે, અમે જ્યારે કોંગ્રેસમાં મત આપ્યા ત્યારે તમે કોંગ્રેસમાં હતા અને પછી તમે ભાજપમાં ચાલ્યા ગયા. અત્યારે ખાતર મળતું નથી, કમોસમી વરસાદના કારણે ખેડૂતને નુકસાન તેમ માગવાપાત્રા. mavguliyai માર્ગો ખરાબ છે, તો અત્યારે અમે તમને ફોન ન કરે તો કહો ને કરીએ તમે પ્રતિનિધિ છો અમારા વિસ્તારના, તમારા મગફળી કેન્દ્રોમાં ખેડૂતોની મગફળી સ્વીકારવામાં આવતી નથી. બીજી વાત, તમે અમારા વિસ્તારમાં મુલાકાતે આવો તો તમને ખબર પડે કે અમે શું કરીએ કે તમે કરો. જ્યારે તમારા સહકારી ક્ષેત્રે મંડળીઓ ખેડૂતોની સાળી કરે છે ત્યારે તમે ક્યાં ગયા હતા? માણાવદરની જનતાનો અવાજ સાંભળવો તમારો આરોગ્યી જવાબદારી છે અને સરકાર સુધી પહોંચાડવાનો જવાબદારી આપની છે. બાઈટ પ્રકાશભાઈ રાયમલભાઈ જલુ ખેડૂત બાઈટ રાજુ ભાઈ ખેડૂત મનાવardar જ્યારે અરવિંદ લાડાણીએ જણાવ્યું કે એવા કશું જ નથી, મારા વિઘ્ન સંતોષીઓ મને બદનામ કરવા માટે આ બધું ષડયંત્ર ઊભું કરવામાં આવે છે, જ્યારે એવું નથી કે કાર્યાલય ખોલવું હું લોકોના સંપર્કમાં જોઉં છું તે મારી મરજીની વાત છે કે કાર્યાલય ખોલું કે ન ખોલવું. ત્યારે આવા વિઘ્ન સંતોષીઓના ફોન પણ નથી ઉપાડતો, ઘણા ખેડૂતોએ ફોન કર્યો છે, તો તેઓને કરું જ છું, આક્ષેપો પાયા વિહોણ છે. બાઈક અરવિંદ લાડાણી ધારાસભ્ય માણાવદર અશોક બારોટ જૂનાગઢ
134
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 14:30:49
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત એટીઆસ દ્વારા પકડાવા માં આવેલ ત્રણ આતંકનો મામલો ગુજરાત એટીએસ ના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરાયા હતા ત્રણ પૈકી એક આતંકી આરોપી ની જેલ માં અન્ય કેદી દ્વારા માર મારવા માં આવ્યો આરોપી ડૉકટર અહેમદ જીલાની સહિત dreiેય આતંકીઓને અન્ય કેદી દ્વારા ઝગડો થયો હતો જેમાં આરોપી ડોકટર અહેમદ ને ઢોર માર મારવા માં આવ્યો રાણીપ પોલીસ એ અન્ય કેદી સામે ફરિયાદ નોંધી રાણીપ_policeે ફરિયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી ક્યાં કારણે માર માર્યો તેને લઈ ને વધુ તપાસ હાથ ધરી જેલમાં સવારના સાત વાગે હાઈસિક્યુટી બેરેક માં સમગ્ર બનવો પામ્યો છે ત્રણ કેદીઓ દ્વારા માર મારવા માં આવ્યું હતો જેલ ના અધિકારી અને જેલ ના કેદીઓ ની પૂછપરછ શરૂ કરવા માં આવી છે અનિલ ખુમાણ , શિવમ શર્મા અને અનિલ લોધી નામના કેદીઓ એ માર માર્યો છે અનિલ ખુમાણ કાગડાપીઠ હત્યાના કેસ નો કેદી છે શિવમ શર્મા હત્યાના કેસ નો કેદી છે અનિલ લોધી પોક્સો કેસ માં કેદી છે બીટ : ભરત રાઠોડ , ડીસીપી , ઝોન 2,
172
comment0
Report
CPCHETAN PATEL
Nov 18, 2025 14:18:36
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... લિંબાયતમાં લીસ્ટેડ બુટલેગર ની હત્યાનો મામલો બે આરોપીઓની ખુદી પોલીસ કરી ધરપકડ. હત્યા કેસમાં કરાયેલા આરોપીઓની જાહેરમાં સરભરા લીંબાયત પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી ભણાવ્યો પાઠ ગત રોજ બપોરે સરાજહીં સુદામ પાટીલે હત્યા કરવામાં આવી હતી મોપેડ પર જઈ રહેલા સુદામ પાટીલ ની આંતરી હત્યા કરી હતી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, લીંબાયત સ્થિત સંજય નગર સર્કલ પાસે હત્યાની ઘટના બની હતી હત્યાની ઘટનાાને લઈ પોલીસની જુદી જુદી ટીમો તપાસના કામે લાગી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો માત્ર રૂપિયા ની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી હત્યા પાછળનું કારણ રૂપિયા ની લેતી દેતી હોવાનું સામે આવ્યું લીંબાયત પોલીસે આરોપીઓ ને સાથે રાખી ઘટનાાનું રિકન્ટ્રક્શન કરાવ્યું વધારે તપાસ લિંબાયત પોલીસે હાથ ધરાય બાઈટ..વી એમ ઝાડેજા..એસીપી બાઈટ..એન.કે કામડિયા.. પીઆઇ
188
comment0
Report
TDTEJAS DAVE
Nov 18, 2025 13:50:52
Mehsana, Gujarat:મહેસાણા પોલીસના સાયબર ઓપરેશન સાયબર ક્રાઇમ પોલીસે એકાઉન્ટ ભાડે આપી ફ્રોડ કરનારાને ઝડપ્યા કમિશન એજન્ટના નામે કૌભાંડ બંધન બેંકમાં કરંટ અકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની હેરાફેરી મ્યુલ એકાઉન્ટમાં ૮.૩૭ કરોડનું ટર્નઓવર હિતેશ ટ્રેડર્સના એકાઉન્ટમાંથી કુલ 8,37,32,794/-નું ક્રેડિટ ટર્નઓવર નોંધાયું સાયબર ફ્રોડ કરનાર ટીમને કમિશન પર એકાઉન્ટ આપી ચેકથી નાણાં ઉપાડતા એકાઉન્ટ હોલ્ડર હિતેશકુમાર મહેન્દ્રભાઈ રાવળ અને માઉખિક ભાગીદાર પીયુષભાઈ કાન્તીભાઈ પટેલની ધરપકડ દેશભરના સાઇબર ગુનાની ફરિયાદોને આધારે મહેસાણા સાઇબર ક્રાઇમે શંકાસ્પદ એકાઉન્ટની તપાસ કોઈપણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટ કમિશન/ભાડેથી આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહે આ બેંક એકાઉન્ટના કુલ ક્રેડિટ ટર્નઓવર ૧ એપ્રિલ, ২০২৪ થી ૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી ૮,૩૭,૩૨,૦૦૪/- અને ડેબિટ ટર્નઓવર ૮,૫૩,૦૦,૦૦૦/- નોંધાયું હતું આ વિશાળ ટ્રાન્ઝેક્શનમાં સાયબર ફ્રોડના ૧,૧૧,૩૩૪/- સહીતની રકમ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી, અને અરોચીઓએ તેનો અંગત ઉપયોગ કર્યો હતો મુખ્ય આરોપી હિતેશકુમારે પોતાનું આંકાઉન્ટ સાયબર ફ્રોડ આચરવા માટે કમિશન પર ભાડે આપ્યું હતું. આ ગુનામાં તેના માઉખિક ભાગીદાર પિયુષભાઈ કાંતિભાઈ પટેલ પણ સંડોવાયેલો હતો ગુનાહિત પ્રવૃત્તિને નસ્ટમબદ્ધ કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
88
comment0
Report
DPDhaval Parekh
Nov 18, 2025 13:45:56
Navsari, Gujarat:જૂન, 2024 માં નવસારીઓના 28 લોકોને વિદેશ جانےની લાલસાએ એજન્ટ પટેલ દંપતીના કારણે 10 વર્ષના પ્રતિબંધ સાથે 1.33 કરોડ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો. PATEL દંપતીમાંથી પત્ની મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. નવસારીઓના ગણદેવી રોડ ઉપર તીઘારા નજીક આવેલા સેન્ટ્રલ મોલમાં ફ્લાઈંગ ડકોવરસીસ નામે વિદેશના વિઝા મેળવી આપડીəsinə ઓપિસ ખોલી વિવેક પટેલ અને તેની પત્ની નાવિકા પટેલે વર્ષ 2024માં નવસારી સહિત આસપાસના 28 લોકોને છેતર્યા હતા. વિવેક અને નાવિકાએ અમેરિકા અને લંડન જવાના ઇચ્છુક લોકોની જાળમાં ફસાવી વિઝા આપે તેવી આશ્વાસન આપી હતી. તેમાં ઠગ દંપતીએ તમામ 28 લોકો પાસેથી કુલ 1.33 કરોડ રૂપિયા ઉઠાવી લીધા હતા. તમામને વિઝા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી અમેરિકા અને લન્ડનની એમ્બેસીમાં દરખાસ્ત કરી હતી. امریکا એમ્બેસીને સ્પોન્સર લેટર ખોટો હોવાનું જણાતા તમામ વિઝા રદ્દ કરી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવાતા તણાતા ભાંડો કાઢ્યો હતો. નવસારી વૈશાલી પારેખે વિવેક અને નાવિકા પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ કર્યા બાદ વધુ 27 લોકો પોલીસમાં નોંધાવ્યો હતા. ફરિયાદ થતા વિવેક અને નાવિકા બે विदेश ફરાર થઈ ગયા હતા. સમગ્ર કેસમાં નવસારી પોલીસ ફરાર આરોપીઓને પકડવા લુકઆઉટ નોટીસ બહાર પાડ્યાં હતા. દરમિયાન નાવિકા પટેલ દુબઈથી મુંબઈ આવી જતા મુંબઈ એરપોર્ટ પોલીસે તેને પકડી અને ધરપકડ કરી હતી. પોલીસ ફરાર વેપને કોર્ટમાં રજૂ કરીને ઝડપથી તપાસને વેગ આપ્યો હતો.
123
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 13:27:05
Ahmedabad, Gujarat:અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવમાં બે દિવસ પહેલા મોડી રાતે એક ચોરીની ઘટના સામે આવી હતી. ઓઢવના વિજયપાર્ક સોસાયટીમાં રહેતા હિર્ધમસુ ચૌધરી અને તેમના પત્ની મોડી રાત્રે જ્યારે પોતાનો ઘર પાસે આવ્યા ત્યારે તેમના ઘરનો મુખ્ય દરવાજાનો તાળુ તૂટેલું હતું તેમજ નીચેના એક રૂમની લાઈટ ચાલુ હતી. જેથી હિમાનશુભાઈએ પોલીસને જાણ કરી હતી. હિમાનશુભાઈએ પોલીસને જાણ કરતી જ આઠ મિનિટની અંદર પોલીસની ગાડી ત્યાં આવી ગઈ હતી. પોલીસે ઘરમાં પ્રવેશતા જ ચોરી કરી રહેલા ચોરોને શંકા કરી આગળના બે ચોરમાંથી એક ચોર પહેલો માળે ચડીને બહાર નીકળો ગયો હતો, જયારે બીજો ચોર અંદર રહી જતા પોલીસ તેને પકડી પાડી હતી. પકડાયેલા ચોરના મોબાઈલમાંથી નાસી ગયેલા ચોરનો નંબર મળી આવ્યો હતો અને પોલીસ તેને ટ્રેસ કરીને ધરપકડ કરી હતી અને ચોરી કરેલો મામલો મળી આવ્યો હતો. ઓઢવ પોલીસે જયંતીલાલ મીણા અને કંિયા મીણા નામના ચોરની ધરપકડ કરી છે, જ્યારે ચોરીનો માસ્ટર માઈન્ડ અનિલ મીણા પોલીસને જોવાઈને નાસી ગયો હતો. પોલીસ જયંતીલાલની ધરપકડ કરી હતી અને નજીકના વિસ્તારમાં ચોરીમાં અનિલ મીણા પણ સામેલ હતો. તેમાં કંિયા મીણાએ ઘરની રેકી કરી હતી અને પોલીસ આવવા પામી તો તે ઘરની બહાર હતો. પોલીસ આવતા તેમાંથી અનિલ નાસી ગયો હતો અને ત્યારબાદ તેઓ રસ્તામાંથી પસાર થતા વાહનમાં સવારી થયા હતા. આ ગેંગના ત્રણેય આરોપીઓમાંથી કન્યા મીડાને સાથે મળીને ચોરીમાં સહયોગ કરાવતો હતો જે ગેંગ દ્વારા માત્ર સોનાના દાગીના ચોર્યા હતા, ચાંદીના દાગીના ચોરીમાં ન હતાં. ફરાર આરોપી અનિલ મીણા led આ ગેંગના માસ્ટરમાઈન્ડ હતા. અનિલ મીણા, જયંતીલાલ મીણા અને કન્યા મીણા એવો એક જ ગામના વતની હોવાથી આ ત્રણેય એકબીજાને ઓળખતા હતા. ચર્ચાની ગેલેરીમાં ગેરહાજરીમાં ચોરી થાય છે અને હથોડી વડે લોકને તોડી ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે. ચોરીમાં કંડો માત્ર સોનાના દાગીના ચોરી કરવામાં આવ્યા હતા, ચાંદીના દાગીના ન હતા. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
90
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 12:45:14
Ahmedabad, Gujarat:અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જ્યાં એક ગંભીર બનાવમાં જેલમાં કેદ એક આતંકવાદી કેદી પર આવા જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં આતંકવાદીને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. આ મામલે જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હુમલો જેલના અન્ય કેદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હુમલાનો ભોગ બનેલા આતંકવાદી સિવાયના બીજા આતંકવાદી કેદીઓને જેલના હાઈ સિક્યુરીટી ઝોનમાં ખસેડવામાં આવ્યા છે સગમ મામલે તપાસ ચાલી રહી છે અને હુમલા પાછળનો ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલુ કરવા માં આવ્યા છે ગંભીર ઈજા પામેલા આતંકવાદી કેદીને હોસિ SPIપટલમાં જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, હુમલો કરનાર અન્ય કેદીઓની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથádza કરવામાં આવી છે. smeગોર મામલાની સંવેદનશીલતાને જોતા, જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
121
comment0
Report
VKVishwas Kumar
Nov 18, 2025 12:06:52
Hanumangarh, Rajasthan:स्ट्रीट डॉग को बेरहमी से पीटने का एक सीसीटीवी सामने आया है, जिसमे एक व्यक्ति गली मे खडे एक कुत्ते पर लाठी से वार करता है और डॉग वही गिर जाता है।इतना ही नही फिर वो व्यक्ति उस डॉग को एक बोरी मे डालता है और वहाँ से जाता है, डॉग की पिटाई का वीडिओ सामने आने के बाद डॉग लवर्स मे आक्रोश फैल जाता है और लम्बे समय से स्ट्रीट डॉग के लिए काम कर रही संस्था भटनेर निस्वार्थ जीव सेवा संस्था के सदस्य और भट्टा कॉलोनी के वाशिंदे जक्शन पुलिस थाने मे पहुंचते है और कुत्ते को पीटने और मारने वाले के खिलाफ FIR दर्ज करने और सख्त कार्रवाई की मांग करते है।और कार्रवाई नही होने पर आंदोलन की चेतावनी देते है साथ ही वें इसमें नगरपरिषद की लापरवाही भी बताते है。
176
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 12:06:36
Ahmedabad, Gujarat:अहमदाबाद आर्थिक अपराध शाखा द्वारा 3 आरोपियों की गिरफ्तारी की गई है। आरोपी पिता-पुत्र हैं और लगभग 15 व्यापारियों से 4 करोड़ 58 लाख रुपये के कपड़े खरीदकर वे उन्हें नहीं चुकाए और धोखाधड़ी कर फरार हो गए। पुलिस ने आरोपियों के रिमांड लेकर आगे की जांच शुरू कर दी है। गिरफ्तार आरोपी हैं अजय सुखियानी, Sunny सुखियानी और महेश सुखियानी। इन आरोपियों ने मिलकर करोड़ों की धोखाधड़ी की और Bengaluru (बेंगलोर) भागने की योजना बनाई थी, लेकिन Sunny के पासपोर्ट के आवेदन से पुलिस को उनकी योजना का पता चला और तीनों को गिरफ्तार कर लिया गया। विदेश भागने की योजना थी पर उससे पहले ही पकड़ में आ गए। जानकारी के अनुसार आरोपियों ने 1 फरवरी 2025 से 10 सितंबर 2025 तक उधारी में महिलाओं के ड्रैस मटेरियल शूट आदि खरीदी और 45-50 दिन की अवधि में पैसे चुकाने की बात की थी, पर उन्होंने पैसे नहीं दिए और अहमदाबाद से फरार हो गए। आगे की जांच जारी है।
175
comment0
Report
Advertisement
Back to top